________________
-સાસ્કૃતિક સંદર્ભ અન્ય ]
આ રાજાના સમયમાંજ ભગવાન બુધ્ધે બૌદ્ધ ધર્મના પ્રચારનો આરંભ કર્યો. મગધની રાજધાની આ વખતે રાજગૃહ નામે નગરી હતી જે ગિરિત્રજ પણ કહેવાતી. 'ખિસારું ખાવન વર્ષાં રાજય કર્યુ... અને મગધની મહત્તા વધારી. પરંતુ તેના પિતૃઘાતક પુત્ર અજાતશત્રુએ પિતાના વધ કરી મગધની ગાદી મેળવી. તેણે કેશલપતિ પ્રસેનજીતને હરાવી કાશી જીત્યું લિચ્છવીઓને હરાવ્યા. અજાતશત્રુને બૌદ્ધ ધર્મ પ્રત્યે અણગમા હતા, તિરસ્કાર હતા. તેના રાજયકાળના આઠમા વર્ષીમાં ભગવાન બુદ્ધ નિર્વાણ પામ્યા.
અજાતશત્રુના પુત્ર ઉચે ગ`ગા અને શાણુ નદીના સંગમ પર પાટલી પુત્ર નામે રાજધાની વસાવી, જે મગધ દેશ-બિહારનું આજનું પટણા સુપ્રસિદ્ધ છે.
બિબિસાર વંશ પછી મગધની ગાદીએ શિશુનાગ વંશના રાજાએ થયા. એ વંશમાં મહાન દિન નામે રાજા થયેા. તેના પુત્ર મહાપદમે પાટલી પુત્રની ગાદી ઉપર નંદવંશની સ્થાપના કરી. અને ન વંશના છેલ્લા રાજા ધનનને મારી ચ'દ્રગુપ્ત મૌર્ય' ઈ. સ. ૩૨૨ માં મૌય વ'શની સ્થાપના કરી. સુદર્શન તળાવ
મૌ` સમ્રાટોના સમયમાં સૌરાષ્ટ્ર તેઓની હકુમત નીચે હતું. ગિરિનગર ( જુનાગઢ) માં ચંદ્રગુપ્તે હકુમત ચલાવવા પુષ્પગુપ્તને સુખો નિમ્યા હતા. પાટલી પુત્રથી આશરે એક હજાર માઈલ દૂર સૌરાષ્ટ્રમાં ગિરનારની ગોદમાં પુષ્પગુપ્તની દેખરેખ નીચે એક વિશાળ સરેાવર–જળાશય ખંધાવ્યુ.. સૌરાષ્ટ્રના કૃષિકારોના લાભાથે મોટો મજબુત મધ બંધાવી નદીનાં પાણી આ સરોવરમાં વાળ્યાં. ચંદ્ર ગુપ્તના પૌત્ર દેવાનામ પ્રિય સમ્રાટ અશોક આ વિશાળ જલાશયમાંથી નહેરો બંધાવી ચંદ્રગુપ્તનું અધુરૂ રહેલું કાય પરિપૂર્ણ કર્યું", અને મૌય સમ્રાટોની પ્રજા કલ્યાણની ઉન્નત ભાવનાનાં સૌરાષ્ટ્રની પ્રજાને દર્શન કરાવ્યાં. સાથે નદીના ઉગ્ર તાકાના સામે ચાર ચાર દિવસ સુધી ટકી રહે તેવાં પાકાં બાંધકામ કરનારા ગુજરાતના કારીગરો પણ કેવા કુશળ હશે તેની આપણને ઝાંખી થાય છે.
નિદાન ચારસા વષઁ સુધીની પેાતાની લેાકભાગ્ય અસ્મિતા ટકાવી રાખનાર સુદર્શન તળાવ ઉપર આખરે કાળના કુર પંજો પડ્યા વિના ના રહ્યો.
શક સવત ૭ર ના માગશર વદ એકમ એટલે કે ઈ. સ. ૧૫૦ માં ગિરિનગર ઉપર મારે મેઘ તૂટી પડ્યા. ગિરનાર અને તેની આજુબાજુના પ્રદેશ સત્ર જળખંખાકાર થઈ ગયા. સુદર્શન તળાવને તૂટતા બચાવવા શક તેટલી માનવ શક્તિને કામમાં લેવામાં આવી પણ આખરે તળાવની પાળેા તૂટી અનેક વૃક્ષો, પર્વત, શિખા, ધરા ધરાશાયી થયાં. સુદશ`ન તળાવનું પાણી વહી ગયું અને ગીરનારના પ્રદેશ રણ જેવા વેરાન ખની ગયા.
અને સુદČન તળાવનું પુનઃનિર્માણ કર્યુ. મહાક્ષત્રપ રૂદ્રદામને !
