________________
No
હિદ ગુજરાતની ગરિમતા
સદ્ધ શાસન છે. શલાલેખ વિવરણ કરે લેખો ઉઠી થયા.
- ચંદ્રગુપ્ત પછી તેને યશસ્વિ પુત્ર બિંદુસાર મગધની ધર્માચરણ, ધર્મદાન, ધર્મઉપદેશ ઈ.ના આદેશ આપેલા છે. ગાદીએ આવ્યું. ઈતિહાસમાં તે અમિત્રઘાતના ઉપનામે પિતાની સર્વધર્મ સમભાવના કેવી ઉચ્ચ હતી અને સમ્રાટ સુપ્રસિદ્ધ છે. ૨૫ વર્ષના તેના શાંત અને સમૃદ્ધ શાસન હોવા છતાં અન્ય રીતે તેને યશ કે કીતિની ભૂખ ન હતી કાળમાં તેણે પિતાના અધુરાં રહેલા મને રથો પરિપૂર્ણ તેનું આ શિલાલેખ વિવરણ કરે છે. કર્યો. આ સિવાય તેના સમયના કેઈ સ્થાપત્યને ઉલેખ સેપારાના શિલાલેખમાં પણ ચૌદ લેખો ઉત્કીર્ણ થયા ઇતિહાસને પાને નેંધાયો નથી.
છે. ગીરનાર અને સોપારાના શિલાલેખ પહેલા વર્ગના બિંદુસારના મરણ પછી ઈ. સ. પુર્વે ૨૭૪માં મુખ્ય મનાય છે. જ્યારે બીજા વર્ગના મનાતા સિદ્ધપુરના શિલાપ્રધાન રાધગુપ્તની મદદથી યુવરાજ અશોકને મગધની ગાદી લેખમાં સાત શાસને કેતરવામાં આવ્યા છે. મળી. રાજ્યારોહણ પછી ચારેક વર્ષે અશોકને વિધિપૂર્વક મૌર્ય સમ્રાટના સમયમાં થયેલા શિ૯પ અને સ્થાપત્ય રાજયભિષેક કરવામાં આવ્યું હતું. આ વિલંબ થવાનું કળાનાં સર્જનેનું અનુસરણ શુંગવંશના, આંધ્રના, ક્ષત્ર કારણ તેના વડીલ બંધુ અસીમના પક્ષને પ્રબળ તથા ગુપ્ત રાજવીઓના શાસનકાળ સુધી થતું રહ્યું છે. વિરોધ હોય એમ માનવામાં આવે છે. રાજયાભિષેક પછી જેમાં ભારતીય કારીગરેએ સૌરાષ્ટ્ર ગુજરાતના સ્થાપતિતેણે દેવાનાં પ્રિય પ્રિયદશી એવું પદધારણ કર્યું હતું. એ શિલ્પકળાને વિકસાવી પ્રારંભના સજનના સ્થપયમાં
રાજયાભિષેકના નવમા વર્ષે એટલે કે ઈ. પૂર્વ ર૬રમાં અવનવું ઉમેરી એ યુગમાં પિતાના ઉર્ધ્વગામી ઉડયનનાં અશોકે કલિંગ દેશ ઉપર આક્રમણ કર્યું. તેની મહત્ત્વાકાંક્ષા દર્શન કરાવ્યાં છે. તે દક્ષિણ હિંદના કલિંગ, ચલ, પાંડેય, કેરલ વગેરે કચ્છ પ્રદેશના ખાવડા તાલુકાના અંધાઉ ગામના એક રાજશ્ન જીતી છેક લંકા સુધી મૌર્ય સામ્રાજયને વિસ્તાર ટેકરા ઉપર પત્થરમાં કોતરેલા છ શિલાલેખો મળી આવ્યા, વધારવાની હતી. પરંતુ કલિંગને વિજય મેળવતાં થયેલી જેમાંના ચાર ઉપરનું લખાણ વંચાઈ શકયું છે. મહાક્ષત્રપ લાખેની માનવહત્યાએ એના હૃદયને પિગળાવી નાખ્યું. રૂદ્રદામનના સમયમાં આલેખાયેલા આ શિલાલેખો લષ્ટિશ આ ભિષણ હત્યાઓ કરી એના રોમે રોમમાં પશ્ચાતાપ તરીકે ઓળખવામાં આવતા. ભુજના ફરગ્યુસન મ્યુઝિયમમાં અગ્નિ પ્રજવળી ઉઠયો. એ અગ્નિને ઠારવા તેણે ખુબજ આજે તે જોવા મળે છે. અને ક્ષત્રપ રાજવિઓના આરંભમને મથન કર્યું અને આખરે શાંતિ અને અહિંસાના કાળમાં ઉભા કરવામાં આવ્યા હોય એમ મનાય છે. સદુપદેશને જીવનમાં ઉતારવા બૌદ્ધધર્મને અંગિકાર કર્યો.
