________________
૫૩૮
|
દ ગુજરાતની અસ્મિતા
બન્યા. ૧૯૩૮માં શેઠ ચી. ન. વિદ્યાવિહારનાં આચાર્ય તરીકે
ચાર્ય તરીક તરફ ઉસુક નજરે-નવું પામવાની આશાએ–જુએ છે. જોડાયા. ઈતિહાસના આ અભ્યાસી અધ્યાપક સાહિત્યમાં સત્યાગ્રહ-ચળવળમાં જેલ ભેગવી આવેલા શ્રી નાનાપણ એટલે જ રસ ધરાવે છે. કાવ્ય સંગ્રહો અને અન્ય ભાઈ સૌરાષ્ટ્રની પ્રથમ સરકારમાં (૧૯૪૮માં) કેળવણી પ્રકાશનેથી સાહિત્યકાર તરીકે પણ તેમનું આગવું પ્રધાન પણ બનેલા. રામાયણ અને મહાભારતનાં પાત્ર સ્થાન છે.
સરળ–શૈલીમાં પ્રસ્તુત કરનાર શ્રી નાનાભાઈની ઘડતર શ્રી બ. ક. ઠાકોર
અને ચણતર–જીવન વૃત્તાંત પણ દરેક અધ્યાપકે વાંચવા રાજકુમાર કોલેજ, રાજકોટમાં અધ્યાપક તરીકે રહી જેવું છે ચૂકેલા પ્રો. ઠાકોર ગુજરાતી સાહિત્યમાં ઉચ્ચાસને બિરાજે
શ્રી પુરુષોત્તમ ગ. માવળંકર છે. વડોદરા કોલેજમાં અને સિંધમાં પણ તેમણે કાર્ય
| ગુજરાતના બુદ્ધિજીવીઓમાં જેમનું સ્થાન ગણાય તેવા કરેલું. ૧૯૧૩માં તેઓ કેળવણી અધિકારી પણ બનેલા. અભ્યાસી. નવયુવાન, ઉત્સાહી અધ્યાપક શ્રી માવળંકરની પ્રતિભાશાળી જ્ઞાનગંભીર છે. ઠાકરના વ્યક્તિત્વમાં
જન્મ ૧૯૨૮માં. તેઓ અમદાવાદની એલ. ડી. આર્ટસ અનેરૂ આકર્ષણ હતું.
કોલેજમાં ફેલ-વ્યાખ્યાતા અને આચાર્ય તરીકે રહી ચૂક્યા કવિ શ્રી દલપતરામ ડાહ્યાભાઈ
છે જર્મન અને બ્રિટન સરકારના આમંત્રણથી વિદેશના ગુજરાતી સાહિત્યમાં ક. દ. ડા.ના નામે પરીચિત કવિ
અભ્યાસ પ્રવાસે પણ ગયા. “અભ્યાસના સામયિક દ્વારા શ્રી દલપતરામને જન્મ વઢવાણ મુકામે-૧૮૨૦ની સાલમાં તેઓ પોતાના વિચારો રજૂ કરતા રહે છે. તેઓશ્રી રાજયએક વિદેશી હિતચિંતક ફાર્બસ જોડે મૈત્રી. અમદાવાદની શાસ્ત્રના અભ્યાસી છે. રણછોડલાલ છોટાલાલ હાઈસ્કૂલમાં તેમ જ પ્રેમચંદ રાયચંદ
શ્રી ફીજ કા, દાર ટ્રેઇનિંગ કોલેજમાં ગુજરાતી-અધ્યાપક તરીકે પણ કાર્ય
છે. દાવર તરીકે જાણીતા પારસી વિદ્વાનનો જન્મ તો કર્યું. આ નિષ્ઠાવાન અધ્યાપકને આપણું શત શત વંદન!
અહમદનગરમાં પણ કાર્યક્ષેત્ર ગુજરાતમાં. એમ. એ. એલ.એલ. શ્રી દુર્ગારામ મહેતાજી
બી. થઈ અમદાવાદની જ હાઈસ્કૂલમાં આચાર્ય બની ચૂકેલ દુર્ગારામની નિશાળનો કે છોકરો મૂખ નહીં”ની
શ્રી દાવર સાહેબ પછી તે પૂનામાં અધ્યાપક બન્યા. એ ઉક્તિ જેને માટે કહેવાઈ છે તે શ્રી દુર્ગારામને જન્મ
પછી અમદાવાદની ગુજરાત કોલેજમાં ૭ વર્ષ સુધી અંગ્રેજી ૧૮૦૯માં. સુધારાવાદી એવા આ આચાર્ય માત્ર અધ્યાપન
ભાષાના અધ્યાપક તરીકે કાર્ય કર્યું. “આપણુ પારસી કાર્ય જ ન કરતા-સાહિત્ય સેવા-સમાજ સેવા પણ કરતાં.
