________________
૦૨
અકાદમીમાં તેઓ સિતાર તથા શ્રીનના સંગીત અધ્યાપક હતા. ભાવનગરરાજ્યના તેએ ખીન તથા સીતારવાદનાચાર્ય હતા. વર્ષ પહેલા તેમનો સ્વર્ગવાસ થયા છે.
સાત
સ્વ. શ્રી ચુનીભાઈ એસ. ત્રિવેદી
ભાવનગર
ભાવનગરના ખ્યાતિપ્રાપ્ત સંગીતશાસ્ત્રી સ્વ. ચુનીભાઇ ત્રિવેદીએ
સગીતની પ્રારંભીક તાલીમ તેમના પિતાશ્રી પાસેથી લીધી હતી.
ત્યારબાદ સિતાર, દીલરૂબાવાદનની શિક્ષા તેમણે ઉપર જઈ સિતાર સમ્રાટ શ્રી આલાબ'દેખાં તથા ઝાકુરૂદીનખાં પાસેથી ગ્રહણ ફરી ગીતક્ષેત્રમાં સિતારવાદનાચાર્યન ચદ કામ કર્યું". ભાવનગરની સ્કુલોમાં આપે સંગીત માસ્તર તરીકે સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. આ ત્રિવેદએ "સિતાર મને” નામના પુસ્તકનું પણ સર્જન કરી પ્રકાયિત કરેલ છે. આ સગીત કલા સાધકના ૧૬-૬-૬પના રાજ સ્વર્ગવાસ થયા છે. સિત સમ્રાટ સ્વ. શ્રી રહીમખાન
ભાવનગર
ભાવનગરાજ્યનો તથા ભારતવર્ષના ગમશહુર સિનાઅંતર શ્રી હીમખાને સંગીત સાધનાનું ઉંચું અભિનવશન કરી સગીત સંસારની દુનીયામાં પ્રવસ્થાન અપાવંત કર્યું હતું. સ્વ ખાનસાહેબનુ મૂળ વતન નો વપુર હતું, પણ તેમને ૧. બાયસિંહજી મહારાજા તેમની સિતારવાદનની કલાથી મુગ્ધ થઈ ભાવનગરમાં વાળ્યા હતા. શ્રી ખાનસાએ પોતાની ચિતારવાનની કલાથી સમસ્ત વિશ્વના ભારાણી વિકટેરીયાને ાનવિભોર કરી દીધા હતા. ભારતના ચકોરીના વાડામાં ધ્યાપનું મહત્વનું સ્થાન કીત હતુ. સ્વ. મસ્તકીર ગાયક મુરશદ
ભાવનગર
ભાવનગરના મસ્તફકીર એલીયા ગાયક મુરશદ કે જેએ મસ્ત સંગીતર હતા. જેમણે પોતાના મધુર તથા ભુલČદ અવાજની
કુદરતી ખમીસથી શગની ચાય માપોદારા સ્વ. ભાવસિ મહારાજાને પણ આનંદરજિત કરી દીધેલ હતા. તે ફકીરના વેશમાં કરતા હતા અને એક રાગ ત્રણ કલાક ગાતા હતા. તે બેનળાવની પાળ પર એંસી રાત્રે બાર વાગે હીરની રોગીની ગાના તા ત્યારે તેના પાકની પત્ની ઠેઠ પગાર્ડન સુધી સજાની હતી. ખાટલો તે તેમના બવા ખુદ તા. શ્રી વિરૂકભાઇ વી. બાપોદરા
ભાવનગર
માત્ર
Jain Education International
ભાવનગરના સંગીત વિદ્યાલાર સગીતનું પ્રારંભિક દર્શન તેમના પિતાશ્રી તથા ગુણીજનો પાસેથી પ્રાપ્ત કર્યું ત્યારપછી ગીતનુાંચ જ્ઞાનપ્રાપ્તિ ભારતના સુપ્રસિદ્ધ ચા સ્વ. પડીત દ્વારકેશલાલજી પાસેથી મેળવ્યું હતું. શ્રી બાપા
ગીતા
દરાએ સંગીતની સાધના દશ વર્ષી કરી મૃગવાદન તથા સંગીતની ગાજીમાં ફ્રેંચ પ્રાક્રિષ્યપદ સંપાદીત કર હવેલી સંગીતના ભાઈ દર્શનથી ગ્રુપ, ધમારે નથી અષ્ટ વિચારની કૃતિયામાં શ્રાપ પ્રભુત્વ ધરાવે। .. અને ખ્યાલ ગાયકી તથા મૃદંગ, તબલાવાદનમાં પણ સારી પ્રતિષ્ઠા ધરાવા છે. આપ ભાવનગર મહીલા કૅલેજના આચાર્યપદે હતા. આપના શિષ્ય તથા શિષ્યાએ આપતી કલાને પ્રચાર કરે છે.
હતું.