દ્વારકાથી દશ માઈલના અંતરે મુળવાસર ગામેથી પ્રાપ્ત
દ્વારકાથી છા માત્ર ભારત નહિ બલકે જગતના ઇતિહાસમાં એ સંત થયેલી એક વિશાળ કદની શિલા ઉપર બ્રાહિત લિપિમાં રાજવિનો જોટો મળે તેમ નથી. માનવ જીવનનાં સુખ, શાંતિ આલેખાયેલો શિલાલેખ પ્રાપ્ત થયા છે. અને સમૃદ્ધિને કાજે તેણે ભારતમાં ઠેર ઠેર ચિરંજીવ સ્મા
મહાક્ષત્રપ રૂદ્રસેન પહેલાના ઈ. સ. ૨૦૦ના રાજ્ય રકે ઉભાં કર્યા. જાણે કે એ સ્મારકોમાં પોતાની આત્મકથા
સમયના આ શિલાલેખમાં નીચે પ્રમાણેને ઉલેખ છે : આલેખાતી હોય! કોઈ સ્થળે પત્થરના વિવિધ શિલ્પાકૃતિથી વિભુષિત શિલા સ્થભે ઉભા કરીને, કઈ કઈ સ્થળે પર્વ
- “મહાક્ષત્રપ સ્વામિ રૂદ્રસેન પહેલાના રાજ્યમાં શકે તેની શિલાઓમાં શિલાલેખો કોતરાવીને, ઠેક ઠેકાણે સ્તૂપે
૧૨૨ના વર્ષે વૈશાખ વદી પંચમીના રોજ વાણિજકના
પુત્રે પિતાના મિત્ર વાતે પિતાને જીવ અર્પણ કર્યો તેના ઉભા કરીને અને વિહાર બંધાવીને તે ક્યાંક કયાંક ચૈત્ય
માનમાં આ શિલાલેખ ઉભું કરવામાં આવે છે.” અને ગુફાઓ કેતરાવીને એ સંત સમ્રાટે આજ્ઞાપત્રો
આ શિલાલેખ દ્વારકા સાર્વજનિક પુસ્તકાલયના વિશાળ (Edicts) પ્રકટ કર્યા.
ખંડમાં સંગ્રહાયેલે છે. ગુજરાતમાં ગિરનાર, સિદ્ધપુર અને પારામાં અશોકના શિલાલેખો છે. બીજા પ્રાંતમાં પણ એવા લેખો, ખડક કે
ગુફાઓ સ્થંભ પર કોતરેલા મળ્યા છે. આ શિલાલેખની લિપિ
બૌદ્ધકાલીન સ્થાપત્યનું બીજું વિશિષ્ટ આકર્ષણ એ ઉકેલતાં અશોકનાં જીવનના પ્રસંગોના વર્ણન પ્રાપ્ત થાય છે. યુગમાં પર્વતા અને શિલમાં કંડારાયેલી ગુફાઓ અને ચૈત્ય- જુનાગઢની પૂર્વમાં આશરે એક માઈલને અંતરે ગીર
ગુફાઓ છે. નારને રસ્તે એક ખડક આવેલ છે. આ ખડકના ઉપલા જુનાગઢમાં શહેરના પૂર્વે ભાગમાં બોદ્ધ સાધુઓ માટે ખુણાની પશ્ચિમ બાજુએ ૧૨ ફૂટ ૧ ઇંચની પહોળાઈ અને
એક મઠ બાંધવા નાં ર.વેલ કોવા મળે છે. આ સ્થાનકને પાંચ ફૂટની ઉંચાઈમાં વીસ લીટીમાં લખાયેલા શિલાલેખમાં ‘બાવા ખારાના મઠ તરીકે ઓળખવામાં આવે છે. અહીં અશોકના ચૌદ આજ્ઞાપત્ર ઉત્કીર્ણ થયા છે.
બૌદ્ધગુફાઓના અવશે દેખાય છે અને આ ગુફાઓ બાવા . " આ બધા લેખોમાં પ્રાણીઓ પ્રત્યે દયા, અહિંસા, સવ પ્યારા II ગુફાઓ તરીકે ઓળખાય છે.
ધમ સંપ્રદાય પ્રત્યે સમભાવના, ગુલામ અને સેવકે પ્રત્યે આ ગુફાઓ ત્રણ હારમાળામાં વહેંચાયેલી છે. પહેલી હોવાલાવ, વૃદ્ધો પ્રત્યે આદર, સહ તરફ સદ્વર્તાવ, સેવા, ઉત્તરમાં દક્ષિણાભિમુખ અાવેલી છે, બીઇ હ. માળા છેટલી
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org