________________
૫૭.
જાપ રસને પોતાની સંગીત ગાળામાં પ્રવિધતા આપી હતી.
પડીતજીએ સંગીતકલાની સાધનાારા મહાન સંગીત પ્રથાનું પણ સર્જન સ" છે કે જે શારાને 'ગીત કલાસાધકો માટે અતિ ઉપયેાગી છે. પંડીતજીનું જીવનધન તે સ ંગીત કલા અને સાધના હતી. પંડીતજી વિશ્વ ભારતી સંગીત કેલેન્જ બનારસના સ ંગીત પ્રિન્સિપાલ હતા. તેમના સંગીત શિષ્ય-શિષ્યાઓ તેમની સંગીત કલાના પ્રચાર સમસ્ત વિશ્વમાં કરી રહ્યા છે. આ સંગીતને મહાન તેજસ્વી સુ તારીખ ૨૯-૧૨-૧૯૬૭ના રોજ પેાતાના આત્માની સાથે તપુર લઈ દેવગધની દુનીયામાં પેાતાનું દૈવિ સંગીત સંભ-સ્વર્ગવાસ થયેલ છે. ળાવવા ચાખ્યા ગયા. સારાએં વિશ્વમાં ભાજ પડીતજી જેવા સંગીત સાધક મળવા મુશ્કેલ છે. પંડીતજી ગયા પણ તેમની કલા અમર છે. પ્રે. નારાયણરાવ વ્યાસ
સંગીત સ ́સારના માધુનિક સ’ગીત તાનસેન તથા સગીત સમ્રાટ શ્રી નારાયણુરાવા વ્યાસે સગીતનું ફ્રેંચ પ્પન ભારતી સંગીતક્ષેત્રના સુપ્રશ્ચિમ, સંગીતાધારક મા પડીત શ્રી વિનુ હિંગબરૂ પાસે પચીશ વર્ષ સંગીત ભારાધના કરી. સંગીતના ક્ષેત્રમાં મહાન તપસ્વી ગાયકની ઉંચ પ્રાવિણ્યતા ભરી પ્રતિષ્ઠા પ્રાપ્ત કરી. શ્રી વ્યાસએ તેમનું” પ્રારંભિક સગીત જીવન અમદાવાદમાં નિવાસ કરી ગુજરાતની સંગીત પ્રિય જનતામાં સ’ગીતનો વ ગુપ્ત દેય પ્રસારીત કર્યાં. આપની સંગીત રેકોર્ડ“ હિઝ માસ્ટર્સ વાઈસ ’’ કંપનીએ પ્રસિદ્ધ કરી છે, તથા ખાવે આકાશવાણી દિલ્હી, અમદાવાદ, મુંબઇ, યાદિ વિડિયો સ્ટેશનથી ઊઁચ સંગીત ગાયકના પ્રમામ પ્રસારીત કરેલ છે. આપશ્રી સંગીતની “ વ્યાસ સંગીત મુંબઇ સંસ્થાના આચાર્ય છે.
અકાઢી
સ્વ. પ્રેા. શંકરરાવ વ્યાસ
ભારતિય સગીતક્ષેત્ર તથા ગુજરાતના માત્ર સંગીતશા વિશાત સ્વ. શ્રી શકાય છે. બાસે ગીતથા તથા સંગીત ગાકીનું વિવિધ શૈલીઓનુ અધ્યન ભારતીય સગીતક્ષેત્રના નહેર સુશ્રી સ્વ. શ્રી વિષ્ણુ ચિત્ર બાજી પલ્લુર પાસે કરી ભારતીય સંગીત તથા વાદનકલામાં ઉંચ પ્રાવિણ્યપદ સંપાદીત કર્યું હતું.. આપની સ’ગીત ગાયકીની કાર્ડ “રિઝ માસ વાસ ' કંપનીએ પ્રસિદ્ધ કરી છે. સ્વ. વ્યાસ ભારતવષઁના પ્રખર સગીત શાસ્ત્રવેતા તથા મહાન ગાયક હતા. આપે ધણાએ સ ંગીત પ્રથાનું સર્જન કર્યું. છે. વ. વ્યાસે પ્રકાશ પિકચર્સના “ રામરાજ્ય ‘ પનઘર '' અને “ સંભારીયા ” માં શાસ્ત્રીય ઉંચ સંગીતનું સર્જન કરી ભારતમાં સારી પ્રસિદ્ધિ સંપાદન કરી છે. આ સ’ગીતકલાના મહાન સ્વામિના પર વ પમાં સમવાસ થયો છે.
[ મુલતાની નમિતા
સદેશ પ્રતિ કર્યો. પહેલાના મુસ્લીમ ગાયકો પાત્ર જોવવાનું દાન આપતા હતા. શ્રી. ભાતખજીએ તેમનુ સારૂએ જીવન સંગીત કલા સાધના તથા વાદન સાધનમાં સમર્પિત કરી દીધું. શ્રી ભાતખડ઼ેજીની સંગીત પ્રણાલિકા ભારતના દેશામાં સર્વોપરી સાખીત થઈ અને સંગીત વિદ્યાલયેામાં શ્રી. ભરતખંડૈયે સંગીતનું વિદ્યા દર્શન સંગીતના સાધકને આપી ઉત્તમ શિષ્યા તૈયાર કરી તથા ઉત્તમ સંગીત પુસ્તકનુ સર્જન કરી સમવિશ્વમાં સંગીતનો પ્રચાર કર્યાં. આ સંગીતના મહાન સ્વામિનું વિાંક ૧૯–૮-૩૬ રાજ
Jain Education International
વિશ્વના સંગીત કલા સર્જક સ્વ. શ્રી વિષ્ણુદ્રિંગ બર પલુસર
શ્રી.
