________________
૫૬૨
[ સહદ ગુજરાતની ગરિમા
સાર ગણાય છે. આ સમય દરમ્યાન ત્યાંનું હવામાન સારું હોય છે. લસુંદી આ વા સારી છે. ત્યાં વાર્ષિક સરેરાશ વરસાદ ઉનઈમાં સરેરાશ વાર્ષિક વરસાદ ૧૦૦ ઈંચ જેટલો પડે છે. ત્યાંની ૨૭ ઈચ પડે છે. આસપાસ ખાસ વનરાજિ નથી. ઉનાળામાં કયારેક આબોહવા સૂકી અને તંદુરસ્તી બક્ષે તેવી હોય છે
પીવાના પાણીની તંગી પણ ઊભી થાય છે. ત્યાનું પાણી સહેજ એ વિસ્તારના લોકોમાં કોઈ મુખ્ય રોગચાળો જોવા મળતો નથી; ખારાશયાત છે પરંતુ ત્યાંના પછાત જાતિના લોકોમાં દાદર અને ખરજવા જેવા
માં દાદર અને ખરજવા જેવા લસુંદ્રાને ગરમ પાણીના ઝરા ત્રણ જૂથમાં વહેંચી શકાય તેમ રેગ જોવા મળે છે. ઉનઈની ઉત્તરે ત્રણેક ફર્લોગ દૂર " અંબિકા’ છે. દસની ઉપર કંડ બાંધેલા છે. પ્રથમ જૂથમાં ૯ ઝરાઓને નદી વહે છે. એમાં બારે માસ પાણી રહે છે. ઉનઈની આસપાસનું સમાવેશ થાય છે; પણ એમને એક જ ઝર ગરમ પાણીને છે. વાતાવરણ વાડીઓ અને વસોના કારણે રળિયામણું લાગે છે.
૮ ફૂટ ઉંડો આ કુંડ ૪-૩”૪ ૪-૩” ના માને છે. જ્યારે - ગરમ પાણીને ઝરો ઉનઈ ગામની વચમાં આવેલ ઉનાઈ માતા; બીજા કુડે ર’ ૪૨’ ન માપના છે. આ ગરમ પાણીના ઝરામાંથી રામ અને દેવકી ઉનઈના મંદિર પાસે આવે છેપાણીને કુંડ ગંધકની તીવ્ર વાસ આવે છે. જ્યારે ઠંડા પાણુના કુંડમાંથી કોઈ પાંચેક ફૂટ ઊંડે અને ૪૦' x ૩૦' ની વિશાળતા ધરાવે છે. પાણીનું વાસ આવતી નથી. ઉષ્ણતામાન ૧૩૦ કે. થી ૧૫° સે. જેટલું રહે છે; વળી પાણીમાં બીજા જથમાં ૭ ઝરાઓનો સમાવેશ થાય છે. એમાંના છ ગંધકની કે એવી બીજી કઈ તીવ્ર વાસ હોતી નથી. પાણી નિર્મળ ઉપરના કંડન માપ , ૪ ર છે અને મયમાં આવેલા એક છતાં સ્વાદમાં રહેજ ખારાસયુક્ત છે.
કુંડનું માપ ૪ ૬' x૪”-૬” નું છે. આ કુંડ ૧૧ ફુટ ઊંડે છે. આ સ્થળે ચૈત્ર સુદ પૂર્ણિમાને દિવસે અને મકરસંક્રાંતિના દિવસે
આ બધામાં ઠીક ઠીક ગરમ કરી શકાય તેવું છતાં ખૂબ ગરમ નહિ એમ વર્ષમાં બે વખત લોકે મોટા પ્રમાણુમાં ઉમટે છે. ચૈત્રી પૂર્ણિમા- એવું સ્વચ્છ પાણી છે. એમાંના એક કુંડમાંથી. ગંધકની તીવ્ર વાસ ને દિવસે તે ત્યાં મેળો ભરાય છે. આ બંને તહેવારોએ ૨૫ થી આપે છે. ૩૫ હજાર માણસો આ સ્થળની મુલાકાત લે છે. સંધિવા અને
ત્રીજા જુથમાં એક મોટો કુંડ આવેલ છે. ૧૦ ફુટ ઊંડે આ ચામડીના અન્ય દર્દી માટે આ કુંડમાં સ્નાન કરવાથી ફાયદો થાય
કુંડ ૮’-૪ ૮” ના માને છે. આ કુંડનું પાણી પણ સહેજ ગરમ છે એવું લોકો માને છે. પીવા માટે લેકે આ પાણીને ઉપયોગ
અને સ્વછ છે. આ બધા ગરમ પાણીના ઝરાઓનું ઉષ્ણતામાન કરતા નથી અને કરે પણ ન જોઈએ.
