________________
શ્રી મહેશકુમાર
અમદાવાદ
શ્રી મહેશકુમાર ગુજરાતના સુપ્રસિદ્ધ સુગમ સંગીત તથા ક્રિભ ક્ષેત્રના એક ગાયક તથા વાદનના ઉંચ કલાકાર છે. તેઓ પોતાના મપુરથી શ્રી લતા મંગેશકર, શ્રી મહમદ રફી, શ્રી. મુશ આદિ ફીની પાર્શ્વગાયક-ગાયીકામોની બાબેબ નકલ કરી સગીતક્ષેત્રમાં પ્રસિંહના પ્રાપ્ત કરેખ છે. શ્રી મહેશકુમારે તેમની સંગત પાર્ડી તૈયાર કરી ગુજરાત, સૌરાષ્ટ્ર, પા. મહારાષ્ટ્ર આદિ દેરામાં ફ્રીશ્મી ગીતા માર્ક પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી . શ્રી મહેશકુમારે ઘણી ફીલ્મમાં પ્લેબેક આપેલ છે. શ્રી મહેશકુમારે શ્રી લતા મંગેશકરના ગાયનની કાપી કરી શ્રી લતાજીને ઘણાંજ ખુશી કરી દીધા હતા. શ્રી ગાવિંદરાવ એલ. નાતુ
ભાવનગર
શ્રી જી. એલ. નાતુએ શાસ્ત્રીયસ'ગીતા અભ્યાસ શ્રી રસિક લાલ અંધારીયા પાસે કરી ગાન-કલાની સાધનામાં પ્રાવિણ્યતા પ્રાપ્ત કરી છે. શ્રાપ ગાયકી ઉપરાંત 'સરીવાદન કાાં નિપુણતા ધરાવેા છે. આપ આપના મુખ મુદ્રાની ધ્વનીથા સિતાર શહેનાઈ ાદિ વાદ્ય સ્વરનું દાન કરાવી શકે છે. આપે અભિનયનાં સિદિ મેળવી .
શ્રી કરીમભાઈ તબલચી
ભાવનગર
શ્રી. કરીમભાઇ તંગીએ તેવા તેમજ વાયોલીનવાદન દ્વારા સારાની નેતામાં સારી પ્રસિદ્ધિ મેળવી છૅ તેમણે સૌરાષ્ટ્રમાં ઘણાએ કાપામદારા તેશની સંગીત સાધનાનો પરિચય કરાવ્યો છે. સિતાનાચા શ્રી અનવરખાન
વડોદરા
“બરાડા મ્યુસીક લેજ'ના મશહુર સિતારવાદનાચાર્ય શ્રી અનવરખાને સિતારવાદન કલાના અભ્યાસ તેમના સ્વ. પિતાશ્રી ભિખનખાં સાહેબ ધારો કરી તારવાદન કલામાં પ્રાર્વિષપદ પ્રાપ્ત કર્યુ હતું. ભારતીય સંગીતક્ષેત્રના આપ શ્રેષ્ઠ સિતારવાદક છે. વધુદામાં સિતારાનની કળામાં આપે ાએ વિષ્પો તૈયાર કરી પ્રયિ મેળવી છે. આપના તિારવાદનના કામા આકાશવાની વદા પરથી પ્રકાવીત થાય છે. આપે કે મિનાર-દા" નામને સિતારરિયાનો ઉન્હા ઘચ પ્રગટ કર્યો છે વ નિવારકળાના છે. પ્રેમી સાધવા માટે પગજ વાગી સિદ્ધ છે. સિતારવાદક શ્રી અબ્દુલહુમી ઝાફીર
જગતના સુપ્રસિદ્ધ ચિત્તારસદાર શ્રી ખુદની ઝાકીર ખાંએ સિવાયનની ચિન્ના તેમના પિતાશ્રી પાસેથી કરી ભારતીય
સ’"ીતોમાં તથા ફીલ્મસ'સારમાં પ્રતિશ સંપાદીત કરી છે, તેમ સિતાર્યા. કલાનો સદેશ ભારત તેમજ બકા, રશિયા, સુત્રાપ આદિ દેશમાં પેાતાની વાદનકલાની શૈલીથા પ્રસારીત કરેલ છે. તેઓ સિતારવાદન કલાના મહાન આરાધક છે. તેમના શિષ્યા તેમની સાધનાના પ્રચાર કરે છે. શ્રી પ્રમોદકુમાર ત્રિવેદી
ભાવનગર
શ્રી પ્રમાકુમાર ત્રિવેદીએ સંગીતની સાધના તથા અભ્યાસ કરી જલતરંગવાદનની કલામાં પ્રાવિણ્યતા સ`પાદન કરી છે, તેઓએ સૌરાષ્ટ્રના સંગીત જસભામાં જગતગવાદનની કાચી સમીત પ્રેનાના મનજીત કરે" છે. તેઓ સૌરાષ્ટ્રના કલા સાધક
Jain Education International
[ મૃદું ગુજરાતની અસ્મિતા