સંગીત જગતના મહાન કલા આરાધક સ્વસ્થ પ’ડીત વિષ્ણુ કિંગ બઝબ્બે ગાન વિષ્માનું ફ્રેંચ સાધના વન સ ગીત વધારી શતિને સમર્પિત કરી વિશ્વભરના પીંપરી ગામમાં પ્રત્ય સ્થાન પ્રાપ્ત કર્યું. તેમણે સંગીત સાધના દ્વારા ઉત્તમ સંગીત શિક્ષા આપી ગીતના પુરપર શિખો દ્વારા ભારતીય સગીતનો પ્રચાર કરી દેશદેશના શાસ્ત્રીય સ`ગીતા પ્રચાર કર્યો. શ્રી. પલુસ્કરછ રામાયણના ભક્તિશ્રૃથનું મન સ્વરનિશ કરતા હતા. વિભ્રમાં તેમના જેવી રામાસની ચાષાઈ ગા શકતું ન હતું. તેમણે શાયતુ મધનુ મૃત્યંત શક્તિ ભાવના પ્રાધાન્યની ઉંચભાવનાથી પેાતાના વર્તમાં તથા હૃદયમાં ઊના તુ શ્રી કરણ ભારતના ાિન ગાયક વાદક તા તેનો મહાન સંગીત પ્રધનુ' શાઈન પણ્ કર્યું છૅ, બારતિય સ ંગીતક્ષેત્રમાં આ બન્ને વિષ્ણુભાઇએની સેવા રમરણિય છે. આ સંગીત કલાના મહાન સાધક દિનાંક ૨૧-૮-૩૧ ના રાજ સ્વવાસ થયા છે. સ્વામિ શ્રી કૃપાલાન છે,
.
મલાય.
લાવ ગુજરાતનિવાસી શ્રી કૃપાળાનંદજી મહારાજ સંગીત તથા વિદ્યાના મહાન ભાચા છે. સંગીતની શિક્ષા તેમણે શ્રી માસ્ટર વસંત, શ્રી ક્રયાઝ હુસેનખાન સાહેબ ઈત્યાદિ કલાકારોની પાસે લઈ ગીતમાં ઉંચ પત્નની પ્રાર્જિગ્યતા પ્રાપ્ત કરી છે. જાપ સંગીતની સાથેાસાય સાહિત્યકલાના પણ સાધક છે; આપે સ’ગીત, યાગ, ભક્તિ, યાદિ મદ્ર ન માનું સપેન કરેલું છે. આપે રાગ જ્યોતિ” નામના સંગીત ગ્રંથનું સર્જન કર્યું" છે કે જે ભારતિય સંસ રના કલા સાધકો માટે ઉપયોગ સિદ્ધ ગ્રંથ છે. સ્વામીની સંગીત રચના તથા સંગીત લેખ “ સંગીત '' માસિક તથા સંગીત કા વિદ્વાર" માં પ્રકાશિત થાય છે. સ્વામિજી ભારતિય સંગીત સ ંસારના મહાન ગાયક છે. શ્રી વિષ્ણુ શામરાવ ત્રે.
સ્વસ્થ પંડીત વિનારાયણ શાનખેડે
ભારતિય સંગીત જગતના મહાન સ’ગીત મહર્ષિં, સંગીતાચાર્ય,ચ સ્વર્ગસ્થ પ’ડીત શ્રી વિષ્ણુનારાયણ ભાતખંડે બી.એ. એલ. એલ. બી. એ ગાયન તથા સંગીત વાદનનુ ઉંચ સંગીત શિક્ષણ ભારતના ઉંચ ઘરાનાના મુસ્લીમ ગાયકો પાસેથી ગ્રહણ કરી ગાયીકી તથા સંગીતની કલામાં મહાન પ્રાવિધ્યતા પ્રાપ્ત કરી, સૌરાષ્ટ્ર, ગુજરાત, નખ રક સત્યાદી રામાં ભારતીય ગાયકીનો પ્રચાર કરી શુદ્ધ
અમદાવાદ
સ’ગીતશાસ્ત્ર વિશારદ શ્રી વિષ્ણુ શાખાવ અત્રે ગ્વાલીયર ઘરાનાની ગાયકીના પ્રસિદ્ધ ગાયક છે. તેએાએ તેમનું સારૂં એ જીવન સગીતની સાધનામાં વ્યતિત કરેલ છે. આપના શિષ્ય તથા શિષ્યા આપની કલાને પ્રચાર કરે છે. અમદાવાદ રેડીયો સ્ટેશનથી આપના સંગીત પ્રેગ્રામ પ્રસારીત થાય છે. શ્રી કાશિનાધ પો.
અમદાવદ
સંગીતાચાર્ય શ્ર। કાશિનાથ તુલપલે ખ્વાઝીયર ઘરાનાના મહાન
For Private & Personal Use Only
www.jainelibrary.org