________________
સાંસ્કૃતિક સવ અન્ય ]
અહીં” મેડિકલ કાલેજના મકાનમાં રૉઃ યુ. પી. આયુર્વેદિક રીસર્ચ પુનિટ ચાલે છે જેમાં સશોધન માટેતી સારી સુવિધા છે. આયુર્વેદનું સમૃદ્ધ શાસ્ત્રીય પુસ્તકાલય પણ છે તેમ જ વનસ્પતી અને દવાઓના નમૂનાઓનુ સપ્રહસ્થાન પણ છે.
ચ્યા. યુનિ.નું પ્રાચ્યવિદ્યામંદિર છે જ્યાં ભારતીય સાંસ્કૃતિક ચાના શોધન વિભાગ છે અને પ્રકાશન માટેની પ્રત્તિ પશુ ચાલે છે. અહીં હસ્તલિખિત ગ્રંથાને સારે। એવા સંગ્રહ પણ છે.
ત્યારે આ વિદ્યાસસ્યાના કુલપતિ શ્રી હિરાવ ગાયકવાડ છે. અને ઉપકુલપતિ શ્રી નુરભાઈ પટેલ છે.
સરદાર વલ્લભભાઈ પટેલ વિદ્યાપી
સૌરાષ્ઠ યુનિટી
ગુજરાત યુનિવર્ણિીનું ભાળુ વધી ગયુ તૈય સૌરાષ્ટ્ર બેઠક નૈનાના પ્રયને. વિદ્યાર્ષીકોની સુવિધાને નજર સામે રાખીને, આ વિભાગની કાલેનેડી અનુકુળતાને માત્ર એક ક્રુતિની જરૂર ગુાપી, ૧૯૬૫ માં રાજકોટ ખાતે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીની સ્થાપના કરવામાં આવી.
આ યુનિવર્સિટીનાં ક્યા સ, સાયન્સ, એન્જિનિયરીંગ, બતા વાડી, તિહાસ, તત્ત્વજ્ઞાન, સેકન્ડરી અધ્યાપન વગેરે શિક્ષણ આપતી
આ વિદ્યાપીઠ વમાન દેશકાળને અનુસરીને તેને અનુરૂપ
સામનતાના વિકાસ પુનરાહાર અને પુનર્રચનાને ધ્યામાં રાખીને વિઠ્ઠલભાઈ પટેલ આર્ટસ અને સાયન્સ કોલેજ સ્થપાઈ અને તે જ સરદારજીની પ્રેસ્સાથી સ્થાપવામાં આવી છે. ૧૯૪૭ માં અરસામાં કૃષિ વિદ્યાલયનું મંગલાચરણ થયું. બીજે વર્ષે ૧૯૪૮માં
ચોટી આઠવાનારો છતાં બાળમાનસશાસ્ત્રી અને શ્રુતિમાદી તાલિમ માટેના સફળ પ્રયોગશીલ રિજ્ઞાસા શ્રી ગિજુભાઈ બધેકાને ભૂવિ ભાખ્યા સિવાય તેમજ શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યા ભવનના ઉલ્લેખ કર્યા સિવાય નહીં ચાલે. બાબર તે યાદ નથી પરંતુ લગભગ ચાપન વર્ષો પહેાં આ નાનુભાવે ભાવનગરમાં શ્રી દક્ષિણામૂર્તિ વિદ્યાર્થી ભવનની સ્થાપના કરેલી, ત્યારે શ્રી
બિરલા વિશ્વકર્મા મહાવિદ્યાલય સ્થપાયું. બે વર્ષ પછી ૧૯૫૦માં
વાણિજ્ય વિદ્યાલયની સ્થાપના થઈ. આ રીતે ચરેત્તર વિદ્યામંડળે સાંસ્કૃતિક અને ચાધિક પ્રવૃત્તિની ભાત કરી. આ સંસ્થાએ પહેલા મુંબ સાથે જોડાઇલી હતી તે પછી ગુજરાત યુનિ. સાથે
નાનાભાઇ ભટ્ટ, શ્રી હરભાઇ ત્રીવેદી અને શ્રી તારાબહેન વગેરેના કાર્ય શરૂ થયું છે તેના પાયા નાખેલ. સમસ્ત અધ્યાપન ક્ષેત્રે સાય હશે. આ સંસ્થાએં, અત્યારના સિક્ષસત્રે જે નઈતાલીમ માટેનું નવી જ ક્રાન્તિ પગ માંડવાની પણ પહેલ કરી. અને સ્વાવલંબન માટેની નવી જ દહિં આપેલી. આ સત્ય સ્વીકારવું જ પડશે. ભા
સકળાઈ તેના અભ્યાસક્રમ અપનાખે. પરંતુ હિન્દી દ્વારા શિક્ષણ્મયાત્રે ગુજરાતને પીરપિંચારકા. સમથ કાર્યકર્તાઓ, ચિંતન બર
પ્રદાન કરતી ગ્રામવિસ્તારને અનુરૂપ વિદ્યાપીઠની જરૂરત પૂરી કરવા સરદારશ્રીના જન્મદિને એટલે ૩૧-૧૦-૫૫ના રોજ ‘સરદાર વ ભભાવિધા પડ કનામથી કાયદેસર રીતે પા અને ૧૫-૧૨-૧૬ થી સ્વતંત્ર રીતે કાર્ય શરુ કર્યું', ૧૯૫૮ ના સત્ર પછી એણે સ્વતંત્ર પીડાઓ લેવી શરૂ કરી. સેનેટ અને સિન્ડિ કરની બંધારણ્ પૂર્વકની શરૂઆત તે ૧૯૫૯ ના નવેમ્બર્સી જ થઈ ગઈ હતી.
