________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ]
૫૮૫
શ્રી લક્ષ્મીબાઇ જાદવ
વડેદરા સિતાર, વીણ આદી વાદ્ય કલાનું શિક્ષણ ભારતના મશહુર વિષ્ણુ વડોદરા રાજ્યની રાજ્યગાઈકા શ્રી લક્ષ્મીબાઈ જાદવે સંગીતની વાદનાચાર્ય પાસેથી ગ્રહણ કરી સંગીતના ક્ષેત્રમાં સર્વશ્રેષ્ઠ વાદન ઉંચ સાધના સંપાદીત કરી સંગીતની ગાયનકલામાં સર્વશ્રેષ્ઠ પદ પ્રાપ્ત કલાકાર તરીકે પદ પ્રાપ્ત કરી સંગીતશાસ્ત્રને અભ્યાસ શ્રી ભાતકયું". આપની સંગીત ગાયકીમાં શબ્દ, લય, ભાવને પ્રાબલ્ય સ્થાન ખંડજી પાસે કર્યો. આપની વાદન કલાને પ્રોગ્રામ અમદાવાદ, આપવામાં આN પ્રાવિધ્યતા ધરાવતા હતા. ભારતીય સંગીત કલા વડેદરા રેડીયો પરથી પ્રસારીત થાય છે. આપ ગાયન, વાદનનું ક્ષેત્રમાં આપે સારી ખ્યાતિ સંપાદીત કરી હતી. ભારતની સુપ્રસિદ્ધ એક પુસ્તક પણ લખી રહ્યા છે. ભારતીય સંગીત સંસારના કલા સંગીત સાધિકાઓમાં આપનું પ્રણવસ્થાન છે. ખ્યાલ, મરી એક પ્રતિભાશાલી સંગીત કલાવિશારદ છે. આદિ ગાનકલામાં આપે પ્રવિણ્યતા પ્રાપ્ત કરી હતી.
શ્રી ઉસ્તાદ જમાલુદીનખાં
વડેદરા સ્વ. હંસાબાઈ
વડેદરા ભારતીય સંગીત કલા જગતના મશહુર વિણા વાદનાચાર્ય શ્રી - સ્વ. હંસાબાઈ સંગીતશાસ્ત્ર તથા સંગીત ગાયકીમાં સાધના જમાલુદીનખાન સાહેબે સંગીત વાદનનું ઉંચ શિક્ષણ તેમના દ્વારા પિતાનું પ્રણવસ્થાન સંપાદીત કર્યું હતું. આ૫ ખ્યાલ, મરી, પિતાશ્રી અમીરખાં પાસેથી ગ્રહણ કરી કલા સંગીત વાદકૅની દુનિ
પ્પા આદિ ગાયકીઓમાં સારી એવી પ્રતિષ્ઠા ધરાવતા હતા. ત્યામાં સર્વ શ્રેષ્ઠ સ્થાન પ્રાપ્ત કર્યું છે. સ્વ સયાજીરાવ સાહેબ શ્રી ભારતમાં સર્વશ્રેષ્ઠ સંગીત સાધીકાઓમાં આપનું પ્રખ્રસ્થાન હતું. જમાલુદીન ખાનને “વિણ વિદ આચાર્ય”ની પદવીથી વિભુશિત આપની ગાયકી મધુર તથા ભાવોત્પાદક હતી.
કર્યા હતા. આપનું મુળવતન જયપુર હતું. ૧૯૧૯માં શ્રી જમાલસ્વ. ઇદનબાઈ
વડોદરા દીન ખાં સ્વર્ગવાસી થયા. સ્વ. ઈદનભાઈએ સંગીતની ઉંચ આરાધના તથા શિક્ષણ
શ્રી અબીદ હુસેનખાન
વડેદરા સંપાદન કરી સારાયે હિંદુસ્તાનમાં સર્વોપરી ગાયીકા તરીકે પ્રસિદ્ધિ શ્રી અબીહુસેનખાનસાહેબે સંગીતની ઉંચ ગાયકી તથા બીન, મેળવી હતી આપે ભારતના ઉંચ સ ગીત ઉસ્તા પાસે સંગીત સિતારવાદન કલાની ઉંચ આરાધના તેમના સ્વ. પિતા શ્રી જમાશિક્ષણ લઈ સારાયે ભારતમાં સંગીત ગાયકીમાં સુપ્રસિદ્ધ પદ પ્રાપ્ત લુદીનખાનસાહેબ પાસેથી કરી હતી. ભારતીય સંગીતક્ષેત્રના આપ કયું". આપની ગાયકી, મધુર, તાલ શબ્દ, રસ, ભાવના પ્રાધાન્ય એક ઉંચ કોટીના ગાયક તથા વાદનાચાર્ય છે. આપ સંગીતની હતી. ખ્યાલ, ઠુમરી, દાદરા, ટપ્પા આદિ ગાયકીઓમાં આપ ગાયકી ઉપર પણ સારું પ્રભુત્વ ધરાવે છે. શ્રી અબીહુસેનખાનના પ્રવિણ્યતા ધરાવતા હતા.
