________________
ગુજરાતના સ્વર સાધકો
નાના-રીરી
અમદાવાદ
ભારતીય સંગીતના સુવર્ણ પાનાના સંગીત ઇતિહાસમાં સ’ગીત સંસારની આ તાના-રીરી નામની બે નાકર કન્યાઓએ સંગીતની મહાન આરાધના કરી રાગ તથા રાગિનિઓનેા ભક્તિથી સાકાર સાક્ષાતકાર કર્યો હતો. શ્રી તાના-રીરીએ રાગ ભૈરવ, વસ ંત, દીપક, મલ્હાર રાગોના સાક્ષાતકાર કરી તે રાગેાને જીવનમાં ઉતારી તથા અનુ.પ્રમાણે ગાઇને માનવજીવન ઉપર રામની પ્રતિભાનું ચ દન કરાવતી હતી. વસ તરાગ ગાઇને વસંતઋતુનું આવાહન થતું તથા વનેમાં નવર’ગી ફુલો ખીલી ઉઠી ભ્રમર તથા મધુર અવાજે મારલા નાસી ગુજન કરતા હતા, તથા દિકરાથી દીવા થતા અને મલ્હાર રાગ પાં પાવાની આ બન્ને ભગીનીનો પ્રેમ નિભાવના પ્રાધાન્યની સાધનાથી વનમાં રાગેાની પ્રતિમાઓનું સાક્ષાત્ દન કરાવતી. જ્યારે સંગીત સમ્રાટ તાનસેનજીએ મુગલ સમ્રાટ અકબરના જન્મદિન પ્રસંગે ગાઈકીના સંગીત પ્રભાવથી સર્વે દરબારીઓના મન આનંદ વિભોર કરી દીધા હતા. ત્યારે મુગલ દરબારના કેટલાક સમીત વાચએ મંદિર ભાવથી જ્ઞાનસેનને દીપક રાગ ગાવાનું ક્રુત્યુ આ સુચન તેઓએ લખી અકબર બાદશાહને સુપ્રત કર્યુ. તે ખત વાંચી બાદશાહે તાનસેનને પિક રાગ ગાવાનો આદેશ આપ્યો. તાનસેને દીપક રાગ ન ગાવા માટે આનાકાની કરી, પણ સન્નાટ અબરના આદેશ આગળ કશું ચાક્ષુ' નહિ. તાનસેને દિપક રાગ ગાઇને રાજ્ય દરબારના સધા દિપક પ્રગટાવ્યા. આ હતા તાનસેનની સંગીત ગાયકાના પ્રભાવ. અને અકબર સમ્રાટ પણ તાનસેનની સંગીતકળાથી પ્રસન્ન થયા. પણ દીપક રાગ ગાવાથી તાનસેનનુ આખું શરીર ના બવ થઈ રહ્યું હતુ. ત્યાર પછી તે દર્શાવી છેડી ચાલતા ચાલતા અમદાવાદ આવે છે. જ્યારે તેને પાણીની તૃષા લાગે છે. તેથી તે પાણીની ખાસ બુજવા કુવા પાસે આવે છે; જ્યાં આગળ આ બન્ને મેને તાના-રીરી પાણી ભરવા આવી. તે તાનસેનની આ હાલત જાણી ઘણી દુઃખી થઈ. તાનસેનને તે તેમને ઘરે તેડી ગઈ અને મહાર રાગથી વર્ષાં વર્ષાવી તાનસેનના ઉષણતા ભરેલા જીવનને શાંતી આપી. અને તાનસેનને મહાર રાગની શિક્ષા આપી. તેમને વિદાય આપી. તાનસેનને વિદાય આપતી વખતે તાના-રીરી હેનોએ બહાર રાગ પાછો અદ્ભૂત પ્રાવિણ્યતાની સાથે સંભળાવ્યો. તેના શો નીચે પ્રમાણે છે.
Jain Education International
—શ્રી યશવંત ડી. ભટ્ટ “સંગીતાચાર્ય
ત્રિતાલ
તનનન તુમ તુમ તાનારીરી ગાયે,
મધુર સુર મલ્હાર આલાપે.
રાગ મલ્હાર
ઋતુ સુહાવન સાવન આયે, માર પપૈયા પિયુ પિયુ બેઠો.
તાનસેન આ રાગ સાંભળી ઘણા ખુશ થયા. પણ આ એ બેનોએ તાનસેન પાસે વચન માંગ્યુ કે મારી સગીત સાધનાની વાત ને કહેવી નિહ. પરંતુ જ્યારે તે દિલ્હીની ચúાનીનાં ગયા ત્યારે તેણે અકબર બાદશાહને આ વાત કરી કારણકે અકબર બાદશાહ જી સ્વભાવના હતા. તેથી આ વાત શ્રી બાદશાહને કહી ત્યારે આ વાતની ખબર તાના—રીરીને પડે છે ત્યારે આ ઉ ચ પરિવારની સ’ગીત સાધીકા સામસામી કટાર ખાઈ મરી જાય છે. પાછળથી સંગીત સમ્રાટ તાનસેનને પણ પશ્ચાત્તાપ થાય છે. સ’ગીતના ઇતિહાસમાં તાના-રીરીની તેમનેામ આજ પણ અમરતા ધરાવે છે. પિંડત ઓમકારનાથ ઠાકુર
તેમના જન્મ દિનાંક ૨૪મી જુન ૧૮૯૭માં ગુજરાતના જહાજ નામના ગામમાં ઊંંચ બ્રાહ્મણ પરિવામાં થયા હતા. માતા તથા પિતાના ફ્રેંચ ાચારવિચારાના યાસો પડીતના જીવનમાં શિશુ વાથી ઉતરી આવ્યા હતા. સંગીતની પ્રત્યે બષથી અભિરૂચી હોવાથી વિદ્યાભ્યાસમાં રૂચી ફી નિ. પતિના ના ગૌરીશંકર ઠાકુર યાગ તથા સંગીતવિદ્યાના સાધક હતા. જેથી કરીને પડીતજીના જીવનમાં સંગીત સાધનાના ઊઁચ વિચારોની જાગૃતિ થવા લાગી અને યોગ્ય ગુરૂની શોધમાં તેઓ ઘર છેાડી ચાલ્યા ગયા કાર કે તેમને તો સગીત સાધના કરી સારાયે વિશ્વમાં સંગીત તે દ્વારા કલા ઉન્નતિના પ્રચાર કરવાના હતા. આખરે મહાન દુઃખના સામનેા કરી....સ ંગીતના મહાન ગુરૂ સ`ગીતાહારક પંડીત શ્રી વિષ્ણુ દિગંબર પલુકરજી તેમને મળી ગયા અને તેમની પાસે સંગીત સાધનાનુ ૨૫ થી ૩૦ વર્ષ સુધી વિદ્યાધ્યન કરી કલા ઉપાસનામાં સ’ગીત પ્રાણ્ડિતા સંપાદન કરી ભારત ત્થા પાશ્ચભાત્ય દેશોને પ્રવાસ કરી ભારતિય સગીતને પોતાની અદ્ભુત સાધનાથી સર્વોપરી સાબીત કરી દેખાડી. ગુરૂશ્રી તેમના શિષ્ય પ્રત્યે બહુ જ માન ધરાવતા, પંડીત શ્રી આકારનાથ ઠાકુર એક નિરાભિમાની તથા એક દૈવ માંધ ગાયક હતા. તેમણે તેમના જીવનમાં સ્વર, લય, શબ્દ, રસ, ઇત્યાદિ
For Private & Personal Use Only
www.jainelibrary.org