________________
૫૪
ચૈત્ય ગુફા
ડુંગર ઉપર ઉચે નષ્ટપ્રાય અવસ્થામાં સપાટ છતછાપરાવાળી એક ચૈત્ય શુકા છે. ચૈત્યના મધ્યભાગ નીકળી ગયા છે,માત્ર ચૈત્યના નિચેના ભાગ અને “તરણ” કે જે છતને અડીને રહ્યુ છે તે દેખાય છે.
આ ગુફાઓ બૌદ્ધ ધર્મની છે તેના પુરાવા તરીકે આ ગુફાઓમાં ચૈત્ય અને વિદ્વાર નજરે પડે છે. ગુફાઓની સાદાઈ અને શિલ્પના અભાવ આ ગુફાઓને ઈ. સ. પૂર્વેની માનવાને પ્રેરે પરંતુ આ ગુફાઓમાં લાકડાના સ્થાપત્યનું અનુકરણ ન જણાતુ હોવાથી અને સ્તૂપ ગુફાની વચ્ચે તેમજ તેની ટોચ ઉપર છાપરા સાથે ચોટેલી હાવાથી આ ગુઢ્ઢાએ વનેરી, જુન્નારની ગુફાની પેઠે ઈ.સ.ના શરૂઆતના રૌકામાં શકાય તેમ છે. વેકિાના અલંકરણનું સ્વરૂપ પણ આ જ સૂચવી જાય છે.
સાણાની ગુફાઓ
ટ્રેના દક્ષિણ કિનારા પર રાજુલાની પશ્ચિમે સાણા કરી છે. ખીજી રીતે ખાખરીઆવાડમાં ઉનાથી લ ક્રૂર વાંકીયા ગામની પાસે આ ટેકરી આવેલી Jાના ડુંગર તરીકે પણ જાણીતી છે. ંગર ઉપર ખાસડ જેટલી ગુફાઓ આવેલી છે. લગભગ ઉજ્જડ, કરાળ અને જગલ નજીકના પ્રદેશને રમ્ય બનાવતી રૂપેણ નદી આડુંગર
હે છે.
ઢાંકની ગુફાઓ
જુનાગઢથી ૩૦ માઈલ દૂર વાયવ્ય ખૂણામાં ઢાંક નામનું ગામ આવેલું છે. આ ગામની નજીક તીલ તીલ પાટણ, પ્રેહપાટણ નામના પ્રાચીન નગરના અવશેષો પડેલા છે. આ
ડુંગરાળ પ્રદેશમાં માંજેસરી નામે અત્યારે એળખાતા એક કુવા છે. ૌદ્ધધર્મની મંજુધીની તે યાદ આપે છે. પ્રારંભની જૈન વસાહતાના પણ ઢાંકમાં એ'ધાણા મળે છે. ઢાંકના વિદ્યમાન ગામની પાસે એક ટેકરીની પશ્ચિમે એક બખોલ (–ઉંડી ખીણુ-Raviue)માં કેટલીક નાની નાની ગુફા છે જેમાં નહિવત્ જેવું શિલ્પકામ છે. આ બખોલ ઉપર દિવલિના દશ`નિક ભાગમાં ઘેાડુ' કોતરકામ છે. ટેકરીના નીચલા છેડાથી પહેલી ગુફા શરૂ થાય છે. આ ગુફા વાયવ્યા ભિમુખ છે. તેમાં ૪ફૂટ ઉંચુ પણ વ્યવસ્થિત કાતરેલું નાનું પ્રવેશદ્વાર છે. આ ગુફા કે, જે ૭–૯”’–૪”ની છે તેની અંદર ત્રણ ગોખલા છે (મૂર્તિ રાખવાના−Niches) જેમાંના એક પ્રવેશ દ્વારની સામે અને બીજા બે ખાજુએ એક
આજ ટેકરી ઉપર ૧૨૦ ફુટની ઉંચાઇએ ઈ શાનાભિમુખે ભીમ ચેરીની ગુઢ્ઢા આવેલી છે. આ ગુફાના આગલા ભાગમાં
આસરી આવેલી છે. જેના ચાર સ્તંભે! છતને ટેકવીને ઉભા
છે. આ સ્તંભેા દેગડા જેવી આકૃતિની ટૉચ અને બેસણી-ખીજાની સામે ઉભેલા દેખાય છે. બન્ને ખાજુના ગોખલામાં દેવ દેવીઓની મૂર્તિ આ નજરે પડે છે. અખોલની ઉપર થોડે ઉચે ખડકના દશનિક ભાગમાં થેાડુ' સાદું શિલ્પકામ છે.
