________________
સાંસ્કૃતિક સંદર્ભો ગ્રન્થ ]
ડે, કે જે નો ઘણાં પ્રાસાને પ્રાપ્ત કરેલ છે.
શ્રી નયના ઝવેરી, શ્રી ર્જના ઝવેરી, શ્રી સુવર્ણા ઝવેરી
ગુજરાતની આ ત્રણ પૈરી બેનેએ સંગીત તથા નૃત્યની તાજીન ગુરૂશ્રી બીપીન સિંહા પાસેથી પ્રહણ કરી હતી. અને ભારતની પી સંગીત પરિષદોમાં પ્રણવ સ્થાન પેાતાની કલાદ્રારા સંપાદન કર્યું હતું. આ ત્રણે બેનેએ આસામનું મણીપુરી નૃત્ય, ભરત નાટયમ, કથકનૃત્ય તથા કથકલી નૃત્યમાં પ્રાવિણ્યતા પ્રાપ્ત કરેલ છે. શ્રી પ્રફુલ્લા પટેલ
વાદરા
શ્રી પ્રફુલા પટેલ સંગીત નૃત્ય નાટય મહાવિદ્યાલય વડાદરામાં કથક નૃત્યના અભ્યાસ કરી. તેમણે આ તાલીમ જયપુર ધરાનાના શ્રી સુંદરલાલ ગાંગાની પાસેથી મેળવી છે. કિડી ખાતે થયેલ હિંદના વિશ્વવિદ્યાલયાની નૃત્ય હરીફાઈમાં અને મુખઈમાં દિવાસ સંગીત મૈત્રનની હરીફાઇમાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું હતું. ગુજરાતની પ્રથમ કક્ષાની આ કલાધાત્રિ છે અને કલા તેની સાધના છે શ્રીમતી અલી ભૈડ
.
વારા
શ્રીમતી અંજલીદેવીએ “ ભરત નાટયમ ”ની શિક્ષા શ્રી રૂક્ષમણી દેવી પાસેથી પ્રાપ્ત કરી. આપ સંગીત નૃત્ય નાટય મહાવિદ્યાલયમાં વાદરામાં પ્રાધ્યાપક છે. ચિત્રજગતના સગીત સર્જક શ્રી કયાણજી- આણંદજી ક
ફિલ્મી જગતના મશહુર સંગીત સર્જક શ્રી કલ્યાણજી તથા શ્રી ખાધું છે ભાઈઓએ શાપ નથા સુગમ સંગીતને બ્યાસ કરી સારાએ વિશ્વમાં સગીતની પ્રાયિતા ધરાવે છે. તેમણે પ્રથમ ફિલ્મચિત્ર ‘નાગીન’માં કલેવાયેાલીન નામના વાજિંત્ર પર નપુર પેરાબીન બની સારાએ વિશ્વના માનવીને સંગીતના મધુર સાથી મનોમુગ્ધ કરી દીધા હતા. તે બન્ને ભાઈની ગતીએ સરસ્વતીચડમાં સકેટ સંગીત સઈ ભાનવયનન મન રંજીત કરી દીધા હતા. ફીલ્મી સંગીત જગતના મહાન સીતારામે
એ શાસ્ત્રીય સંગીતની ઉત્તમ રચનામાં ફીઝનમાં પ્રસિદ્ધ કરી છે. કે જે સ ́ગીત રચનાએ ભારતીય સંગીત સ ́સારમાં સદાય અતિ રહેશે. શ્રી કાળુજી તથા શ્રી આણુભાઈ એ ભારતીય ફીલ્મ જગતમાં જે મધુર સ્વર બંદીશા સમર્પિત કરી છે તે સદાય માનવ હૃદયના અંતરમાં અમર રહેશે. આ બંને ભાઈઓના જન્મ કચ્છના ઇંચ વણીક પરિવારમાં થયા હતા. ચિત્રજગતમાં તેમણે વર્ણીએ ફીલ્મેમાં શાસ્ત્રીય તથા સુગમ સંગીતને સજીવ રૂપો અર્પિત કરેલ છે. આ સંગીત સાધકાની ઉચ ભાવનાએ સદાય અમર રહેશે.
