________________
[[ બહદ ગુજરાતની અસ્મિતા
રાજયગાયક સ્વ. શ્રી વિઠ્ઠલદાસ એસ દેસાઇ ભાવનગર સ્વ. શ્રી દુર્ગાશંકર ટી. ભટ્ટ
ભાવનગર સંગીત કલાવિશારદ ભાવનગર રાજ્યના ઉચકેટીના ગાયક શ્રી સાહિત્ય એવં સંગીતાચાર્ય દુર્ગાશંકર ભટ્ટજીએ સંગીતની ઉંચ વિઠ્ઠલદાસે સંગીતનું ઉંચ સાધનામય સંગીતાધ્યન પિતાના સ્વ. કક્ષાની સંગીતશિક્ષા કચ્છના રાજ્યગાયક શ્રી લાલખાંજી પાસેથી પિતાશ્રી સૂર્યરામ પાસે કરી, ગાયકીની વિદ્યામાં ઉંચકેરીનું પ્રાવિય- લીધી હતી, અને દિલરૂબા વાદનની તાલીમ ભાવનગર રાજ્યના પદ પ્રાપ્ત કર્યું. ભારતીય સંગીતજગતના સુપ્રસિદ્ધ ગાયક-વાદકોમાં ખ્યાતિ પ્રાપ્ત સિતાર સમ્રાટ શ્રી રહીખાજી પાસેથી લીધી હતી. આપની ગણના થાય છે. શ્રી દેસાઈએ સંગીતક્ષેત્રમાં ઘણાએ શિષ્યો શબ્દ ભાવના પ્રાધાન્ય ગાયકી દ્વારા ભાવનગર નરેશ સ્વ. શ્રી કૃષ્ણ" તૈયાર કરેલ છે. શ્રી દેસાઈ સાહિત્ય તથા કાવ્ય રચનાના મહાન પંડીત કુમારસિંહજી તથા ભાવનગરના દિવાનસાહેબ શ્રી પ્રભાશંકર પટ્ટણી હતા. ભાવનગરના “સંગીત કલાધર”માં તેઓની અમુલ્ય સંગીત સાહેબને શ્રી ભટ્ટજીએ પોતાની ગાયકીથી મને રંજીત કરી દીધા હતા. કલાકૃતિ પ્રકાશિત થયેલ છે. શ્રી દેસાઈજીના પુત્ર શ્રી શિવકુમારે તેમના પુત્ર શ્રી યશવંત ભટ્ટ તેમની ગાયકીને પ્રચાર કરે છે. હારમોનીયમ પર અભુત કાબુ મેળવ્યો છે. કલાના આ મહાને પુજારી શ્રી શિવકમાર કે. સરવૈયા
ભાવનગર ૧૯૩૮માં સ્વર્ગવાસ પામ્યા છે.
શ્રી શિવકુમાર સરવૈયાએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ શ્રી મેહશ્રી લક્ષ્મીદાસ મારૂ
ભાવનગર નલાલ કાપડી પાસેથી લીધું હતું. ત્યાર પછી સંગીતની ઉચ સંગીત ભાવનગરના તબલા-વિશારદ શ્રી લક્ષ્મીદાસ મારૂએ તબલા- શિક્ષાની તાલીમ શ્રી યશવત ડી. ભટ્ટ તથા વિઠ્ઠલભ
શિક્ષાની તાલીમ શ્રી યશવંત ડી. ભટ્ટ તથા વિઠ્ઠલભાઈ બાપોદરા વાદનની સાધના કરી સૌરાષ્ટ્રમાં સારી ખ્યાતિ પ્રાપ્ત કરેલ છે. શ્રી પાસેથી ગ્રહણ કરી છે. તેઓ કાવ્ય રચનામાં પણ પ્રવિણ્યતા ધરાવે છે. મારૂએ સંગીતકલાના ઘણાએ સંગીત સમારંભમાં તબલાવાદનની અને સંગીતના નિર્દેશનનું કાર્ય સર્જન કરે છે. કલાથી સંગીત પ્રેમીજનોને મનોરંજીત કરેલ છે. શ્રી મારૂએ સૌરાષ્ટ્ર
ભાવનગર તથા ગુજરાતના ઘણાએ સંગીતસાધકે સાથે સંગત કરી પ્રતિષ્ઠા
શ્રી મોહનલાલ કાપડીએ સંગીતનું પ્રારંભિક શિક્ષણ તેમના પ્રાપ્ત કરેલ છે. શ્રી મારૂ ગુજરાત તથા સૌરાષ્ટ્રના શ્રેષ્ઠ તબલા
પિતાશ્રી રામદાસજી પાસેથી લીધું હતું, અને ત્યારપછી સંગીતનું સાધક છે.
