________________
૪૯૨
[ હા ગુજરાતની અસ્મિતા
શાખાઓ ખેલીને ધીમે ધીમે સહકારી શિક્ષણના કાર્યને વિકસાવવા પણ પ્રવૃત્તિ યોજનાબદ્ધ વિકાસ કરવામાં આવ્યો. પરંતુ કમનસીબે માંડયુ અને મંડળીઓના મંત્રીઓ માટે વર્ગો ચલાવવા માંડ્યા. આ અરસામાં લેન્ડ મોર્ટગેજ, બેન્ક અને ગ્રાહક સહકારી ૧૯૨૯માં ગુજરાતમાં સૌ પ્રથમવાર સુરત ખાતે સહકારી તાલિમ ભંડારનો વિકાસ થંભી ગયો. સહકારી ખેતીના અખતરા શાખા શરૂ કરવામાં આવી.
પણ હાથ ધરવામાં આવ્યા. સહકારી પ્રવૃત્તિ આર્થિક રીતે નબળા માણઆ સમય દરમ્યાન ખેતી વિષયક સહકારી ધિરાણની પ્રવૃત્તિ સોની જ નહીં પરંતુ બધા લેકોની આર્થિક ઉન્નતિના સાધન તરીકે સરળ રીતે પાંગરતી જતી હતી અને ઠીક ઠીક કામગીરી બજાવી આયોજનમાં તેને સ્થાન આપવામાં આવ્યું. અને રાજ્યના અર્થકારણમાં રહી, ત્યાં ૧૯૩૦ની આર્થિક મંદીએ સહકારી વિરાણ પ્રવૃત્તિને સહકારી પ્રવૃત્તિએ અગત્યનો ભાગ ભજવવાનું હતું. આ સમય કમરતોડ ફટકે માર્યો. એ વખતે સહકારી પ્રવૃત્તિની ખામીઓ અને દરમ્યાન રીઝર્વ બેંકે પણ ખેતી વિષયક ધિરાણમાં વધુને વધુ પ્રમાણમાં નબળાઈઓ સૌ પ્રથમવાર બહાર આવી. સહકારી પ્રવૃત્તિની પ્રગતિને સહાયભૂત થવાનો આરંભ કર્યો. માર્ગ ભયમાં મૂકાય. સહકારી પ્રવૃત્તિની આ નબળાઈઓ દૂર કરવા દેશમાં પ્રથમ અને બીજી પંચવર્ષીય યોજનાઓ દરમ્યાન સહકારી માટે ૧૯૩૭માં મહેતા-ભણસાલી સમિતિ નીમવામાં આવી. સહકારી પ્રવૃત્તિના જુદા જુદા ક્ષેત્રના ત્રિકાસ માટેનાં લક્ષ્યાંકો નકકી કરવામાં પ્રવૃત્તિની નબળાઈઓના નિવારણ અર્થે આ સમિતિએ કરેલી ભલા
આવ્યા. ખેતી વિષયક વિરાણની નીતિમાં ફેરફાર કરવામાં આવ્યો ભણો અનુસાર વિવિધ પગલા ભરવામાં આવ્યા.
અને જમીનની જામીનગિરીને બદલે ખેડૂતને ઉગાડવાના પાકને લક્ષમાં સહકારી પ્રવૃત્તિને પુનર્જીવન
લઈને તેને પાકધિરાણ કરવા ઉપર વિશેષ ભાર મૂકવામાં આવ્યો. ૧૯૩૦ની આર્થિક મંદીના ફટકાને કારણે લગભગ મૃતઃપ્રાય અખિલ ભારત ગ્રામધિરાણ સમિતિની ભલામણ અનુસાર બીજી બનેલી સહકારી પ્રવૃત્તિને ૧૯૪૭ દરમ્યાન પુનર્જીવન પ્રાપ્ત કરવાને
પંચવર્ષીય યોજના દરમ્યાન સહકારી પ્રવૃત્તિને વિવિધ રીતે રાજ્યની સુઅવસર સાંપડ્યો. બીજુ વિશ્વયુધ્ધ શરૂ થતા સહકારી પ્રવૃત્તિ માટે
ઉદાર સહાય આપવામાં આવી અને ધિરાણ, વેચાણ, રૂપાંતર વખાર વિકાસના તમામ દ્વાર ખુલ્લાં થઈ ગયાં અને વિકાસના સંજોગો
અને સહકારી તાલિમની સંકલિત જનાવાળુ વિવિધ કાર્યકારી સામે ચાલતા આવ્યા. યુધ્ધને પરિણામે રોજબરોજની જરૂરિયાતની
સહકારી તંત્ર વિકાસ પામ્યું. બંને પંચવર્ષીય યોજના દરમ્યાન અછત અને શહેરી વિસ્તારોમાં મકાનની ઊભી થયેલી તંગીને લીધે
મોટા કદની વિવિધ કાર્યકારી મંડળીઓ, વેચાણ મંડળીઓ, ખેતી તેમજ વેપારીઓ અને મકાનમાલિકોની સમાજ વિરોધી પ્રવૃત્તિઓને
