________________
૫૪૪
[ અહદ ગુજરાતની અસ્મિતા
ન્હાનાલાલના કા ઉમિસભર છે. છંદના ધમાંથીકિનવં- કે. કા. શાસ્ત્રી, શ્રી કે. હ. ધ્રુવ, કવિ ખબરદાર, શ્રી હરિતાને મુક્ત કરી, લયને પ્રાધાન્ય આપી તેમણે ડોલનશૈલીને અંદ્ર ભટ્ટ, શ્રી કૃષ્ણલાલ શ્રીધરાણી, શ્રી પૂજાલાલ, શ્રી આવિષ્કાર કર્યો. એતિહાસિક નાટકે અને અંજલિ કાવ્ય પન્નાલાલ પટેલ, શ્રી સ્વાસ્થય, શ્રી કિશનસિંહ ચાવડા, શ્રી પણ વિશિષ્ટ ભાત પાડે એવાં છે. ચિત્રદર્શનમાંના તેમના બ્રોકર, શ્રી ચુ. વ. શાહ, શ્રી ચં. ચી. મહેતા, શ્રી જયકેટલાંક કાવ્યો તેમની શ્રેષ્ઠ રચનાઓ ગણાય છે. ભિખુ, શ્રી પ્રજારામ રાવળ, સ્વ. પ્રહલાદ પારેખ, શ્રી
પુષ્કર ચંદરવાકર, શ્રી મનસુખલાલ ઝવેરી, શ્રી શ્રી ૨ ૧ દેશાઈ
મો. ચુ. ધામી, શ્રી યશવંત પંડ્યા, શ્રી રામપ્રસાદ ગાંધીયુગના રંગે રંગાયેલા આ લેખકની ગ્રામલક્ષમી, બક્ષી, શ્રી રાજેન્દ્ર શાહ, શ્રી વિજયગુપ્ત મૌર્ય, શ્રી શિવકુદિવ્ય છæ, કોકિલા હદયનાથ વ કૃતિઓ આજે પણ લેકે કુમાર જોશી, શ્રી ચંદ્રકાંત બક્ષી, શ્રી વિશ્વનાથ ભટ્ટ, શ્રી વાંચે છે. કહેવાય છે કે ગાંધી–યુગના પ્રત્યેક બનાવની પ્રત્યેક મુકુંદ પારાશર્ય, શ્રી નાથાલાલ દવે, શ્રી વિજયરાયભાઈ અસરની શ્રી દેસાઇની કૃતિઓમાં છાપ છે. “ખરી મા” તથા બીજા અનેકોએ આ સાહિત્ય પ્રવાહને વહેતા રાખવામાં ‘કાંચન અને ગેરુ જેવી વાર્તાઓ દ્વારા પણ જાજ સાહિત્યને યથાશક્તિ પ્રદાન કર્યું છે. વિસ્તારભયે અહીં માત્ર તેઓને તેમણે સમૃદ્ધ કર્યું છે.
નામે લેખ કરી અટકીએ છીએ.
શરતચૂકથી જે કોઈ સાહિત્યકારોના નામ અહીં રહી શ્રી પીતાંબર પટેલ
ગયા હોય તેમની અમે માફી ચાહીએ છીએ. ગુજરાતના ગ્રામ-જીવનની વાતે તેની વિશિષ્ટ બોલી – વાતાવરણ આ બધું આપણને ભાઈ પીતાંબરની કૃતિઓમાં જોવા મળે. તેમને સુધારવાદી દૃષ્ટિકોણ પણ તેમાં આવે.