વિદ્યાને. અને આમ આપ્યા . શ્રી ગિજુભાઈ સાથેના વિચારએને કારણે શ્રી હરભાઈ ત્રિવેદીએ 'કાળા' નામની સંસ્થા શરૂ કરેલી છે. બની ચાલુ છે. ગિજુભાઈના વસાન પછી પશ્ચિમાર્તિ વિદ્યા ભવન તેમના પુત્ર શ્રી બચુભાઈ ચલાવતા હતા. તેમનુ અવસાન થતાં અત્યારે શ્રી વિમુબહેન ચલાવે છે પરંતુ પહેલાંની રસૈનક ત્યારે રહી નથી.
ચ્યા વિદ્યાપીડનો સૌ પ્રથમ ઉપલતિ શ્રી ભાઇલાલભાઈ પટેલ હતા. ૧૩-૧-૧૯ ના દિવસે પ્રથમ પદ્ધિદાનના સમારભ ાજાયેલા. ઉપાધિ વિતરણ તે વખતના કુલપતિ શ્રી શ્રીપ્રકારાના હરતે થયેલ.
૯૫૮ માં હિન્દી, અંગ્રેજી, ગુજરાતી, સંસ્કૃત, તિહાસ, અર્થશાસ્ત્ર, રસાયનશાસ્ત્ર, રાજકારણ, તત્ત્વજ્ઞાન, ગણીત, વાણિજ્ય, ભૌતિકવા અને વનસ્પતી તુસાસ્ત્રમાં અનુસ્નાતક વર્ગો શ થયા. ઇજનેરી અને કૃષિશાસ્ત્રની અનુસ્નાતક કક્ષાની ઉપાધિ માટે પણ આ વિદ્યાપીને માન્યતા મળે ધ છે. ૧૯૬૦ માં વિદ્યાપીઠે સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ ક્ષેત્ર શરૂ કરી. શ્યામ ખાસ કરીને ગુજરાત-ચરેતર વિભાગ માટે આ વિદ્યાપીઠ એક આશીર્વાદ
આ
સમાન છે.
Jain Education International
સૌરાષ્ટ્રના લગભગ એકાઝીસ જેટલી લેજો સાંકળી લેવામાં આવી છે. સૌરાષ્ટ્ર માટે ખા સુરક્ષા પણ એક ગૌરવ લેવા યોગ્ય છે, જે ઉત્તરાત્તર વિકાસ પામતી જાય છે.
૪૭૧
ઉપલપતિ શ્રી શારરાય માંકડ એક સમય શિક્ષાઓ અને અનુભવી પડીવી દઈ આ વિદ્યાપી એક સધન વડલા રૂપ બનતી જાય છે. અત્યારે એના કુલપતિ શ્રી શ્રીમન્નારાયણ છે. અન્ય આ વિદ્યાધામ અને બુનિયાદી—નઈ તાલીમ-કેન્દ્ર
અસ્તુ.
હવે આપણે બીજી દિશા તરફ વળીએ.
પ્રત્યાધાતી કેળવણીથી અલગ, રાષ્ટ્રની સાંસ્કૃતિક અસ્મિતાને જાગૃત કરે, એના વિકાસ માટેના વ્રત પ્રવાહને નવા મેડ આપે, સ્વદેશાભિમાન સ્વાશ્રય અને ચારિત્ર્યની એના ધડતરને અનુરુપ કેળવણી યિક 'સ્થાઓની જરૂર, ગુજરાત વિદ્યાપીઠ સ્થપાયા પછી જણાઈ અને સર્વ સામાન્ય જનતા માટેની રાષ્ટ્રીય ભાવનાની દ્યોતક એવી કેળવણી માટેની ચળવળ શરૂ થઈ,
વલ્લભ વિદ્યાલયમાચાસણનું ગ્રામ સેવા કેન્દ્ર તેમ જ મુનિયાદી શાળા, સુરત જિલ્લાનું અંબેરી-સુખાલા, કોચરબ સ્મારક આશ્રમ, જહોગ મદિર-ભાડા અને આમ વિદ્યાય દૈયલી વિદ્યાયને તક ચાલે જ છે.
આપણા રાષ્ટ્રની ઉન્નતિ માત્ર શહેરા પર જ અવલ બતી નથી પુનું ગાડાંમાં પ વગે છે એ ઉપરની સસ્થાઓ સિવાય અન્ય સસ્થાને પણ ઉદય થતા ગયા, જેમાં સ્વરાજ આશ્રમ-છી અને જિલ્લા કન્યા વિદ્યાલય-નડીયાદ મુખ્ય હતાં
મહાત્માજના અને સરદારશ્રીના કેળવણી ક્ષેત્રે નવચેતના લાવવાના ક્રાંતિકારક વિચારોને અમલી બનાવવા માટેના પુરૂષાથ શ્રી જુગતરામભાઈ, શ્રી નાનાભાઈ, શ્રી ઢેબરભાઈ, શ્રી મેારાભાઈ અને શ્રી
For Private & Personal Use Only
www.jainelibrary.org