________________
સરકૃતિક સંદર્ભ અન્ય
સ્વ. શ્રી હેમુભાઈ ગઢવી
રાજકોટ શ્રી યશવંત ડી. ભટ્ટ પાસેથી ગ્રહણ કર્યો હતો. સ્વ. બાબુલાલભાઈએ લોકસંગીતના લાડીલા મધુર ગાયક શ્રી હેમુભાઈ ગઢવીએ લોક નું નાટીકા તથા રંગમંચ પર પોતાની ગાયકી તથા તબલાવાદનની સંગીતની શિક્ષા કવિ દુલાભાઈ કાગ પાસેથી ગ્રહણ કરી હતી. અભુત કલાથી શ્રોતાઓના મને રંજીત કરી દેતા હતા. શ્રી બાબુ- " તેમણે લેકગીતાનું અધ્યન કરી રેકોર્ડ પ્રસારીત કરેલી છે. આપે લાલભાઈની તારીખ ૨૧-૧-૬૯ના રોજ સ્વર્ગવાસ થયે, પણ લોકસંગીત સાથે રંગભૂમિ પર અભિનય દર્શન કરાવી પ્રસિદ્ધિ તેની કલા અમર છે. મેળવેલી હતી. આકાશવાણી રાજકેટ ઉપરથી સમય સમય પર સ ગીતાચાર્ય શ્રી મધુસુદન
મોરબી આપના ઉંચ લોકગીતોનું તથા ભજનનું ઉકેડીંગ પ્રકાશિત થાય સંગીતાચાર્ય શ્રી મધુસુદન આચાર્યએ બી એ. સુધી વિદ્યાધ્યન છે. આપના શિષ્યો આપની કલાને પ્રચાર કરે છે. ભારતના લોક કરી સંગીત ગાયકીની શિક્ષા સંગીત સમ્રાટ સ્વ. ખાનસાહેબ અબ્દુલ ગીતના આ સર્વશ્રેષ્ઠ કલાકાર થોડા વર્ષ પહેલાં આ દુનિયા છોડી હીમખાં પાસેથી લીધી હતી. શ્રી આચાર્ય એ શીરાના ઘરાનાની સ્વર્ગવાસી થયા છે.
ગાયકીના મધુર સ્વરે સૌરાષ્ટ્ર તથા ગુજરાતમાં ગુંજત કરી સંગીતશ્રી નાનજીભાઈ મિસ્ત્રી
રાજકેટ પ્રેમી શ્રેતાઓના મન રંજીત કર્યા. આજથી પચીસ વર્ષ પહેલા વાયોલીન વાદનાચાર્ય શ્રી નાનજીભાઈ ઉચકક્ષાના વાયોલીન વાદક તેમણે “કિનારા” નામની ફિલ્મનું સર્જન કર્યું હતું. સંગીતના ઉંચ છે. તેઓ રાજકોટ રેડીયો પર વાયોલીનના એક કલાવંત છે. કલાકારમાં આપની ગણના થાય છે. બરોડા મ્યુઝીક કોલેજમાં તેઓએ વાલીન સિક્ષા લીધી હતા. શ્રી મહમદ રહિમતુલા
કે મારૂબી આકાશવાણી રાજકેટ પરથી તેમના પ્રોગ્રામ પ્રસારિત થાય છે. સૌરાષ્ટ્રના તેઓ ઉંચ વાયોલીન વાદનાચાર્ય છે.
( શ્રી મહમદ રહિમતુલ્લાએ સંગીતનું શિક્ષણ તેમના પરિવારમાંથી
સંપાદિત કર્યું હતું. આપની સંગીતની ગાયકી મધુર શબ્દ તાલશ્રી વિનુ વ્યાસ
રાજકોટ
ભાવના પ્રાધાન્ય છે. આપની ગાયકીમાં શ્રી અમીરખાંની ગાયકીને ચુડા-સૌરાષ્ટ્રના વતની શ્રી વિનુ વ્યાસ દોઢ દાયકાથી ગુજરાતના
ભાસ થાય છે. આપની ગાયકીને મધુર પ્રોગ્રામ અમદાવાદ વડોદરા રેડીયો કલાકાર તરીકે જાણીતા છે. રાજકોટ આકાશવાણીના
રેડી પરથી પ્રસારીત થાય છે. સંગીત કલામાં આપનું રથાન કરસના તેઓ પ્રથમ કક્ષાના કલાકાર છે. તેઓ શ્રી ઉપેન્દ્ર ત્રિવેદીની
અગ્રગણ્ય છે. આપ ગાયકીના પંડીત, સુરના સિતારા છે. રચનાઓ મધુરતાથી ગાય છે. પ
શ્રી કાંતિલાલ પાટણવાળા
૫ ટણ શ્રી ચંદ્રવદન કાપડીયા
જામનગર
શ્રી કાંતીલાલ પાટણવાળાએ સંગીતવિદ્યાનું અધ્યન થી માસ્તર કચ્છના સંગીતક્ષેત્રમાં શ્રી ચંદ્રવદને પ્રિતી સંપાદિત કરી છે.