શુભેચ્છા પાઠવે છે આશાભરી, ઉગ્યું પ્રભાત, ખેતરને ખાળે, અંતરના અજવાળા શ્રદ્ધાદીપ, જીવનરંગ વ. કૃતિઓ દ્વારા ગુજરાત તેમને જાણે છે. શ્રી જામકંડોરણું તા. સ. . . સ ઘી શ્રી બેટાદકર
જામકંડોરણા (જિ. રાજકોટ) કલિની, સ્ત્રોતસ્વિની, નિરીણી વ. સંગ્રહ દ્વારા
સ્થાપના તારીખ. ૨૬-૭-૬૬ નોંધણી નંબર સે. ૧૮૧૮ કેટલાંક ઉત્તમ કાવ્ય આપી જનારા શ્રી બોટાદકરના ગીત
શેર ભંડોળ : ૩૬૫ર૦-૦૦
સભ્ય સંખ્યા : ૬૯ હજુ આજેય ઘેર ઘેર ગૂંજે છે. “જનનીની જોડ સખી નહીં
અનામત ફંડ : ૧૯૯૫ -૫૭
ખેડૂત ૪૭ જડે રે લોલ.” જેવી પંક્તિઓ તેમનાં કાવ્યમાં જ મળે.
અન્ય ફંડ : ૨૦૦૦૦
મંડળી : ૨૨ સરળ, સંસ્કૃતમય, છંદબદ્ધ કાવ્યો એ તેમને ગુજ. સાહિત્યને અમર વારસો છે.
સદરહુ સંસ્થા રાસાણિક ખાતરો, મિશ્ર ખાતર જંતુનાશક
દવા, અને તેને ઉપયોગી સાધને તેમજ ફુડ તથા મેબીલ ઓઇલ શ્રી મહાદેવભાઈ દેસાઈ
અને નિયંત્રીત ખાંડ વગેરેની સવલતે તાલુકાને પૂરી પાડે છે. પૂ. બાપુના અંગતમંત્રી તરીકે રહેલા શ્રી મહાદેવભાઈની ] તદુપરાંત સંસ્થા પેટ્રોલ પંપ બનાવી આ વિસ્તારને વધુ રાહતરૂપ ડાયરી ઐતિહાસિક દષ્ટિએ તેમજ સાહિત્યિક દ્રષ્ટિએ પણ | બની શકાય તેવી યોજના વિચારી રહી છે મૂલ્યવાન છે. આ ડાયરી ઉપરાંત ચિત્રાંગદા, વિરાજવહુ,
ગોરધન વાલજી પટેલ શરદબાબુને વાતે, જવાહરલાલની આત્મકથાતા અનુવાદો
પ્રમુખ તેમની અનુવાદક તરીકેનિ શક્તિને પણ આપણી સમક્ષ મૂકે છે.
શ્રી રા. વિ. પાઠક ભેળાદના આ પ્રશ્નોરા નાગર કવિએ શેષ' ઉપનામે કાવ્યો લખ્યા, દ્વિરેફ ઉપનામે વાર્તાઓ લખી, “સ્વૈરવિહારી” ઉપનામે નિબંધો લખ્યા અને સાહિત્ય વિવેચનમાં પણ આ ગવું પ્રદાન કર્યું. બહુવિધ પ્રતિભા ધરાવતા શ્રી પાઠક તેમની વાર્તાઓ, નિબંધે અને વિવેચન ગ્રંથથી વિશેષ જાણીતા છે.
ભક્ત કવિ નરસિંહથી માંડીને નિરંજન ભગત સુધી, નંદશંકરથી શરૂ કરીને રઘુવીર અને મધુશય સુધી અને નવલરામથી શરૂ કરીને તે સુરેશ જોષી–અનિરુદ્ધ બ્રહ્માનંદ સુધી પહોંચતામાં શ્રી અનંતરાય રાવળ, શ્રી અશોક હર્ષ, શ્રી
શેઠ ત્રિભવન ભાણજી જૈન ગર્લ્સ હાઈસ્કૂલ
ભાવનગર (સૌરાષ્ટ્ર) બાળમંદિર-પ્રાથમિક શાળા-માધ્યમિક શાળા શહેરની મધ્યમાં, પૂરતી કાળજી અને જીવનનું
સંસ્કારમય ઘડતર કરતી શાળા.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org