________________
સરિતિક સંઘ બન્ય]
અમદાવાદ
:
':
': ૬
નવસારી
શ્રી ચિનુભાઇ શાહ અમદાવાદ શ્રી ભિખુભાઇ બી ભાવસાર
બલસાર ગુજરાતના સ્વસાધક શ્રી ચિનુભાઇ શાહે સંગીત કલાનું ઉંચ ભારતીય સંગીત સ સારના શ્રી ભિખુભાઈ ભાવસારે સંગીતની અયન કરી સંગીત કલા ક્ષેત્રે સારી પ્રસિદ્ધિ પ્રાપ્ત કરેલ છે. આપ ઉંચશિક્ષાનું અધ્યન કરી સંગીતના ક્ષેત્રમાં સારી ખ્યાતિ સ પાદીત આપનું સારૂંએ જીવન સંગીત સાધનામાં વ્યતીત કરો છો. આપ કરેલ છે. તેઓ ખ્યાલ ગાયકીના ગુજરાતના એક નામી વર સાધક સંગીતના એક ઉંચકક્ષાના કલાકાર છો. આપના સંગીત પ્રોગ્રામ છે. સંગીતના ક્ષેત્રમાં તેઓ સારી પ્રતિષ્ઠા ધરાવે છે. અમદાવાદ અમદાવાદ રેડીયો પરથી પ્રસિદ્ધ થાય છે.
રેડીયો પરથી આપના સંગીત પ્રોગ્રામ પ્રસારીત થાય છે. ભારતીય શ્રી ભાઈલાલ બારોટ
સંગીતક્ષેત્રમાં આપનું શિષ્યવૃંદ ઘણુએ છે. શ્રી ભાઈલાલભાઈ બારેટે બંસરી વાદનકલાની ઉંચ તાલિમ
શ્રી બચુભાઇ સોની , ગ્રહણ કરી ભારતીય સંગીત કલાક્ષેત્રે પોતાનું નામ સર્વોપરી સાબીત
શ્રી બચુભાઇ સોનીએ સંગીત ગાયકીની ઉંચ સાધના સાધી કરેલ છે. શ્રી બારોટે સંગીતના સપ્ત સુર ઉપર બંસરી વાદનમાં ભારતીય સંગીતક્ષેત્રમાં ઉંચ નામના રસ્થાપિત કરેલ છે. શ્રી બચુ. ઘણું જ પ્રાવિર્યપદ સંપાદીત કરેલ છે. તેઓ ગુજરાતના નામી
ભાઈએ ખ્યાલ, મરી, ધ્રુપદ ઈત્યાદી ગાયકીઓમાં સારું સ્થાન કલા વાદનાચાર્ય છે. અમદાવાદ રેડીયે પરથી તેઓનું બંસરીવાદન
પ્રાપ્ત કરેલ છે. શ્રી બચુભાઈ સારાએ ગુજરાતના સુપ્રસિદ્ધ સંગીત પ્રસારીત થાય છે.
કલા સાધક છે અને સંગીત કલા સાધકેમાં ઉંચ પ્રતિષ્ઠા ધરાવે શ્રી પેઢી માર્કસ
છે. તેમના ઘણાએ શિષ્ય-શિષ્યાએ તેમની સંગીત કલાને પ્રચાર અમદાવાદ
કરે છે. અમદાવાદના આકાશવાણી પરથી આપના સંગીત પ્રોગ્રામ શાસ્ત્રીય તથા સુગમ સંગીતના સાંધક શ્રી પેટ્રીક માર્કસ પ્રસારીત થાય છે. ખ્યાત સંગીતવાદનાચાર્યું છે. તેમણે સંગીતક્ષેત્રમાં સંગીત વિશારદ શ્રી સેમિનાથ વ્યાસ
અમદાવાદ ઘણાંએ સંગીત શિખ્યો તથા શિખ્યાઓ તૈયાર કરેલ છે. શ્રી માર્કસ હારમોનીયમ, સિતાર, મેંડોલીન, વાયોલીન, ગિટાર ઈત્યાદિ વાધો
- શ્રી સોમનાથ વ્યાસે સંગીતની ઉંચશિક્ષાની તાલીમ લઈ પર સારું પ્રભુત્વ ધરાવે છે. શ્રી માર્કસ સેન્ટ જેવિયર્સ કેલેજ” ના
ગુજરાતની સંગીત કલા રસીક જનતામાં સંગીતના ઉંચ સંસ્કારોનું મ્યુઝીક એન્ડ ફાઈન આર્ટસ છે. શ્રી માકંસે ભારતના મશહુર નૃત્ય
સર્જન કર્યું. તેઓ સંગીત કલાના એક નામી સ્વર સાધક છે, પદ્મશ્રી સમ્રાજ્ઞી મૃણાલિની સારાભાઈ સાથે સંગીતના ઉંચ કાર્યક્રમો
સંગીતક્ષેત્રમાં તેઓએ ઘણા શિષ્ય તથા શિષ્યાઓ તૈયાર કરી સમર્પિત કરી ગુજરાતના સંગીત ઈતિહાસમાં સારું નામ પ્રાપ્ત
ગુજરાતનું ગૌરવ વધાર્યું છે. સંગીત સંસારની આપ પ્રતિભાશાળી કરેલ છે. ભારતવર્ષના સિતારનવાજ શ્રી વિલાયતહુસેનના માર્ગ
" વ્યક્તિ છો. આપ આપનું જીવન સંગીત સાધનામાં વ્યતીત કરે છે. દશનથી દર ઘરાનાના ઉસ્તાદ શ્રી ગુલામહુસેનખાં સાથે સંપર્ક શ્રી હંસા દવે
અમદાવાદ સાધી સિતારવાદનકલામાં ઘણજ પ્રાવિયતા સંપાદિત કરેલ છે. શ્રી હંસા દવેએ સંગીતની આરાધનાનું ઉંચ અભિનવ દર્શન શ્રી માર્કસ ગુજરાતના પ્રતિભા સંપન્ન ઉંચ સંગીત સાધક છે. શ્રી કરી સુગમ તથા શાસ્ત્રીય સંગીતમાં સારી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરેલ છે. માર્કસ સંગીતક્ષેત્રના નામી સંગીત કલાકાર છે.