૧૧૦–ફ થી ૧૨૦° ફે રહે છે. પાણી ક્ષારયુક્ત હોવાથી તેને કઈ જૂના વડેદરા રાજ્યે આ સ્થળે-ઝરા પાસે જ-થોડાક સ્નાનગૃ
પીવા માટે ઉપયોગ કરતું નથી. આ બધા ઝરાઓને દરોજનો પ્રવાહ પણ બન્યા છે. અને કરામાંથી પમ્પની મદદથી પાણી ખેંચીને
૪,૦૦૦ ગેલન જેટલો છે. કેટલાક લેકે એવું માને છે કે અપપાઈપવડે આ સ્નાનગૃહમાં પાણી પહોંચાડવાની વ્યવસ્થા કરી હતી; પણ હાલમાં એ વ્યવસ્થા ચાલુ રહી હોય એવો ખ્યાલ નથી. આ
ભડા ઉપર આ પાણી પીવાથી ફાયદો થાય છે. આસપાસમાં વસતા સ્નાનગૃહોની પાસે જ બે બીજા કુંડ પણ છે.
લોક સંધિવા અને ચામડીના અન્ય દર્દીની સારવાર માટે કુંડમાંથી * આરોગ્યધામ તરીકે ઉનઈને વિકસાવી શકાય તેમ છે. કંની ગરમ પાણી કાઢીને સ્નાન કરે છે. અને તેનાથી ફાયદે થાય છે તેમ આસપાસ વિકાસ માટે અનુકુળ જગા નથી, પરંતુ કંડથી અએક માને છે. ગામના મેટા ભાગના લોકો આ કુંડના ગરમ પાણીને ભાઈલ દૂર રહેવા માટે સેનેટેરિયમ' બંધાવીને આ સ્થળ વિકસાવી નહાવા માટે ઉપયોગ કરે છે. શકાય. કુંડની આસપાસ સ્ત્રી-પુરૂષને નાહવા માટે વધુ સંખ્યામાં કંડની આસપાસ સરકારી ખરાબાની જમીન આવેલી છે અને સ્નાનગૃહો બંધાવવા પણ જરૂરી છે. આમાંથી કેટલાંક નાનગૃહ તેમાં આ સ્થળના વિકાસ માટે જરૂરી બાંધકામ થઈ શકે તેમ છે. ચામડીના દર્દીથી પીડાતા લોકો માટે અનામત રાખવા જોઈએ. કંડની નજીકમાં રામજી મંદિર અને સોમનાથજીનું મંદિર દર્દીઓ માટે તે “બ” માં સ્નાન થઈ શકે તેવી વ્યવસ્થા પણ કરી આવેલું છે. આ સ્થળે ગોકળ આઠમે અને શિવરાત્રિ પર મેળા ભરાય શકાય. મેળા વખતે પણ સ્ત્રી પુરૂષને નહાવા માટે અલાયદી વ્યવસ્થા છે અને તે પ્રસંગે દસ-દસ હજારની મેદની ત્યાં ઉમટે છે. થવી જોઈએ. એ વખતે પીવાના પાણીની તંગી દૂર કરવા, શૌચાલય
લસુંદ્રાના ગરમ પાણીના ઝરાઓમાં જે ક્ષાર તો છે તેનું બાંધવા અને લેકેની તંદુરસ્તી જળવાય તથા રોગચાળો ફાટી ન નીકળે તે માટે પણ મોટા પાયા પર પગલાં ભરવા જરૂરી છે. સ્નાન
પ્રમાણુ ગુજરાતના આવા તમામ ગરમ પાણીના ઝરાઓમાં સૌથી
વધુ છે. આમ છતાં આ સ્થળને હજુ વિકાસ થયો નથી. તે કર્યા પછીના ગંદા પાણીના નિકાલ માટે પણ વ્યવસ્થા થવી જોઈએ. આ સ્થળને વધારે રમણીય બનાવવા માટે કુંડની આસપાસ નાનકડા ટુવા
યુવા-પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકામાં આવેલું ટુવા ગામ ભાગ-બગીયા પણ બનાવી શકાય.
* એ આણંદથી ૪૦ માઈલ અને ગોધરાથી ૯ માઈલ દૂર છે ટુવા - લસુંદ્રા-ખેડા જિલ્લામાં કપડવંજથી ૧૧૧ાઈ દૂર આવેલા રેલવે સ્ટેશનથી ગરમ અને ઠંડા ૫ ણીના ઝરા દેતક ફર્લોગને અંતરે લસુંદ્રા ગામમાં પેસતાં ગરમ પાણીના ઝરા ઉપર બાંધવામાં આવેલા છે એ સ્થળે બે ટકરીઓની વચ્ચેના નીચાણવાળા પ્રદેશમાં આવેલા ચેરસ કુવા ધ્યાન ખેંચે છે. દોરી કપડવંજનું રે આ ઝરાઓ આવેલા છે. આમાંની એક ટેકરી પર સે મનાથનું મંદિર સ્ટેશન ૧૭ માઈલના અંતરે આવ્યું છે. આ ગુગોધરા આવેલું છે. અને બીજી ટેકરી પર ખારી નદીના જમણાં કિનારે લાઈન પર આવેલા ડ કેર ટેશનથી ત્યાં એસ. ટી. ની બસ મારફતે ભગવાન શિવ’ નું એક પુરાણું મંદિર આવેલું છે. આ શિવાલયને ‘પણ જઈ શકાય છે. કપડવંજથી લસુંદ્રા એસ. ટી. બસ દ્વારા જઈ મુખ્ય ભાગ હજુ સારી સ્થિતિમાં જળવાઈ રહે છે, પરંતુ શકાય છે.
પટાંગરાની આસપાસની દીવાલને ભાગ ખંડેર હાલતમાં છે. મંદિરની
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org