શ્રી ખુશીનભાઇ અન્ય
ભાવનગર -
સિતારાધક શ્રી ખુશીમા ભરી સિતારની શિક્ષા શ્રી અને'તરાવ સ્વમ'લે પાસેથી લઈ સિતારવાદનમાં સારી પ્રભુના ઘણુ કરેલ છે. આપના પાિર પણ સંગીત જિંજ્ઞાના સાથે રાખ ધરાવે છે. આપ સંગીતની ધનામાં આષનું જીવન વ્યતીત કર્યો . આપ પાને ગુહી સતા સાધાના પરિચયમાં આવી ગયા છે. સિતાર વાદનકલાના આપ ગુણી સ્વરસાધક છે. મહાન બીવાદક સ્વ. શ્રી પન્નાલાલ થાય
અસીવાદન સમ્રાટ શ્રી ધેાષે સરીવાદનની સાધનાને અભ્યાસ ભારતવર્ષના પ્રસિદ્ધ વાદનસાર શ્રી કાઉદીન ખાનસાહેબ પાસે ૧૫ થી ૨૦ વર્ષોં સુધી કરી સંગીતાપાસનામાં મહાન વાદન સિદ્ધિ પ્રાપ્ત કરી, આપશ્રીએ બંસરીવાદનના પ્રચાર સારાએ વિશ્વના દેશામાં પ્રચાર કરી તથા આપની બંસરીની સુમધુર સ્વર લહેરીના મધુર ભાવથી દર્શન કરાવી વિશ્વના સંગીત પ્રેમીયાના મન ખાનવભાર કરી દીધા હતા. ભારત તથા પાશ્ચાત્ય દેશામાં આપે બંસરીવાદનની કપમાં ઘણાએ કિશો તૈયાર કરી, ભારત તેમજ યુરોપ અમેરીકા ફ્રાન્સ આદિ દેશામાં પ્રચાર કરી રહ્યા છે. આપ વિશ્વના મહાન બંસરી સાધક હતા. આ બંસરીકલાના મધુર સ્વરસાધક દસ વર્ષ પહેલા વર્ગવાસી થયા છે. પશુ તેમની કલા કારવાણી તથા ધ્વની મુદ્રા, માં અમતા ધરાવે છે.
શ્રી દીપકભાઇ
ભાવનગર
શ્રી દિપહ્માએ ગોતની સાધના કરી એકાડી બનવાદન સામાં સારો સોરાષ્ટ્રમાં નિપુણતા પ્રાપ્ત કરી છે. આપ આપ વન સંગીત સાધનોમાં અતિ કરી છે. આપે ભાવનગરમાં ઘણાએ સગતના પ્રાગ્રામે આપેલ છે. આપ કલાના એક ઉમદા સાધક છે. શ્રી મદ્રેય અવસ્થી
ભાવનગર
શ્રી કમલેશ અવસ્થીએ સુગમસ ંગીતનું શિક્ષણ લઇ સારાએ
સારાષ્ટ્રમાં પોતાના મધુર પ્રસરાવી સંગીતપ્રેમીઓના મન રત કરી દીધેલ છે. સુગમસ ગીતક્ષેત્રમાં આપે સારૂ સ્થાન પ્રાપ્ત " છે. અને સુગમસ'ગ'ત્તની આરાધના પાછળ આપનું જ્વન શ્રતીત કરે છે.
પાચ ગાયક શ્રી પજ મલીક
નિસત્રના સુપ્રસિદ્ધ પાર્શ્વગાયક શ્રી પંકજ મંત્રી શાસ્ત્રીય તથા સુગમ સંગીતના ઉચ્ચ અભ્યાસ કરી ફિલ્મક્ષેત્રના પ્રેક્ષકોના મન
તેમના મુખક દ્વારા જાનદવેનોર કરી દીધા છે. ફ્રીજગતમાં ઉચ ભાવનાસ પ્રાધાન્ય સંગીત સર્જન કરી કલાને સારા પ્રચાર કર્યાં છે. તેઓ ન્યુ થીએટર્સ ફીમા કંપનીના એક ઉમદા કાટીના નાદ સર્જક તથા સંગીતસાવક હતા. તેઓ તેમના મધુરકંઠ દ્વારા શાસ્ત્રીય તથા ભિન્ન ભિન્ન પ્રદેશના લોકગીતાનેા પ્રચાર કરવા સારાએ ભારતની તથા વિદેશેાની યાત્રા કરે છે. શ્રી પંકજ મલીકની સંગીતની કરેલી સેવાએ સદાય સ્થરિત રહેશે. તેઓને સ્વ. સાયગલ ઉપર ઘણાજ પ્રેમ તથા તેમના ફંડના ચાહક હતા શ્રી પંકજ મલીક શાસ્ત્રીયસંગીતના મહાન ઉપાસક છે. શ્રી યશવંત ડી. ભટ્ટ સાથે તે ચાહના ધરાવે છે. શ્રી પ'કજ મલીકના ચિત્રોનું સંગીત આજ પણુ ભારતીયક્ષેત્રમાં અમરતા ધરાવે છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org