________________
સ્કૃતિક દબ' કન્ય ]
હારમાળાના પૂર્વ છેડેથી દક્ષિણ તરફ જતી જણાય છે અને તાના ઉપયોગમાં લીધી હોય. એક ધર્મનું પ્રબળ ઓછું ત્રીજી હારમાળા આ ગુફાઓની પાછળ પશ્ચિમ અને વાયવ્ય થતાં તેના સ્થાનકે ઉપયોગ બીજા ધર્મવાળાઓએ કર્યાના ખુણે આવેલી છે.
દાખલા આજદિ સુધી બનતા આવતા હોવાનું હજુ ચાલુ જ આ ગુફાઓની પહેલી–બીજી હારની ગુફાઓ સપાટ રહ્યું છે. મથાળાંવાળી છે અને તેમાં એક ચૈત્ય ગુફા છે. તેમાં ચૈત્ય આ ગુફાઓને સમગ્ર રીતે અભ્યાસ કરતાં તે બે કે ત્રણ નજરે પડતો નથી પરંતુ તે ગુફાના અર્ધગોળાકાર છેડા એમ જુદાજુદા સમયમાં કોતરાવેલી હોય તેવું લાગે છે. ઉપરથી માની શકાય તેમ છે કે આ ગુફામાં પ્રદક્ષિણું કરી (૧) ચૈત્ય ગુફા અને સાદી ઓરડીઓ આશરે ઈ. સ. પૂર્વેના શકાય તેવો એક સ્તુપ હશે. ભાજા, કાર્લા, બેડસા, નાશિક સમયમાં બની હોય તેમ જણાય છે. એ સમયે બૌદ્ધ ભિક્ષુઓ કે અજન્ટાની બૌદ્ધકાલીન ગુફાઓને મળતી આવતી આ ગુજરાતમાં પહેલી જ વાર આવ્યાનું જણાય છે. ઈ. સ. ગુફાઓ ચોરસ કે લંબચોરસ આકારની ઓરડીઓ જેવી છે, પૂર્વે ૨૦૦૦. (૨) જ્યારે ઓરડીઓ અને ખંડો જેમાં જૈનેજેમાં કઈ શિલ્પકળા કે સુશોભન જોવા મળતું નથી. પ્રારં- નાં પ્રતિક છે અને જે વિકસિત સ્વરૂપની કારિગીરીવાળા ભિક રહેઠાણના સ્થાનક તરીકે આ ગુફાઓનું મહત્વ ઓછું તંભે જડીત છે તેને નિર્માણ સમય ઈ. સ.ના બીજા-ત્રીજા આંકી શકાય નહિ. આ ગુફાઓમાં વિશાળકદના કમરાએ પણ સૈકાને હોય તેમ ગણાય છે છે અને તેની પરશાળા-ઓસરીઓ પણ છે. સુશોભનની
ઉપરકોટની ગુફાઓ દષ્ટિએ આકર્ષક એવા બે ચૈત્ય-ગવાક્ષોની અર્ધગોળાકાર
જુનાગઢમાં ઉપરકેટની ગુફાઓ બે માળવાળી છે. કમાને શિલ્પકળાથી અલંકૃત જોવા મળે છે. ચૈત્ય ગવાક્ષે નીચલા માળે એક કુંડ છે. આ કંડ ૧૧ ચોરસ ફૂટને છે. બૌદ્ધ ધર્મની અગત્યની નિશાનીઓ મનાય છે.
તેની ત્રણ બાજુએ છતવાળી પરસાળ ઓસરી છેતેને બૌદ્ધધર્મમાં પિપળાના વૃક્ષને ઘણેજ મહિમા છે. લગીને જ મથાળાની છતને ટેકવતા છ ખંભેવાળા એક બધિગયામાં ભગવાન બુદ્ધને પિપળાના વૃક્ષ નીચે જ્ઞાન વિશાળ ખંડ છે. બાકે.ના વિસ્તારમાં અલંકૃત બેઠકો છે. પ્રાપ્ત થયેલું હતું. પિપળ વૃક્ષ જ્ઞાનના પ્રતિક તરીકે ચૈત્ય- તેની ઉપર ગૌ, ગવાક્ષે છે. કળામય મૈત્યકારું, સુંદર ગવાક્ષ રૂપે અસ્તિત્વમાં આવ્યું હોય તેવું જણાય છે. આ કમાને અને થાંભલાનું શિલ્પ નજરને ખુબ જ આકર્ષે છે. ચૈત્યગવાક્ષો ઉપરથી આ ગુફાઓનું નિર્માણકાળ ઈ. સ. બીજા માળ ઉપર પણ આવા જ ઓરડાઓ, પરસાળ, પૂર્વે પહેલી-બીજી સદીને માની શકાય.