તેમણે તેમના અતિ મધુર કેકલ કંથી ગુજરાતના સંગીત રસીક સંગીતાચાર્ય શ્રી મધુકર પંડસે
વડોદરા પ્રેકના મનરંજીત કરી દીધેલ છે. શ્રી હંસા દને ગુજરાતી ચિત્ર
કંકુ”માં પ્લેબેક આપવા સંગીતસર્જક શ્રી દિલીપ ધોળકીઆ શ્રી મધુકર ડિસેએ સંગીતની ઉંચ તાલિમ શ્રી મધુસુદન
તેમને મધુરવર સાધનામય મધુર કંઠને સ્વર દહેરી દ્વારા પ્રસારીત એસ. જોશીજી પાસેથી સંપાદિત કરી ખ્યાલ, ઠુમરી, દ્રુપદ, ધમાર
કરશે. હિંદી ચિત્ર સંગીતસર્જક શ્રી જયદેવ પણ તેણીને તેમના . ઈત્યાદિ ગાયકીમાં અતિ ઉચકક્ષાનું પ્રાવિધ્યપદ પ્રાપ્ત કર્યું હતું.
ચિત્રમાં લેબેક આપવા વિચારી રહ્યા છે. શ્રી હંસા દવે ગુજરાતની શિવયથી આપને સંગીત પ્રત્યે પ્રેમભાવનાની ઉંચ સંસ્કારોની
એક મધુર કંઠ સાધિકા છે. નવૃતિ થવા લાગી. હાલમાં આપ દક્ષિણ હૈદ્રાબાદમાં સરકારી સ ગીત મહાવિદ્યાલયમાં આચાર્યપદે છે. આપ સંગીતના સર્વશ્રેષ્ઠ શ્રીમતી જયશ્રી જી. પાઠક
અમદાવાદ કલાકાર છે.
સંગીત વિશારદા શ્રીમતી જયશ્રી પાઠકે મધુરકંઠ દ્વારા સ્વર - શ્રી લાલજીભાઈ વી. ચૌહાણ
અમદાવાદ
સાધના કરી સંગીતક્ષેત્રમાં સારી પ્રસિદ્ધિ સંપાદન કરી છે. શ્રીમતી . શ્રી લાલજીભાઈ ચૌહાણે સંગીતનું ઉંચશિક્ષણ અમદાવાદના
જયશ્રીએ સંગીતક્ષેત્રમાં સંગીતની શિષ્ય સાધિકાઓ તૈયાર કરી મશહુર સંગીતાચાર્ય શ્રી રાવજીભાઈ પટેલ પાસેથી પ્રાપ્ત કરી
ગુજરાતને અમુલ્ય ભેટ સમર્પિત કરેલ છે. તેઓ શાસ્ત્રીય ગાયકી સંગીત વિશારદની પદવી સંપાદિત કરેલ છે. અમદાવાદ રેડવો
પર સારું પ્રભુત્વ ધરાવે છે. શ્રીમતી પાઠક ગુજરાતની પ્રતિકાવાન પરથી આપના ઉચકોટીના સંગીતના પ્રોગ્રામ પ્રસારિત થાય છે.
સ્વર સાવિક છે. સંગીત’ હાથરસ માસિકમાં આ૫ની ઉંચકીને રવર રચનાઓ શ્રી મકરંદ બાદશાહ
અમદાવાદ પ્રકારિ 1 • ય છે. ગુજરાતના એક નામી ગાયકમાં આપની ગણના | ગુજરાતના સુપ્રસિદ્ધ ગાયન વાદનાચાર્ય શ્રી મકરંદ બાદશાહે થાય છે
સંગીત વિદ્યાનું ઉંચ અમન કરી સંગીતના ક્ષેત્રમાં ઉંચ ગાયક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org