________________
૪૭૦
|| હા ગુજરાતના અસ્મિતા
હતી. રિવર બનતી અને ગુપ્તીઓમાં જડાતી હતી. પાણીદાર આ બન્ને સંસ્થાઓએ ઘણા સનાતકે ગુજરાતને આપ્યા છે. હથિયારો પણ બનતાં હતાં. કિમખ્યાબ અને ઝરિયાન ભારતના મહાત્માજીના સમયથી ગુજરાત વિદ્યાપીઠ, વિદ્યાર્થીઓના ગુણવિકાસ પિશાકો માટેના કાપડનું સુંદર વર્ણાટકામ અહીં થતું હતું. આ અને ચારિત્ર્ય પર નજર રાખતી આવી છે. ઉપરાંત ખાનદાની નરલના ઘોડાઓને કાળજીપૂર્વક ઉછેર થતા હતા. ગુજરાત વિદ્યાપીઠમાં મહાવિદ્યાલય ઉપરાંત કુમાર મંદિર અને આ માટેનો બધો જ યશ મહારાવ લખપતસિંહજીને ફાળે જાય છે. વિનયમંદિર પણ ચાલે છે. રનાતક સુધીના શિક્ષણની વ્યવસ્થા છે. ભૂજન આયનામહેલ એક ભવ્ય આકર્ષણ છે. અહીંના દરિયામાં રાષ્ટ્રભાષાના શિક્ષણનું કાર્ય પણ ચાલુ છે, જેમાં સેવક સુધીની ખનીજ સંપત્તિનો ભંડાર છે.
અભ્યાસક્રમ યોજેલ છે. આ સંસ્થાએ પાઠ્ય પુસ્તક પણ તૈયાર મને ઉપલબ્ધ થયેલ પ્રાચીન વિદ્યાધામોની આટલી માહિતી કરેલાં છે-કરે પણ છે. મતલબ કે, ગુજરાતભરમાં પ્રચારકાર્ય આ આપી શક્યો છું. તે તે વિદ્યાધામે, ત્યાંના વિદ્વાને, તેમનાં ગ્રંથ વિદ્યાપીઠ દ્વારા ચાલે છે. સાહિત્ય અને અન્ય ઐતિહાસીક વિશિષ્ઠતાઓ પણ નિર્દેશેલ છે.
ગુજરાત યુનિવરિટી આ ઉપરાંત માંગરોલ, પેટલાદ, નવસારી, ભરૂચ વગેરે સ્થળોએ પણ યુનિવર્સિટીને કાયદે અમલમાં આવતાં ૧૯૫૦ ના નવેમ્બરની સંસ્કૃત પાઠશાળાઓ સો વર્ષ પહેલાં ચાલતી હતી જે કાળબળે બંધ ૨૩ મી તારીખે ગુજરાત યુનિવર્સિટીની રથાપના થઈ. એની શિલા. થઈ છે.
પણવિધિ સરદારશ્રીના હસ્તે થયેલી. જ્યારે કાર્ય શરૂ થયું ત્યારે [ અર્વાચીન ]
એકવીસ જેટલી સંસ્થાઓ સંકળાયેલી હતી. અત્યારે લગભગ એકગુજરાત વિદ્યાપીઠ
એક કેલેજો આ યુનિ. સાથે જોડાયેલી છે. ૧૯૫૫ થી પરીક્ષાના
માધ્યમ તરીકે ક્રમિક રીતે ગુજરાતી ભાષા અપન વેલ છે. યુનિ. ના આપણે આગળ જોઈ ગયા તે પ્રમાણે ભારત જ નહીં પણ
છાત્રાલયોમાં સારી સંખ્યામાં વિદ્યાથીઓ રહે છે. તેઓને માટે ગત સાથે એક મા યમ રૂપે ગુજરાત પરાપૂર્વથી રહેલું છે. વ્યાપાર, પરતી સગવડે પણ છે. વિદ્યા, કલાકૌશલ્ય, વીરતા, મુત્સદ્દીગીરી, ત્યાગ, ભક્તિ અને બલિદાન -તપશ્ચર્યામાં એક અને અજોડ તરીકે આપણા ગુજરાતની પ્રતિષ્ઠા છે.
સંસ્થા દ્વારા કલ્યાણકારી પ્રવૃત્તિઓ ચાલે છે. કેળવણીના ક્ષેત્રે ગુજરાત સતત્ પ્રયત્નશીલ રહેલું છે. ઈ. સ.