શિષ્ય-શિષ્યાઓ તેમની ગાયકીનો પ્રચાર કરે છે. વડોદરાના આપ સ્વ. શ્રી રમજાનહુસેનખાન
વડોદરા
એક નામી ગાયક છે. - વડોદરારાજ્યના મશહુર જલતરંગ વાદક સ્વ. શ્રી રમજાનખાંએ
શ્રી બાપુરાવ ફણસલકર
વડોદરા સંગીતની ઉંચ આરાધના તેમના સ્વ. પિતાશ્રી પ્યારખાન પાસે શ્રી બાપુરાવ ફલકરે સંગીતની ઉચ્ચ શિક્ષા ભારતના ખ્યાતિ કરી હતી શ્રી રમજાનખાંએ સંગીતની ગાયકી તથા વાદનકલાની પ્રાપ્ત રવ, ગાયક શ્રી ફેયાઝહુસેનખાનસાહેબ પાસેથી ગ્રહણ કરી સાધનામાં અતિ પ્રભુત્વપદ સંપાદીત કર્યું હતું. શ્રી ખાનસ હેબે
સંગીતના ક્ષેત્રમાં ગાયનાચાર્ય પદ સંપાદીત કર્યું હતું. શ્રી સારાએ ભારતની સંગીત યાત્રા કરી ભારતીય સંગીતમાં સર્વોપરીપદ
ફણસલકરજીયે સંગીતની ગાયકીમાં વિદ્વતા ભર્યું સ્થાન પ્રાપ્ત કર્યું પ્રાપ્ત કર્યું છે. શ્રી ખાનસાહેબે સિતાર, દિલરૂબા, વાયોલીન, બીન
હતું. આગ્રા ઘરાનાની ગાયકીના તેઓ નામી કલાકાર હતા. થોડા આદિ વાદનકલામાં પણ પાંડીયપદ સંપાદીત કર્યું હતું. આપ
વર્ષ પહેલાં તેઓને સ્વર્ગવાસ થયેલ છે. હિંદુસ્તાની વાઘ તથા પશ્ચિમાત્ય વાઘ બજાવવામાં અતિ નિપુણ હતા.
શ્રી કંચનલાલ મામાવાળા
સુત આપના ઘણાએ શિષ્ય-શિષ્યાઓનું વૃંદ છે. સ્વ. સયાજીરાવ
સંગીત તથા સાહિત્ય કાવ્ય કલાના આરાધક શ્રી કંચનલાલ
મામાવાળાનું નામ ભારતીય સંગીત સંસારમાં ઘણું જ પ્રશંસનીય મહારાજા આપનું જલતરંગ વાદન સાંભળી મેહમુગ્ધ થઈ જતા
છે. શ્રી કંચનલાલે સંગીતની ઉંચ સાધના કરી ગુજરાતમાં સારી હતા. હિંદુસ્તાનના આ સ્વરના સ્વામિને ઘણા વર્ષો પહેલા સ્વર્ગવાસ પ્રસિદ્ધિ સંપાદીત કરેલ છે. શાસ્ત્રીય સંગીતની ઉસ્તાદી ગાયકીનું થયેલ છે. પણ તેનું સ્વર સર્જન અમર છે. શ્રી ખાનસાહેબનું પણ તેઓએ ઉચ પદ પ્રાપ્ત કર્યું છે. ભારતીય સંગીત જગતના મુળવતન આમા હતું.
એક નામી કલા સાધક છે. તેમણે ઘણા શિષ્ય શિષ્યાઓને તૈયાર શ્રી હીરજીભાઈ ડોકટર
વડોદરા કરી સંગીત ક્ષેત્રમાં સારી નામના સંપાદીત કરી છે. આપ
એક વિદ્વાન સંગીત ગાયક છો. - વડોદરાના સુપ્રસિદ્ધ સંગીત વાદનાચાર્ય ડોકટર શ્રી હીરજીભાઈ બી એ સુધી વિદ્યાધ્યન કરી સંગીતની ઉંચ ઉપાસનામાં તેમનું
શ્રી મુસ્તાન હુસેનખાં
વડોદરા જીવન વ્યતિત કર્યું. તેમણે વાયોલીન વાદનની પ્રારંભિક શિક્ષા શ્રી શ્રી મુસ્તાક હુસેનખાને સંગીતનું ઉચ્ચ શિક્ષણ તેમના સ્વ. બરજોરજી પાસેથી ગ્રહણ કરી વાયોલીન વાદનમાં અદ્દભુત પાંડીત્ય પિતાશ્રી રમજાન હુસેનખાન સાહેબ પાસેથી લીધું હતું. શ્રી મુરતાક
પ્ત કર્યું. ત્યારપછી સંગીતનું ઉચ વાદન અધ્યન દિલરૂબા, સેને સિતારવાદનની કલામાં અતિ પ્રાવિણ્યતા પ્રાપ્ત કરી.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org