________________
સંસ્કૃિતિક સંદેશ અન્ય 2
શ્રી સુખાં
ભાવનગર
ભાવનગરરાજ્ય મિલીટરી મેન્ડના સુપ્રસિદ્ધ 'સરીવાદક શ્રી નુરખાંએ ભારતીય તથા પાશ્ચમાત્ય સંગીતની સાધના કરી સંગીત ક્ષેત્રમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. ઉપરાંત આપ “કરવત તરંગ”ની વાદનકલામાં પણ સારૂં પ્રભુત્વ ધરાવા છે. આપ ગુજરાત તથા
સૈારાષ્ટ્રના ચકક્ષાના વાદનાચાર્ય છે. તેઓ તેમનું
જીવન સ`ગીતા
સાધનામાં વ્યતીત કરે છે.
શ્રી મુરલીબહેન મેધાણી
ભાવનગર
શ્રી મુરલીખદેન મેપાીએ સંગીત ના નૃત્યની સાધના કરી સારી પ્રગતી સાધી , આપે મહીપુરી, કથકનૃત્યમાં સારી સાધના સંપાદીત કરેલ છે. આપે આપનુ અમુલ્ય વન કલા પ્રાપ્તિ તથા સાધનામાં પહીત કરેંગ સાન સંગીતપ્રેમી જનતાને આપેરી આપની નૃત્યકલાથી આનંદભેર કરી દીધા છે. માર્ચ નૃત્યનું શિક્ષણ શ્રી ધરમશીભાઈ શાહ પાસેથી લીધું હતું. કવિવર ગુરુદેવ રવિંદ્રનાથ ડાંગાર
વિશ્વના સાહિત્ય તથા રવિંદ્ર સંગીત સમ્રાટ સ્વ. કવિ શ્રી રવિંદ્રનાથ ટાગાર સાહિત્ય તથા સંગીત કલાના મહાન સાધક હતા. તેમણે સાહિત્ય તથા રવિંદ્ર સ ંગીતનું ભાવનામય દર્શન સદેશ જગતભરમાં પ્રસારીત કરેલ હતા. કવિ શ્રી ટાગોર સારાએ વિશ્વના મહાન કલા સાધક હતા. વિશ્વમાં તેમણે પેાતાની લલિત કલાઓના પ્રચાર કરી ઉંચ પ્રતિષ્ઠા સપાદન કરી હતી. તેઓની સાહિત્ય તથા કાવ્યોની રાષ્ટ્ર ભાવના પ્રાધાન્ય કૃતિ આજ સારાયે વિશ્વમાં અજર અમર છે. આ કલાના મદ્યાન પુજારી આજે આપણા દેશમાં હયાત નથી છતાં પણ તેમની સ ંગીત સાહિત્ય તથા કાવ્યોની ચકૃતિયાનું અભિનવ દર્શન સદાય નજર સમક્ષ અરિત છે. આ સાહિત્ય સંગીત કલાના મહાન સ્વામીની યાદ મહર્નિશ આવ્યા કરે છે.
સરીવાદનાચાય શ્રી હરિપ્રસાદ ચારાસીયા અમદાવાદ ગુજરાતના સુપ્રસિદ્ધ બજરીયાનાચાર શ્રી હરિપ્રસાદÄ નાદનું અધ્યયન કરી સારાએ ભારતવર્ષમાં બંસરી વાદનની કલામાં પ્રતિષ્ઠા સંપાદિત કરી છે. આપની મધુર સ્લર હેરીનું દર્શન અમદાવાદ, બરેાડા આદિ રેડિયા પરથી પ્રસારીત થાય છે. કે જેમાં ઉંચ મધુર ભાવનાઓનું દર્શન આપની વાદન કલા દ્વારા થાય છે. આપ ભારતિય સગીતક્ષેત્રના ફ્રેંચ સ્વધક છે. ભાષના શિષો આપની સંગીત કલાના સારા પ્રચાર કરે છે સ’ગીતમાં આપ સાધ નાને ઉંચ મહત્વ આપે છે.
સ્વ. ન દલાલ કલ્યાણજી મારેટ
પાલીતાણામાં છેલ્લા સાડાત્રણ દસકાથી સંગીક્ષેત્રે ઘણુ મેટુ પ્રાન રહ્યું યા તે ખારોટ નામ કયાષ્ટ્રનો ટુંબનું રહ્યું છે. જૈન સમાજના નાના મેોટા સમાર ંભોમાં માત્ર પાલીતાણામાંજ નહિં પસુ હિંન્દના ઘણા ભાગોમાં તેઓ અને તેમનું કુટુંબ ખ્યાતિ 'પામ્યું છે. ન દલાલ કયાણજીના એક પુત્ર સ્વ. મંગુભાઇએ તેમની હયાતી દરમ્યાન સંગીતપ્રેમી જનતાની પત્ની મેરી ચાહના મેળવી હતી. તેમના પહાડી અવાજના પડધા આજે પણ સાંભળાય છે. શ્રી
Jain Education International
બાવભાઇએ તેમના પુત્રો-પૌત્રોને પશુ આ ક્ષેત્રે સારી એવી તાલીમ આપી તૈયાર કર્યાં છે. નાલાહના હૈ પુત્ર શ્રી દલપતભાઇએ પિતાના વારસાને બરાબર જાળવી રાખ્યા છે. તેઓ પણ ધણુજ માનપાન પામ્યા છે. તેમના સુરીલા કંઠે સાંભળનારાઓને મુખ્ય કરી દે છે. તેમની સંગીત મકાનો હાવા જાવા નો છે.
