________________
૬૧૦
[ બહદ ગુજરાતની અસ્મિતા
શ્રી વલ્લભદાસ બાપોદરા
- રાજકોટ શ્રીમતી ઉષા આર. તેજવાણી - રાજકોટ શ્રી વલ્લભદાસ બાપોદરાએ હવેલી સંગીતની ધ્રુપદ, ધમારની
- શ્રીમતી ઉષા તેજવાણીએ શાસ્ત્રીય સંગીતની આરાધના કરી ઉંચ તાલીમ ગ્રહણ કરી સંગીતક્ષેત્રમાં સારી પ્રસિદ્ધિ મેળવી છે. ખ્યાલ ગાયકીમાં પ્રવિણ્યતા સંપાદીત કરેલ છે. આપે આપને આપ ધુપદ, ધમારના હવેલી સંગીતની ગાયકીમાં પ્રવિણ્યતા મધુરકંઠ આકાશવાણી રાજકેટ પર પ્રસારીત કરી શાસ્ત્રીય સંગીત ધરાવે છે. આપના પ્રોગ્રામ આકાશવાણી રાજકોટ, અમદાવાદ
પ્રેક્ષકોને આનંદ આપેલ છે. આ૫ શાસ્ત્રીય સંગીતની સ્વરસાધીકા વડેદરા પરથી પ્રસિદ્ધ થાય છે.
છે. કલાસાધક બનવું એ આપના જીવનનો ધ્યેય છે. શ્રી અરવિંદ એમ, ધોળકીયા એમ.એ. રાજકેટ મમતા
રાજકેટ - શ્રી અરવિંદ ધોળકીયામાં સંગીતના સંસ્કારે તેમના પરિવાર
શ્રીમતી પરમેશ્વરી બક્ષી શાસ્ત્રીય સંગીતની એક ઉંચકેટીની
સ્વરસાધીકા છે. તેમણે ખ્યાલ ગાયકી, ધુપદ, કુમરી આદિ ગાયકીમાંથી ઉતરી આવ્યા હતા. તેમણે સુગમ સંગીત તથા લેકસંગીતનું
એની શૈલી પર સારી પ્રતિભા સંપાદન કરી છે. આપની મધુર ઉંચ અધ્યન કરી આકાશવાણી રાજકેટકેન્દ્ર પરથી પ્રોગ્રામ પ્રસારીત
ગાયકીના પ્રોગ્રામ આકાશવાણી રાજકેટ કેન્દ્ર પરથી પ્રસારીત થાય કરેલ છે. આપ એક સંગ'તના સાચા સાધક છે. આપ આકાશવાણીના એક કર્મચારી તરીકે કાર્યવાહી કરે છે.
છે. આપ આપનું જીવન કલાસાધનામાં વ્યતીત કરો છો. શ્રીમતી તરૂલતા દાસાણી
રાજકોટ શ્રી કનુભાઈ બારોટ
રાજકોટ
કથકનૃત્ય સાધીકા શ્રી તરૂલતાએ નૃત્યની સાધના કરી નૃત્યના શ્રી કનુભાઈ બારોટ ભારતીય લોકગીત, ભજન તથા સુગમ
ક્ષેત્રમાં પ્રણવસ્થાન સંપાદીત કર્યું છે. આપ કથકનૃત્યની સાથોસાથ સંગીતમાં સારી પ્રતિષ્ઠા ધરાવે છે. આપે સંગીતને અભ્યાસ શ્રી
મણીપુરી, ભારતનાટયમ, કથકલી આદિ નૃત્યની સાધના પણ કરો હેમુભાઈ ગઢવી પાસે કરી લોકસંગીત તથા ભજન સંગીતમાં સારી
છે. નૃત્યના ક્ષેત્રમાં આપે કલા નિપુણ્યપદ પ્રાપ્ત કર્યું છે. આપ પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આપની રેકર્ડ “કોલંબીયા”, “હિઝ
* એક કલાની સાધીકા છો. કલા એ આપનું જીવન છે. માસ્ટર્સ વોઈસ કુ." આદિ દ્વારા પ્રસિદ્ધિ પામેલ છે. આપને રાજકોટ રેડીયો પરથી ભજન તેમજ લોકસંગીતને પ્રોગ્રામ મા અબદુમબક્ષમા
રાજકેટ પ્રસારીત થાય છે.