ચિત્રજગતના મહાન સંગીત સર્જક શ્રી રા કર જયશિન વાદરા
ચિત્ર જ્ઞતના સુપ્રસિદ્ધ સંગીત સર્જક શ્રી પશિને વસંત ખ્તારમાં શાસ્ત્રીય તથા સુગમ સ ́ગીત સમર્પિત કરી સંગીત કક્ષા વિશારદોના મન રંજીત કરી દીધેલ છે. ભારતીય સંગીત ફીમેામાં આ બંને ભાઈ એની યુગલ બંધીએ ફીલ્મામાં ઉંચો ભાવના પ્રાધાન્ય સંગીત સત કરી માનવ હ્રશ્યમાં વૃત્તિના ઊંચ ભાવનાનુ` અભિદર્શન કરાવેલ છે. આપની ફ્રીલ્મ ચિત્ર
Jain Education International
૫૮૯
23
,,
t
“ વસંત અહાર ” માં વસંત રાગમાં શ્રી ભીમસેન જોશી દ્વારા ગાયેલ ચીજની બદીશ ઘણી જ ઉંચકાટીની તથા ભાવના પ્રાધાન્ય છે. શ્રી જયકીશન ગુજરાતના એક અજોડ હારમેાનીયમ વાદક છે. તથા તબલા ઉપર પણ પાંડીય પ્રાપ્ત કરેલ છે. અને શ્રી શંકર મદ્રાસના છે. તેઓ તબલા વાદન ઉપર સારા કાબુ ધરાવે છે. “ આમ્રપાલી ” “ દીલ એક મંદીર ' “ સીમા '' “ એટી મેટ'' ખાદી ક્રમ ચિત્રોમાં આપની યુગલબંધીને શાસ્ત્રોકત સંગીત ઉત્તમ પ્રકારની બદીશા સમર્પિત કરી છે. વિશ્વની ચારે દિશામાં આપ બંને ભાઈ યાના સંગીત વિજય ધ્વજ ફરકી રહ્યો છે. ભારત, રશિયા, અમેરીકા, બીકા બી કારન દેશોમાં પણ આપની સંગીતની પ્રશંશા થઈ રહી છે. આપની સ'ગીતકલા ચિત્ર મનના તિયાસમાં સદાય ભર રહેશે. ચિત્ર જગતના મશહુર ગાયક શ્રી મહમદ રફી
ભારતીય ચિત્ર સંસારના સુપ્રસિદ્ધ પ્લેબેક ગાયક શ્રી મહમદ રફીએ પેાતાના સુમધુર કંઠે દ્વારા ગુજરાત, પંજાય, મહારાષ્ટ્ર, કર્ણાટક તથા સારાયે વિશ્વમાં સંગીતના સુમધુર સ્વરો પ્રસરાવ્યો છે, શ્રી રફીએ સુગમ સંગીત તથા શાસ્ત્રીય સ ંગીતની અદ્ભુત આરાધનાથી સારાયે ચિત્ર જગતના સંગીત પ્રેમીયાના મન હરી લીધા છે. પરમાત્માએ બક્ષેલ મધુર અવાજના ગુંજન તથા સાધનાથી આજે સારાયે વિશ્વને શ્રી રફી સાહેબે સંગીત ગાયકી દ્વારા શ્માન વિસ્તાર કરી દીધેલ છે. ક્રિઝ કાસ્ટમ વાઈસ કુપનીઓ તેમની બારથી પ`દર હજાર રેકોર્ડ ભારતમાં પ્રસિદ્ધ કરી છે. ચિત્રજગતના સુપ્રસિદ્ધ ગાયક શ્રી મુકેશ
સંગીતના સારાયે વિધ ક્ષેત્રના ગાયક શ્રી મુખ્ય પાનાના ર ભયે વાજની આધનાથી ગુજરાત, મહારાષ્ટ્ર કે પાય તથા પશ્ચિમાત્ર દેશમાં પાનાની નામ સુમધુર સ્વર ડેરીથી ભારતીય સંસારના પ્રેક્ષકોના મન આનંદ રંજીત કરી દીધેલ છે.
ના
શ્રી મુકેશે રાતદિવસ સંગીતની મહાન સાધના દ્વારા સુગમ સ’ગીત તથા શાસ્ત્રીય સંગીતમાં સારી પ્રાવિણ્યતા પ્રાપ્ત કરી છે. મનુષ્ય જીવનમાં સાધના કરવાથી નાદની સિદ્ધિ તથા પરમાત્માનું મિલન થાય છૅ. શ્રી મુકેશ સાહેબે સગીતની સિદ્ધિ પોતાના મધુર નાદાના રાયનના કામ સારાએ વિશ્વમાં પ્રસરાવ્યા છે.
મધુર ગાયકીના સ્વર સમ્રાટ સ્વ. કે. એલ. સહુગલ
સારાએ વિશ્વના મધુર ગાયકીના સ્વર સમ્રાટ શ્રી સહગલનું ચિત્ર સંસારના પ્રતિહાસમાં કદી પણ ભુલી શકારો નિહ. તેમણે ચિત્ર સંસારમાં અભિનય દર્શન તથા રાય સગીતની ઉચ બવનાઓનું દર્શન કરાવી ભારતીય ક્ષેત્રના ચિત્ર પ્રેક્ષકોના મત આનંદ વિભાર કરી દીધા હતા. આ સ્વરતા મધુર સમ્રાટે દેવદાસ, પ્રેસીડ, તાનસેન, ધરતીમાતા, ચંડીદાસ માદી પાયે ન્યુપીએસસ ચિત્રોમાં અભિનય તથા સંગીતની ચ સાધનાનું દર્શન કરાવી ભારતિય ચિત્ર સંસારમાંથી સદાને માટે સમાધી લઈ વિણાધારી સરસ્વતી દેવીનુ સદાને માટે આરાધના કરવા ચાર્લ્સે ગયા. આજ પશુ તેમના પુત્ર ની મુકિાનીઓની સ્પર તુરીથી અને કલાથી સદાય અમર સગીત સાધક છે. આ ચિત્ર સ ંસારમાં
For Private & Personal Use Only
www.jainelibrary.org