વસંત દારા સંપાદિત કર્યું હતું. શ્રી કાંતીલાલ સુગમ સંગીત તથા કેટલાક સમયથી આકાશવાણી રાજકોટ પરથી એમનો મધુરકંઠ ગુંજી
શાસ્ત્રીય સંગીતના એક ઉમદા ઢંગના મધુર સ્વર સાધક છે. તેમની રહ્યો છે. શિશુવયથી તેમણે સંગીત પ્રત્યે બહુજ પ્રેમ હતું. તેથી
રકેડે “કેલ બીયા” તથા “હિઝ માસ્ટર્સ વેઈસ કુ” માંથી પ્રસિદ્ધી તેઓમાં બાલવયથી સંગીતના અંકુર ફુરી થયા હતા..
પામેલો છે. શ્રી કાંતીલાલે સંગીતની સાધનાની સાથે ફિલ્મમાં પણ શ્રી અલીભાઈ અમીરભાઇ
મહુવા ઉત્તમ અભિનય દ્વારા પિતાનું સ્થાન અમર કરેલ છે. તેઓએ | ભજન તથા રંગભૂમિના લોકલાડીલા સ્વ. શ્રી અલીભાઇએ રણજીત કંપનીમાં ઘણુએ ચિત્રમાં ભૂમિકા ભજવી પ્રેક્ષકોના મન સંગીતની તથા તબલાવાદનની શિક્ષા તેમના પિતાશ્રી પાસેથી હરી લીધા છે. સંગીત કલા સંસારના તેઓ એક ઉત્તમ શાસ્ત્રીય ! સંપાદીત કરી હતી. તેમના પિતાજી સારા મૃદંગાચાર્ય હતા. અલી- ગાયક છે. ભાઈએ પિતાનો મધુરકંઠ ભજન સ્વરહેરીથી હેરાવી ગુજરાતની
શ્રી ગજાનન ડી ઠાકુર
ભાવનગર : સંગીત પ્રિય જનતામાં સારું સ્થાન સંપાદન કર્યું હતું. તેઓ ભજનના એક ઉંચકક્ષાના મધુર ગાયક હતા તેમની સંગીત રેકર્ડ ભાવનગરના ખ્યાતિપ્રાપ્ત સંગીતાચાર્ય શ્રી ગજાનન ઠાકરે પ્રસિદ્ધ થયેલ છે કે જે સદાય રિત રહેશે. શ્રી અલીભાઇન બે સંગીતનું પ્રારંભિક અભિનવદર્શન તેમના સ્વ. પિતાશ્રી દલસુખરામ વર્ષો પહેલા સ્વર્ગવાસ થયો છે. તેઓની ગાયકી આજે પણ ગુજ- ઠાકુર પાસેથી ગ્રહણ કર્યું હતું. ત્યારબાદ સંગીતની ઉંચશિક્ષા શ્રી રાતમાં અમર છે.
વામનરાવ ઠાકુર પાસેથી લીધી હતી. આથી ગાયકી ઘણીજ ઉંચ શ્રી ક્ષમા મહેતા-બિંદુ મહેતા
અમદાવાદ
કક્ષાની છે, આપ ગાયકીની સાથે સિતાર, દિલરૂબા, સુરબહાર, જુગલબંધી અને શાસ્ત્રીય સંગીતના ક્ષેત્રે તેમની મધુર ગાયકી
હારમોનીયમ, તબલા, વાયોલીન આદિ વાવો પર પણ સારું પ્રભુત્વ
ધરાવે છે. આપે ભાવનગરની દક્ષિણામુતિ ભવનમાં મેટ્રિક સુધી ઘણીજ લોકપ્રિય થઈ છે. સુગમસંગીતની દુનિયામાં આ બે બહેનોએ
વિદ્યાભ્યાસ કરી જીવનમાં ભાષા તથા આચારવિચારના ઉચસંસ્કાર એવું જ ઉંચસ્થાન સંપાદીત કર્યું છે. આ બંનેના કંઠનું માધુર્ય
ધરાવો છે. સંગીતમાં આપના ઘણાએ શિષ્ય-શિષ્યાઓ આપની શ્રેતાઓના મન મનોરંજીત કરી દે છે.
કલાને પ્રચાર કરે છે. ભાવનગરરાજયના આપ રાજ્યગાયક હતા. શ્રી બાબુભાઈ ટી. ભટ્ટ
ભાવનગર હાલમાં બરોડા મ્યુઝીક કોલેજના આચાર્યપદે છે. આપની મધુર શ્રી બાબુભાઈ ભટે શાસ્ત્રીય સંગીત તથા તબલાવાદનને અભ્યાસ ગાયકીના પ્રોગ્રામ અમદાવાદ રેડીયો પરથી પ્રસારીત થાય છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org