Jain Education International
૫૦૯
રૂદ્રદામને આ તળાવને પહેલા કરતાં લખાઈ પહેાળાઈમાં ત્રણગણુ વધારી નવેસરથી ખાંધ્યું. આમ કરવાની પ્રેરણા રૂદ્રદામનને તેના બુદ્ધિમાન સૌરાષ્ટ્રના સુખા પહલન સુવિશાખે આપી રૂદ્રદામનની પ્રજા કલ્યાણની રાજનીતિ ઉપર કીર્તિ કળશ ચઢાબ્યા હતા. પ્રજા પાસેથી વે, કર કે નજરાણારૂપે નાણા લેવાને બદલે રાજ્યની તિજોરીમાંથી આવા વિપુલ ખર્ચ ના પ્રવાહ વહ્યો હતા.
ગિરનાર ઉપરના રૂદ્રદામાના શિલાલેખમાં ઉપરોક્ત સ કિકતાને સમર્થન મળી રહે છે.
ગિરનાર પાસેના એક શિલામાં ગુપ્તસમ્રાટ સ્કન્દગુપ્તને પણ એક શિલાલેખ છે જેમાં પણ સુદર્શન તળાવ ઉપર ઉતરી આવેલા અતિવૃષ્ટિના આફતના ઉલ્લેખ છે.
ઇ. સ. ૪૫૫ થી ૪૬૮ વચ્ચે સૌરાષ્ટ્ર ઉપર ગુપ્તસમ્રાટ સ્કન્દગુપ્તની આણ પ્રવતતી હતી. તેના સમયમાં ગિરનારન પ્રદેશમાં અસહ્ય રેલ સકટ ઉતરી આવ્યું, જેણે સુદર્શોના તળાવના બંધને તેાડી નાખ્યા અને સત્ર જળ ખખકાર થઈ ગયા.
આ વેળા સ્કન્દગુપ્તે પણદત્તને સુખે નિમી સૌરાષ્ટ્રનુ શાસન સોંપ્યું હતું.
ન તળાવનો અંધ બંધાવ્યા. ગુપ્ત સવત ૧૩૭ માં પુણુ દત્ત અને તેના પુત્ર ચક્રપાલિતે ફરીથી એકવાર ઉલ્લેખ છે ચિરકાર પર્યંત સુદર્શન તળાવ ટકી રહે તેને આ બંધના સમારકામને શરૂ કરવામાં આવ્યાના શિલાલેખમાં
મુદ્દે
માટે એકસો હાથ લાંખી. અડસઠ હાથ પળેાળા સા મથાડાં
'ચી ખસેા હાથની જાડાઇવાળી બંધની દિવાલ આ વેળા ખધાવવામાં આવેલી. ગુજરાતના કારીગરોને આ વેળા અધ ખાંધવાના અથાગ પરિશ્રમ ઇતિહાસને પાને નોંધાયેલા છે.
ગિરનારના જે ખડક ઉપર સમ્રાટ અશોક અને રૂદ્રદામાના શિલાલેખ કાતરેલા છે તે જ ખડક ઉપર સ્કન્દગુપ્તના લેખ છે તેની રચના પદ્યમાં છે તેના પુર્વ ભાગમાં સુદર્શન તળાવના બંધના સમાર કામના પ્રશસ્તિ છે, ને બીજા ઈ. સ. ૪૫૮માં લખાયેા છે ભાગમાં ચક્રપાલિતે અ‘ધાવેલા વિષ્ણુ મંદિરના. આ શિલાલેખ
અને એ સઘળું આજે તા ગિરિનગરના પ્રાચીન કિલ્લા ઉપરકેટથી તે છેક ગિરનારની તળેટી સુધીના ćાંખા વિસ્તારમાં વૃક્ષા, ઝાડીઓ, ચેરના ઝુંડથી આચ્છાદિત થઇને પડેલા તેના ભગ્નાવરાષા માત્ર તેના ભવ્ય ભૂતકાળને આપણા સ્મૃતિપટ પર વિષાદના ઘેટી છાયામાં મૂકી રહ્યા છે.
ચંદ્રગુપ્તના રાજ્યકાળ ઈ. સ. પૂર્વે ૨૯૮માં પૂરા થયા. જૈન ધર્મની માન્યતા એવી છે કે મગધમાં જ્યારે ખાર વર્ષના દુષ્કાળ પડયા ત્યારે રાજ્યત્યાગ કરી ચંદ્રગુપ્ત આચાય ભદ્રબાહુ અને જૈનધમ ના બાર હજાર અનુયાયી જોડે મૈસુર આવેલા શ્રવણ બેગેલા નામના તી ધામમાં ગયા ત્યાં ખાર વર્ષ ગાળ્યા પછી અનશન વ્રત કરી પ્રાણત્યાગ થયા.
For Private & Personal Use Only
www.jainelibrary.org