બંધુઓની પુસ્તિકા ઉપરાંત કેટલાક મનનીય લેખો પણ સાહિત્યમાં, કદાચ, તેમનું વિશિષ્ટ પ્રદાન નહીં હોય પણ
તેમણે લખ્યા છે. જ્ઞાન સમૃદ્ધ અનુભવી–ઉદાર અને સરળ શિક્ષણ-અધ્યાપન–અને સમાજ સેવાના કાર્યમાં એ સમયે તેમની તેલે આવે એવું અન્ય કેઈ નહતું.
૧ . દાવર એક નિષ્ઠાવાન અધ્યાપક છે.
શ્રી બચુભાઈ રાવત | શ્રી નરેન્દ્ર બધેકા દક્ષિણામૂર્તિ બાલ અધ્યાપન મંદિર, ભાવનગરના એક
મેટ્રીક સુધી અભ્યાસ કરીને તુરત શિક્ષક તરીકેનું કાર્ય
શરૂ કરનાર શ્રી બચુભાઈ આજે તો “આવતી કાલના ઉત્સાહી અને કાબેલ અધ્યાપક શ્રી નરેન્દ્રભાઈ આજે તેને
નાગરિકો માટેનું માસિક “કુમાર” થી વિશેષ જાણીતા છે. આપણી વચ્ચે નથી પણ એક અધ્યાપક-સાચું શિક્ષણ
સાહિત્ય-કલાના શેખન શ્રી રાવતે નોકરી છોડી ૧૯૨૪ થી આપનારો-કે હેવો જોઈએ તેનું પ્રત્યક્ષ દૃષ્ટાંત પિતાના જીવન દ્વારા આપી જનાર શ્રી બધેકાને પણ અહીં
કુમાર” શરૂ કર્યું અને તે દ્વારા અનેકોનાં જીવનઘડતરમાં
મહત્ત્વનો ફાળો આપે. યાદ કરીએ. | શ્રી નાનાભાઇ ભટ્ટ,
શ્રી મગનભાઈ દેસાઈ સિંહપ્રસાદ કાળીદાસ ભટ્ટ નાનાભાઈનો જન્મ ૧૧ ઓકટોબર ૧૮૮૯માં જન્મેલા શ્રી મગનભાઈ પ્ર. ૧૨મી નવેં. ૧૮૮૨ના રોજ ભાવનગરમાં. ઉચ્ચ શિક્ષણ દેસાઈ એક જાણીતા કેળવણીકાર હતા. ૧૯૨૦ માં રાષ્ટ્રની મેળવી મહવા (સૌરાષ્ટ્ર)ની હાઈસ્કૂલના આચાર્ય થયા સેવામાં જોડાયા અને ’૩૨ તથા '૪૨ના વર્ષોમાં જેલ નિવાસ અને પછી શામળદાસ કોલેજ, ભાવનગરમાં જ અધ્યાપક પણ ભેગળે. એમ. ડી. કેલેજ ઓફ સોશિયલ સર્વિસના તરીકે કાર્ય કર્યું, પણ ખરી કેળવણી આ નહીં એમ માની આચાર્ય તરીકે કાર્ય કર્યું. ગુજરાત યુનિવર્સિટીના તેમણે ગ્રામ દક્ષિણામૂર્તિની સ્થાપના કરી. ૧૯૧૩માં તે વાઈસ-ચાન્સેલર તરીકે પણ તેમણે સેવાઓ આપેલી. અધ્યાપક તરીકેનું કામ પણ છેડી દઈ માત્ર સંસ્થા અર્થે
શ્રી મનુભાઈ પંચોલી “દર્શક' જ જીવન શરૂ કર્યું. ૧૯૪૮માં ભાવનગરથી, ૨૨માઈલ દુર શ્રી નાનાભાઈ સાથે આંબલામાં-સણોસરામાં તન-મનથી ગ્રામદક્ષિણામૂર્તિ અને બીજી સંસ્થા સણોસરા પાસે કાર્યરત રહેનારા શ્રી મનુભાઈથી સૌ પરીચિત છે. આ
લોકભારતી” સ્થાપી આજે પણ કેળવણીના વિવિધ શિક્ષક-પુત્રને જન્મ લુણસરમાં. લોકભારતી જેવી પ્રખ્યાત પ્રયે આ સંસ્થાઓ કરે છે અને સૌ કોઈ આ સંસ્થાઓ સંસ્થાના પ્રારંભથી જ પાયાના પત્થર બની રહેલા શ્રી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org