કાળા છે. પિડિકા અને ઉભણી સમચારસ તકતી-પાર્ટ પર છે. નાશિકની નહયાનની ગુફાના સ્તંભની માફક રાહી'ના સ્તંભની દેગડા જેવી આકૃતિની ટચ અને બેસણી પૂણું કળશનું રૂપ ધારણ કરે છે.
આ ગુફાની ખાજુમાં એક ચૈત્ય ગુફા છે. તેનું માપ ૧૮ ફૂટ પહેાળુ, ૨૧ ફુટ ઉંડુ અને ૧૩ ફૂટ ઊંચું છે. આ ચૈત્ય ગુફાની છત સપાટ છે. પરંતુ ગુફાના પાછળના ભાગ અધ ગોળાકાર સ્વરૂપના છે. આ ચૈત્ય ગુફાને પ્રશ્નક્ષિણા માગ નથી. સ્તૂપ ઘણા જ સાદા અને અલંકાર વિહીન છે. ચૈત્યના વ્યાસ ૭ ફુટ ૧૦ ઇ'ચ છે. તેની ટોચના ભાગ કાળક્રમે નષ્ટ થયેલા હૈાય તેમ જણાય છે. લેાકેા તે સ્તૂપને શિવલિંગ તરીકે પૂજી રહ્યા છે. આ ઉપરાંત સ્તૂપાવાળી બીજી એ ગુફાએ પણ નજરે પડે છે.
ખાકીની ગુફાએ પરશાળવાળી નાની એરડીએ અને મ’ડપેા છે. મંડપની પાસે પણ નાની એરડીએ એટલાની
કરાની તળેટીમાં તળાજાના એલભ મ`ડપ જેવાજ અને તેવા જ માપના એભલ મ‘ડપ છે. આ મ’ડપના ભાગમાં છ સ્થ ંભો છે. અંદરના ભાગમાં એકપણ
સ્થભ નથી.
( બૃહદ ગુજરાતની અસ્મિતા સગવડ સાથે કાતરવામાં આવેલી છે. મેટામ’ડપ પાસે પાણીના ટાંકાંની સગવડતા કરવામાં આવેલી છે.
આ ગુફાઓના સમય જીન્નારની શિવનેરીની ચૈત્ય ગુફાની સરખામણીએ જોતાં ઇ.સ.ની શરૂઆતની સદીના જણાય છે.
આ સ્થાનની પાસેથી પ્રાપ્ત થયેલા પ્રાચીન માટીના વાસણા, ઘંટો વગેરે આ સ્થાનની પ્રાચીનતા પુરવાર કરે છે. ગુફાઓની વિવિધ રચના પ્રકાર જોતાં આ સ્થાન બૌદ્ધધમ નું એક અગત્યનું કેન્દ્ર હોય તેમ જણાય છે. બૌદ્ધસંઘના જુદીજુદી કક્ષાના સાધુઓ માટે, અભ્યાસી તેમજ ચૈત્યપૂજા માટે નિમાયેલા સાધુઓના ચિંતન, મનન અને રહેણાક માટે જુદીજુદી ગુફાઓ કાતરી કાઢી હાય તેમ જણાય છે. જેના માટે પણ આ ગુફાઓ રચાયાની સંભવિતતાના પણ ઉલ્લેખ છે.
Jain Education International
ઢાંકની પશ્ચિમે પાંચ માઈલ દૂર સિદ્ધેશ્વર નામના ગામની પાસે પાંચ ગુફાઓ છે જે ઝીંઝુરીઝરને નામે જાણીતી છે. આ બધી ગુફાઓ બૌદ્ધ હાવાનુ સાબીત થયું છે. આમાંની એક ગુફ઼ા અગત્યની છે. તેના એ અષ્ટકાણી સ્તંભેા આગળના ભાગમાં એક વૈશ્વિકા સાથે જોડયેલા છે. ઉપરકોટના ચૈત્ય-ગવાક્ષાના થાડા ભાગ અને તળાજાના ચૈત્ય-ગવાક્ષની નીચેના આકૃતિના ભાગ આ સ્તસ્તંભની આકૃતિમાં મળતા આવે છે. આવી વેદિકાની આકૃતિઓ પશ્ચિમ ભારતની ગુફાઓમાં મળે છે. આ કળાકૃતિ છેક ઢાંકની બાજુમાં પહેાંચી એ એક રસપ્રદ કિકત છે. ઉપરાક્ત પ્રમાણ ઉપરથી આ ગુફાના સમય ઈ. સ. ના પહેલાખીજા સૌકા સુધીના લેખાય છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org