બારેટ જ્ઞાતિમાં એવાજ સ’ગીતકાર શ્રી રાયમલભાઇ જોરસીંગે પણુ સંગીત સાધનામાં પ્રાવિણ્ય મેળવ્યું છે અને સંગીતક્ષેત્રે કાતિ સપાદન કરી છે.
૬૧૯
શ્રી દુર્ગાપ્રસાદ શ્રી. રાવ
તબલાવાદનાથાય
આ દુર્ગીપ્રસાદજી તખાવાનાચાર્યે તલાનુ કચ શિક્ષ્ણ ભારત વર્ષના તબલા નવાજ સ્વ. ઉસ્તાદ અમીર હુસેનખાન પાસેથી ગ્રહણ ભારતિય સંગીતક્ષેત્રમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરી છે. શ્રા પ્રસાદને અલ્હાબાદ ગીત યુનિવર્સિટીની ગાયન વ તબલા વિશારદની પરિક્ષા પાસ કરેલ છે. તેઓ બનારસી ખાજના એક ઉમદા કોટીના કલાવાદક છે. તેઓ તબલા ઉપર અદ્ભુત પાંડીત્ય ધરાવે છે. તેનુ મુળ વતન કોટા (રાજસ્થાન) છે. હાલમાં
દુર્ગા
તે
ગુજરાતમાં તબલાવાદનનો પ્રચાર કરે છે. અને કીર્તનાચા શ્રી ઢામેાદરદત્ત શાસ્ત્રી સાથે તબલાવાદનની સંગત કરે છે. શ્રી આત્મારામ ડી. જોશી
જામનગર
જામનગરના રાજ્યગાયક શ્રી આત્મારામ જોશીએ સંગીતનુ *ચ સિંધ ના ગીર ઉસ્તાદ ઉંમરભાઈ તથા તેમનભાઈ પાસેથી સોંપાદીત કર્યુ” હતું. તે બન્ને ભાઇએ જામનગર રાજ્યના ગાયક હતા. જામનગરના નરેશ સ્વ. શ્રી દિગવિજયસિંહજી ગાયન, વાદન તથા નૃત્ય--કલાના પ્રેમી હતા. પેાતાના રાજ્યમાં સગીત કલા વિશારદને આશ્રય આપી માન આપતા હતા. શ્રી જોશીએ “ સંગીત ગીતાવલી ” નામનું પુસ્તક પ્રકાશિત કર્યું છે. સંગીતની ગાયકીની સાથેાસાથ તબલાવાદન કલાના પણુ સાધક છે. શ્રી સુલેમાન મા
*
આપ
$219
શ્રી સુલેમાન જીમા કચ્છના ચ કક્ષાના સંગીત કલાકાર છે. નાખત યાનની કક્ષા તેમના પરિવારમાંથી ઉતરી આવેલ હતી. નેત વાદનની કલામાં અતિ નિપુણતા ધરાવે છે. સ્વર લયની, નાની પ્રમામૃતા, શાસ્ત્રીય સ’ગીત તેમ જ લોક-સ’ગીતના વિવિધ અંગો પર તાલ પરનો કાબુ એ તેમની વિશિષ્ટતા છે. આકાશયાણી રાજકોટ કેન્દ્ર પરથી આપના સંગીતવાદના પ્રાગ્રામ પ્રસારીત થાય છે. સંગીત ક્ષેત્રમાં આપ સારૂ માન ધરાવેા છે. ૨૬. વલ્લભરામ જટાશંકર ઓઝ
વાંકાનર
સ્વ. શ્રી વર્લભરામ એઝાએ સગીત વિદ્યાની અને તબલા વાદનની પ્રારંભિક શણા શ્રી નાનુદાસ તળી પાસેથી લીધી હતી. ત્યારબાદ મૃદંગ તથા તબલા વાદનની ઊંચ વિદ્યા દિલ્હીના મશહુર મમ પાનાચાર્ય શ્રી નન્ત્રખાન પાસેથી સપાદીત કરી હતી. ત્યારપછી શ્રી એઝનેસ ગીતની ગાયકીના શોખ લાગ્યો અને સંગીત શાસ્ત્ર તથા ગાયકીના અભ્યાસ મુંબઈના મશહુર સ ંગીત શાસ્ત્રી શ્રી ગણપતરાવ ગેાપાળરાવ વે પાસે ગ્રહણ કરી સંગીતની ગાયકીની વિદ્યામાં અતિ પ્રાવિત્ર્યતાભને પ્રવથાન પ્રાપ્ત કર્યું હતુ
For Private & Personal Use Only
www.jainelibrary.org