ઉંચ અધ્યન કીરાના ઘરાનાના ગાયક બાલકૃષ્ણ કપીલેશ્વરી બુવા શ્રી યોગીનીબેન દેસાઈ
- ભાવનગર પાસેથી સંપાદન કરેલું શ્રી કાપડીજી ગુજરાતના એક નમ્રભાવી શ્રી યોગીનીબેન દેસાઈએ મેટ્રીક સુધી વિદ્યાયન કરી સંગીતની સંગીત સાધક છે. શ્રી કાપડીજીના પુત્ર શ્રી હરીહરભાઈ કાપડી એક ઉંચશિક્ષા શ્રી રસીકલાલ અંધારીયા પાસેથી પ્રાપ્ત કરેલી. તેઓ સારા વાયોલીન કલાકાર છે, સુગમસંગીત, લોકગીત તથા રાસ ગરબામાં પ્રાવિયતા ધરાવે છે. શ્રી અનંતરાવ સ્વરમંડલ
ભાવનગર શ્રી બાબાબેન ગાંધર્વ
ભાવનગર શ્રી અનંતરાવ સ્વરમંડલેજીના પિતાશ્રી કિર્તનાચાર્ય તથા ભાવનગર રાજ્યની રાજ્યગાયક “સંગીતગાંધર્વ” શ્રી બાબા સંગીતાચાર્ય હતા, એટલે શિશુવયથી સંગીતની પરંપરા શ્રી સ્વરએને વાલીયર ધરના તથા કિરાના ઘરાનાની ઉંચશિક્ષા અદ હસુખાં મંડલેજીમાં ફરી હતી. તેમનું મુળવતન કોલ્હાપુર છે. સંગીત કલાનું તથા ઉસ્તાદ કાનખાન સાહેબ પાસેથી સ પાદીત કરી હતી. અન્ય ઉચ અભિનવદર્શને સ્વ. શ્રી રામકૃષ્ણ વઝેબુવા તથા પં, વામનરાવ સંગીતનું ઉંચું અધ્યયન ખાનસાહેબ અબ્દુલ કરીમખાં પાસેથી ગ્રહણ પાધ્યાય ભૂવા પાસેથી સંપાદન કર્યું હતું. તેઓ સિતાર, વાયોલીન કરી ભારતિય સંગીત સંસારમાં કિરાના ઘરાનાની ગાયકી દ્વારા તબલા આદિ વાવો પર પ્રભુત્વ ધરાવે છે અને મહિલા કોલેજ પ્રાવિયપદ સંપાદિત કરેલ છે. ભાવનગરના નરેશ સ્વ. શ્રી કૃષ્ણકુમાર- ભાવનગરમાં સ ગીત આચાર્ય પદે છે. તેમની શિષ્યા શ્રી કુંદનબહેન સિંહજી સાહેબ સંગીત તથા લલીત કલાઓના પ્રેમી હતા. શ્રી મહા- ખાંડેકર તેમની કલા તથા ગાયકીને પ્રસાર કરે છે. તેમના શિષ્ય રાજાને બાબાબાદની ગાયકી ઉપર બહુજ પ્રેમ હતો. અને તેમણે શ્રી હરિહર કાપડી વાયોલીન વાદનમાં પ્રાવિયતા ધરાવે છે. તેમને પિતાના રાજ્યમાં રાજ્યગાયીકા તરીકે સ્થાન સમર્પિત કર્યું. હાલમાં બાબાબેન અમદાવાદમાં રહે છે.
શ્રી વિરેન્દ્રકુમાર સી. દેસાઈ
ભાવનગર સ્વ. શ્રી ય દ્રપ્રભાદેવી
સાહિત્ય તથા સંગીતના સાધક શ્રી વિરેન્દ્રકુમાર દેસાઈએ
ભાવનગર ભાવનગરની પ્રતિભાશાળી ગાયકીનું ગૌરવ ધરાવનાર ભાવનગરની
સંગીતનું શિક્ષણ શ્રી યશવંત ડી. ભટ્ટ પાસેથી લઈ સંગીતક્ષેત્રમાં
સારી પ્રવિણ્યતા પ્રાપ્ત કરી છે. શ્રી દેસાઈ સંગીત તથા સાહિત્ય રાજ્ય ગાયીકા સ્વ. શ્રી ચંદ્રપ્રભાદેવીએ સંગીતનું ઉંચ અધ્યયન આયા
કલામાં પિતાનું જીવન વ્યતિત કરે છે. બરાનાના ઉસ્તાદ નથન ખાનસાહેબ પાસેથી ગ્રહણ કરી ભારતવર્ષની સંગીતની દુનિયામાં પ્રણવસ્થાન પ્રાપ્ત કર્યું હતું. શ્રી ચંદ્રપ્રભાદેવી શ્રી તરૂલતા ગાંધર્વ
રાજકેટ ગુરુદત્તના ઉપાસક હતા. સંગીતની ઉમદા કંગની ગાયકીમાં તેઓ શ્રી તરૂલતાએ સુગમ સંગીતની તથા શાસ્ત્રીય સંગીતની સ્વર, લય ઉપર બહુજ પાંડીલ્ય ધરાવતા હતા. સંગીત સંસારમાં સાધના કરી સંગીતક્ષેત્રમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી છે. આપના તેમના જેવી ભૈરવી રાગિની કઈ પણ સંગીત કલાકાર ગાતા નહિ. પ્રોગ્રામ રાજકોટ રેડીયો પરથી પ્રસારિત થાય છે. આપ આપનું ભેરવી રાગિની ઉપર તેમણે કલાસિદ્ધિ મેળવી હતી.
જીવન સંગીતની સાધનામાં વીતાવે છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org