અહીં મોટું ગ્રંથાલય છે અને ડોકટરની પદવી માટે Research ૧૮૪૯ થી હાઈસ્કુલો અને કન્યાશાળાઓ સૌરાષ્ટ્ર-ગુજરાત એટલે કે ની અનુકુળતા છે. અથ શાસ્ત્ર, રાજનીતિશાસ્ત્ર, સમાજશાસ્ત્ર, આંકડાસમસ્ત ગુજરાતમાં સ્થપાવાની શરૂઆત થયેલી. પહેલી કોલેજ સૌરાષ્ટ્રમાં શાસ્ત્ર, તત્વજ્ઞાન, મને વિજ્ઞાન, ગુજરાતી, રસાયણશાસ્ત્ર, ભૌતિકશાસ્ત્ર,
વનગર ખાતે શામળદાસ કહેજ અપાયેલી આ સમગ્ર પતિ ગણિતશાસ્ત્ર વગેરે અગિયાર વિષયોમાંથી ગમે તે લઈને ડોકટર થઈ ઘણું સખી ગૃહસ્થોએ માતબર પણ આર્થિક ફાળે આપેલ છે. આ શકાય છે. સમયની સંસ્થાઓ આજે પણ ચાલુ છે. આ ક્ષેત્રે સૌરાષ્ટ્રના રાજ
અહીં ફરેન યુનિ. ઇન્ફર્મેશન બ્યુરોનું સંચાલન પણ થાય છે. વિઓએ અને કૈલાસવાસી સયાજીરાવ ગાયકવાડે પણ ગ્ય પ્રદાન
અભ્યાસક્રમોમાં પ્રવેશ અને પરીક્ષા અંગેનાં ધોરણોનું કાર્ય કરેલ છે.
અકાદમિક કૌન્સિલ કરે છે. આ યુનિ.ની સેનેટ એક જવાબદાર
સંસ્થા છે. એના ૧૮ સભ્યો છે. નિયમાનુસાર અત્યારે એના કુલપરંતુ વિદ્યાપીઠ માટેની કેઈ જોગવાઈ ત્યારે થઈ હોય તેમ
પતિ પદે રાજ્યપાલશ્રી શ્રી મન્નાનારાયણજી છે અને ઉપકુલપતિ તરીકે જણાતું નથી. ઇ. સ. ૧૯૧૬માં મુંબઈ માફક કેળવણીની ભાવનાને
શ્રી ઉમાશંકર જોશી છે. મૂર્ત કરવા માટે પહેલી એક પરિષદ મળેલી; જેમાં પ્રત્યાઘાતી કેળવણીને દુર કરીને ગુજરાતની આગવી સંસ્કારસમૃદ્ધિએ આપતી
સયાજીરાવ યુનિવર્સિટી વડોદરા અમિતાને જાગૃત કરવાના પ્રયત્ન થયા. આમાં આગેવાની ભર્યા આ યુનિવર્સિટીની સ્થાપના ઈ. સ. ૧૯૪૯ના મેની પહેલી તારીખે ભાગ લેનારાઓની સંનિષ્ઠાના પરિપાકરૂપે ૧૯૨૦માં ગુજરાત વિદ્યા- થયેલી. વડોદરા આર્ટસ અને સાયન્સ કોલેજ, પ્રતાપસિંહ કોલેજ પીઠની સ્થાપના થઈ. એના પ્રથમ કુલપતિ મહાત્મા ગાંધી હતા, એફ કોમર્સ અને ઈકોનોમિકસ, સેકન્ડરી ટીચર્સ ટ્રેનિંગ કેલેજ,
જ્યારે કુલનાયક તરીકે સરદાર પટેલ હતા. તે પછી ડો. રાજેન્દ્રપ્રસાદ કલાભવન, એન્જિનિયરીંગ કોલેજ અને ઓરિયેન્ડલ ઈન્સ્ટિટયુટ: કુલપતિ તરીકે અને શ્રી મોરારજીભાઈ કુલનાયક તરીકે આવ્યા, શ્રી આ ૬ સંસ્થાઓથી સ્થાનિક યુનિવર્સિટી શરૂ થયેલી. મગનભાઈ દેસાઈ મહામાત્ર તરીકે ને પછી વર્ષો સુધી જીવનપર્યત મેડિકલ કોલેજ અને વડોદરા સંસ્કૃત મહાવિદ્યાલય મુંબઈ રહ્યા અને અત્યારે તે સ્થાને શ્રી રામલાલ પરીખ છે. મહાત્મા સરકારના અંકુશ હેઠળ હતાં જેમાં સંસ્કૃત મહાવિદ્યાલયને વહીવટ ગાંધીજીની વિચારસરણી પ્રમાણે આ વિદ્યાપીઠે વિકાસ સાધ્યો છે. ૧૯૫૧ થી આ યુનિ. કરે છે જ્યારે મેડિકલ કોલેજનો વહીવટ રાષ્ટ્રીય લડતને કારણે ૧૯૩૦ થી ૩૫ દરમિયાન અને ‘હિન્દ છોડો' રાજ્ય સરકારની દેખરેખ નીચે છે. ની ચળવળમાં ૧૯૪૨ થી ૪૫ દરમિયાન આ સંસ્થાની પ્રવૃત્તિ બંધ ૧૫૦માં કેકલ્ટીઓ રચવામાં આવી. ઉપરાંત લક્ષિતકલા, ગૃહપડેલી. ૧૯૪૫ થી યુનિવર્સિટીના ઉચ્ચ શિક્ષણ સુધી અભ્યાસક્રમ વિજ્ઞાન તેમજ સમાજસેવાના ત્રણ નવા વિભાગ શરૂ કરવામાં અહીં ચલાવવામાં આવે છે.
આવ્યા છે. ૧૯૪૭થી શ્રી મહાદેવભાઈ દેસાઈ મહાવિદ્યાલય શરૂ થયું છે. વિદ્યાર્થી ભાઈ બહેને માટેનાં અલગ છાત્રાલયો છે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org