ઉપરની છતને ટેકવીને ઉભેલા તંભે, અલંકૃત બેઠકે અને
અલંકૃત મૈત્ય–ગવાક્ષ છે. આ ગુફામાં જોવા મળતાં તંભે નાશિકના નહયાન આ ગુફાઓને સમય નક્કી કરવા માટે સ્તંભે અને વિહારનાં સ્તની માફક પૂર્વા કળશ અને ત્રિપદી પિ8િ. અલંકૃત ત્ય-ગવાક્ષનું સુશોભન ઉપયોગી છે. ખાવા પારાની કાની ટોચવાળા ત્રાંબા પિત્તળના પાણી રાખવાના દેગડા ગુફાના ચૈત્ય-ગવાક્ષના શિ૯૫ કરતાં આ ગુફાના ચૈત્ય–ગવાન જેવા કુંભ અને શિરવાળા ગેળ થાંભલા. જે રામેશ્વરની ક્ષનું શિલ્પકામ વધુ વિકસિત દશામાં જોવામાં આવે છે. ગુફામાં, ઈલેરામાં અને ભારતની ગુફામાં નજરે પડે છે. અંદરને કતરેલા ભાગ લગભગ ગોળાકાર છે. તેના નીચેના તેના જેવા જણાય છે. આ સ્તંભને ટોચ વિભાગ બહુ જ ભાગમાં “વેદિકા” છે જ્યારે ઉપરના ભાગમાંથી બે સ્ત્રી વિશાળ ઘંટ જે દેખાય અને તેની ઉપર ઘેટાઓ બેઠેલાં શરીરની શિલ્પાકૃતિઓ બહાર ડોકિયાં કરતી હોય તેમ હોય તેવા લાગે છે.
જણાય છે. ચૈત્ય-ગવાક્ષો બૌદ્ધ કમાનેથી શણગારેલા છે. આ ગુફાઓમાં રહેનારા જેને હશે તે હકિકતને આ
પશ્ચિમ ભારતની શરૂઆતની ગુફાઓ કરતાં આનું સ્વરૂપ ગુફા પકી એકમાંથી મળી આવેલા શિલાલેખનું સમર્થન
થોડા મોડા સમયે સધાયું હોય તેમ જણાય છે. મરણ કે મળે છે. જેનોના ખાસ પારિભાષિક શબ્દ “કેવલી” આમાં
તેમાં લાકડાના જેવી શિલ્પકૃતિ નહિવત્ જેવી છે. જ્યારે મળી આવે છે તેનો અર્થ “પરમજ્ઞાની” એવો થાય છે.
ગોપના મંદિરના, ઈલેરાના અને અજન્ટાના ચૈત્ય-ગવાક્ષ જૈનેના તીર્થકર પછી તરતજની આ બીજી પદવી છે. આ
કરતાં આ ગવાક્ષ પૂર્ણ સમયના છે તે એકસપણે કહી ઉપરાંત આ ગુફાઓમાં જૈનધર્મના પ્રતિક જેવાં કે સ્વસ્તિક, રીકા કારણ કે
ન શકાય! કારણ કે ઉપરોક્ત સ્થાનના ચૈત્ય-ગવાક્ષોમાં બુદ્ધ ભદ્રાસન, નંદિપદ, મીનયુગલ અને કળશ વગેરે નજરે પડે
યા હિંદુધર્મના કેઈદેવની પ્રતિમા છે. જ્યારે ઉપરકોટના છે. આ જાતના પ્રતિકો મથુરાના જૈન સ્તુપમાં જોવામાં
ચૈત્ય-ગવાક્ષમાં જીવંત નર-નારીઓની શિલ્પાકૃતિઓ છે આવ્યા છે. આ પ્રતિક બુદ્ધધર્મના નથી કારણ કે “ભાજ' *
જે માત્ર ભારત, સાંચી અને ઓરિસામાં આવેલા કટકની ‘કુડા’ની ગુફાઓ અગર ભારત કે સાંચીના બૌદ્ધ સ્થા. ગુફાઓમાં જોવા મળે છે. તો પત્યોમાં તે જોવા મળતા નથી. માત્ર એટલું કહી શકાય કે
સ્ત આ ગુફાઓ પ્રારંભમાં બુદ્ધધમીઓની હોય અને પાછળથી આ ગુફાઓમાં જુદાજુદા ચાર પ્રકારના સ્તંભે નજરે એ ગરા. જેને પાળા લેબ અન કાકો કેરા પડે છે. ઉપલા માળની પરસાળમાં બે સ્તંભ ગેળ તેમજ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org