[બુદ્ધ ગુજરાતની િ
શ્રી ડા. વિજયશ’કુર મી ભટ્ટ
ભાવનગ
શ્રી ડેાકટર વિજયશંકર ભટ્ટ એમ. બી ી એસ. ને અભ્યાસ પૂર્ણ કર્યા પછી 'ગીતની સાધના તરફ તેનું પણ વાયું. શિશુવયથી આપને સંગીતના ઉચ સરકારોની જાગૃતિની ભાવનાએ જાગી અને હારમોનીયમ વાદનની પ્રારંભિક સગીત શિક્ષા શ્રી અલારખભાઇ પાસેથી ગ્રહણ કરી હારમે।નીયમ વાદનમાં ઉંચક્રક્ષાની
પ્રવિયતા પ્રાપ્ત કરી હતી. ત્યાર પછી વિંઝા વાદનનુ જંચ અધ્યયન જામનગરના દીલરૂબાવાદક શ્રી રાજાભાઇ ચારણ પાસેથી સંપાદન કરી. સંગીતના ક્ષેત્રે ઉંચપદ તથા પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. કચ્છના સ્વ. લાલખાં પાસેથી પણ આપે સંગીતની શિક્ષા દનક તાલીમ ગ્રહણ કરી હતી. આપ દીલળા તથા હારમોનિયમના કુશળ વાદનાચાય છે.
શ્રી શ્યામસુંદર આર. પુરોહિત
ભાવનગર
શ્રી શ્યામસુ ંદરે સંગીતની ઊઁચ શિક્ષા તેમના પિતાશ્રી સ્વ. નિશકર ધારોથી ઘણુ કરી. હારમોનીયમ તથા તબલા વાદનની કલાનાં આપે પાંડીય પદ પ્રાપ્ત કરેલ છે, બાપે સંગીતના ઘા સમાનામાં સંગીત પ્રાધામ માપી સંગીત શ્રોતાગોના મનને કરી દીધેલ છે. આપે દુના પ્રયંગ તથા હાસ્યરસના પ્રયોગોનું શંન અાફ્રિકા, મુંબઈ, રાખી, અમદાવાદ, કલકત્તા, નામપુર ઇત્યાદી સ્થળેની યાત્રા કરી પ્રેક્ષકાના મન રંજીત કરી દીધેલ હતા. આપ દ્વારપેનીયમ તથા તબલા વાદનાચા ઠા. કવીન રેકોર્ડ કંપનીએ આપની હાસ્યરસની કાર્ય પ્રસિદ્ધ કરી છે. શ્રી દલસુખ ટી. ધારીયા
ભાવનગર
શ્રી દલસુખ અંધારીયાએ સંગીતની શિક્ષા શ્રી બાબુભાઇ એંધારીચા પાસે લઈ ગીત ગાયામાં પ્રવિધ્ધતા સાદિત કરેંગ છે.
ભાપનું વન આાપ સંગીતની સાધનામાં વ્યતિત કરા દ્વા.
શ્રી યશવંત ભટ્ટ
શ્રી દલસુખરામ વૈવાયકર ભાજક
ભાવનગર
ભાવનગરના સંગીત કલા સાધક શ્રી દલસુખરામ બાકે સ`ગી તેનુ પ્રારંભિક શિક્ષ ન શ્રી શિવલાલ મનસુખરામ નાયક પાસેથી દર્શન કર્યાં હતા. ત્યાર પછી સંગીતનું ઊંચ નિહાળુ ભાતખંડેના શિખ
સ્વ. પંડીત વાડીલાલ શિવરામ વાંસદા વાળા પાસેથી ગ્રહણ કરી સંગીત ક્ષેત્રમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી હતી. શ્રી ભોજકભાઇને નાય સારીંગમિના પણ પશ પર્વનો અનુભવ છે. તે એક સારા સંગીત અધ્યાપક છે. તેમને સંગીતમાં ઘણાએ શિષ્ય વિધ્યા તૈયાર કર્યા છૅ.
સ્વ. પંડિત દ્વારકેશલાલજી
પાબંદર સ. પંડિત દ્વારકેશાલ સંગીતાચાર્યે સંગીતનું ઉંચ અધ્યયન
પેારબદર
પારબંદરના સુપ્રસિદ્ધ સુગમ સ`ગીત ત્થા લોકગીતેાના સંગીત ઉપાસક શ્રી યશવંત ભટ્ટ સંગીત કલાના ક્ષેત્રમા સારૂ‘ માન ધરાવે છે. તેમણે કાલબીયા રેકર્ડી દ્વારા તેમના મધુર થી લોક ગીત ત્યા જના ગીતના ભાવવાહી પદો પ્રસારીત કરેલ છે. સંગીતના તે અનન્ય ઉપાસક છે. તેઓને મધુર કંઠે રાજકોટ, અમદાવાદ, બરોડા રેડીયા પરથી પ્રસારીત થાય છે. સગીત સાધના એ તેના મત્ર છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org