શ્રી અખદુમબક્ષખાંએ તબલાવાદનની સાધનાધારા સંગીતક્ષેત્રમાં શ્રી પ્રેમજી છાયા બારેટ
- રાજકોટ સારી નામના પ્રસિદ્ધ કરી છે, તેઓ રાજકોટ રેડીયોના તબલા
વાદનના એક ઉંચકેટીના તબલા “ કલાવંત” છે. તેમણે દિલ્હી, ભજન તેમજ જોકસંગીતના સંગીતસાધક શ્રી પ્રેમજીભાઈ
અજરડા, લખનવી, ફેજાબાદી આદિ શૈલીઓ પર સાધના કરી લેકસંગીતની સાધના કરી આકાશવાણી રાજકેટ કેન્દ્ર પરથી તેમને
તબલાવાદનની કલામાં અતિ નિપુણતા પ્રાપ્ત કરી છે. આપ લય, મધુરકંઠ પ્રસારીત કરેલ છે. આપ લે કસંગીત તથા ભજનની
શુદ્ધબેલ, રસમાધુર્ય દયાદી અંગો પર સારી પ્રતિભા ધરાવે છે. સાધનાની સાથે રાવણહથ્થાના વાદનમાં પણ અતિ પ્રાવિયતા સ પાદન કરી છે. લોસ ગીત તથા ભજનની ગાયકીમાં આપ સારી
શ્રી મુકતાબેન ઘન
રાઈ પ્રતિષ્ઠા ધરાવે છે, આપે લેકસંગીત તથા ભજનની સાધના સ્વ. સ ગીતઅલંકાર શ્રી મુક્તાબેન વૈદે સંગીતની પ્રારંભિક શિક્ષા શ્રી હેમુભાઈ ગઢવી પાસેથી લીધી હતી.
શ્રી ભાવનગર દક્ષિણામૂર્તિ” ના અધ્યાપક શ્રી મુળશંકર ભટ્ટ
પાસેથી ગ્રહણ કરી હતી. અન્ય સંગીતશિક્ષા શ્રી અમુભાઈ દેશી તબલાવાદનાચાર્ય શ્રી છોટખાન
I | રાજકોટ પાસેથી સંપાદીત કરી હતી. રાજકોટ રેડીયો સ્ટેશન પરથી આપના આકાશવાણી રાજકેટ સ્ટેશનના તબલાવાદનાચાર્ય શ્રી છોટે- સુગમસંગીતના પ્રોગ્રામ પ્રસારીત થાય છે. આપે “સંગીત ખાનસાહેબે તબલાવાદનની કલાનો અભ્યાસ ઉસ્તાદ ચાંદખાં બીજ- પ્રવેશિકા” પુસ્તકોનું બે ભાગમાં સર્જન કર્યું છે, કે જે સંગીતના નરવાળા પાસે કર્યો હતો. અજરડાબાજને અભ્યાસ ખલીફાતુલન માં વિદ્યાર્થીઓ માટે ઘણું જ ઉપયોગી છે. આપનું આ કાર્ય ઘણુંજ પાસેથી ગ્રહણ કરેલ હતો. શ્રી છે.ખાનસાહેબે દિલ્હી, પુરબ, પ્રસંશનીય છે. અજરડા આદિ તબલાબાજમાં નિપુણતા પ્રાપ્ત કરેલ છે. ભારતના ભારતના શ્રી પુરુષોત્તમદાસ એન. ગાંધીને
રાજકોટ નામી સંગીત કલાવતો સાથે તબલાની સંગત કરેલ છે. તેઓ
- સંગીતશાસ્ત્રવિશારદ શ્રી પુરૂષોત્તમ ગાંધીએ સંગીતનું અધ્યયન તબલાના નામી ઉસ્તાદ છે.
સ્વ. સંગીતશાસ્ત્રી શ્રી નારાયણ મોરેશ્વર ખરે પાસેથી કર્યું હતું. શ્રી બંસીલાલ શાહ
રાજકેટ,
સંગીતની સાથેસાથ સાહિત્યવિદ્યાના પણ આપ પ્રખર વિદ્વાન બ્રા. - શ્રી બંસીલાલ શાહે શાસ્ત્રીય સંગીતનું અધ્યન કરી આકાશ- આપે ભજનાત્મક ગાયક તથા ખ્યાલ ગાયકીને અભ્યાસ પ્રાવિશ્યતા વાણી રાજકેટ કેન્દ્ર ઉપરથી પોતાનો મધુરકંઠ પ્રસારીત કર્યો છે. પૂર્વક કર્યો છે. અને “સંગીતનું પુનરાવન ઇતિહાસ” નામને શ્રી શાહે ખ્યાલ, ધૂપદ, મરી આદિ ગાયકીની શૈલીઓ ઉપર સંગીતગ્રંથ આપે પ્રકાશિત કર્યો છે. જે ગ્રંથ સંગીતકલા પ્રેમી અધિકાર પ્રાપ્ત કરી શાસ્ત્રીય કક્ષા સંગીતક્ષેત્રમાં સારી નામના પ્રાપ્ત માટે ઉપયોગી છે. આપ “રાષ્ટ્રીય સંગીત વિદ્યાલય”ના સંચાલક કરેલી છે. આપની ગાયકી મધુર તથા તાલ ભાવના પ્રાધાન્ય છે. છે. સંગીતમાં આપે ઘણા શિષ્ય તૈયાર કર્યા છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org