મંડળીઓ, પશુઉછેર મંડળીઓ નીચલા વર્ગ માટેની અને પછાત પરિણામે ખાસ કરીને મોટા શહેરોમાં ગ્રાહક સહકારી પ્રવૃત્તિનો અને
વર્ગોની ઘર મંડળીઓ, ઓદ્યોગિક મંડળીઓ, દૂધ મંડળીઓ, અને ઘર મંડળીઓને સારો એવો વિકાસ થવા પામ્યો. પાણીની
દૂધ ઉત્પાદક સંઘ માછીમારોની મંડળીઓ વગેરે મોટી સંખ્યામાં સિંચાઈ માટેની મંડળીઓ, દૂધ ઉત્પાદકોની મંડળીએ, ઔદ્યોગિક
રચવામાં આવી તથા બધી કક્ષાએ સહકારી શિક્ષણ, તાલિમ પ્રચાર મંડળીઓ વગેરે વિવિધ પ્રકારની મંડળીઓ મોટી સંખ્યામાં
અને પ્રકાશનોની વ્યવસ્થા કરવામાં આવી. રચવામાં આવી. ખેતીની પેદાશના વેચાણ માટેની સહકારી મંડળીઓ રચવાના પગલાં લેવામાં આવ્યા. ખેતી વિષયક માલ પૂરો પાડનારી
| ખેતી વિષયક ધિરાણ બાબતમાં રાષ્ટ્રિય વિકાસ સમિતિના સને
૧૯૫૮ના ઠરાવ પછી હવે સેવા સહકારી મંડળીઓ રચવા ઉપર તથા રોજબરોજની વપરાશની વસ્તુઓની વહેંચણીના કામમાં સહકારી
ભાર મૂકવામાં આવે છે. ગુજરાતમાં ગ્રામ્ય વિસ્તારની સહકારી મંડળીઓને સરકાર તરફથી પ્રથમ પસંદગી આપવામાં આવી હોવાથી
પ્રવૃત્તિના વિકાસના ભૌતિક લક્ષ્યાકે મહદ અંશે પૂરાં થાય છે. એ કામ માટે તાલુકા અને જિલ્લા ખરીદ વેચાણ સંઘોથી રચના
કેટલાક કિસ્સાઓમાં તો લક્ષ્યાંક વટાવાઈ પણ ગયા છે. સંકલિત કરવામાં આવી. યુદ્ધ દરમ્યાન અને યુદ્ધ પૂરું થયા પછી અનાજની
ખેતી વિષયક ધિરાણની પાયલેટ યોજનાઓનો અમલ બીજી પંચવર્ષીય ખરીદીમાં અને ચીજ વસ્તુઓની વહેંચણીમાં તેમજ નિયત્રિત ચેતાઓમાં સૌ પ્રથમ ભરૂચ જિલ્લામાં કરવામાં આવ્યા વસ્તુઓની વહેંચણીમાં સહકારી મંડળીઓને સરકારે આપેલી
હતો. તે પછી યોજના રાજ્યના બીજા જિલ્લાઓમાં વિસ્તારવામાં પસંદગીને પરિણામે સહકારી પ્રવૃત્તિની સમાજ સેવા માટેની ઉપયોગીતા
આવી હતી. સાબિત થઈ અને ભાવિ વિકાસ માટે જરૂરી નાણાંકિય શક્તિ અને આંતરિક તાકાત સહકારી પ્રવૃત્તિએ આ સમય દરમ્યાન પ્રાપ્ત
મુંબઈ રાજ્યના વિભાજન પહેલાં જૂના મુંબઈ રાજ્યના વખતના કરી લીધી.
ગુજરાતના વિસ્તારમાં સહકારી પ્રવૃત્તિના વિકાસની ગતિ સમસ્ત આઝાદી બાદ સહકારી પ્રવૃત્તિને વિકાસ
મુંબઈ રાજ્યની પ્રવૃત્તિના વિકાસની સાથે જ રહી હતી. ૧૯૪૭ના વર્ષ દરમ્યાન ભારતના આંગણે આઝાદીની ઉષા મુંબઈ રાજ્યના વિભાજને વખતે મહારાષ્ટ્ર અને ગુજરાતના પ્રગટી. આઝાદી આવતાં જ સ્વતંત્ર ભારતમાં સહકારી પ્રવૃત્તિના પ્રદેશોમાં સહકારી પ્રવૃત્તિના વિકાસની પરિસ્થિતિ નીચે મુજબ હતી. વિકાસને રાજમાર્ગ ખૂલ્લો થયો. ૧૯૪૭ પછી ખેતી વિષયક તા. ૩૦-૬-૧૯૫૯ ના રોજ જૂના મુંબઈ રાજ્યની કુલ ૩૬ ૦૦૦ ધિરાણુની સંકલિત યોજના અમલમાં આવી. ખેતી વિષયક ધિરાણ સહકારી મંડળીઓ પૈકી મહારાષ્ટ્ર વિસ્તારની સહકારી મંડળીઓની મંડળીઓને બદલે વિવિધ કાર્યકારી મંડળીઓ રચવામાં આવી કી સંખ્યા ૨૪,૮૯૬ હતી. જયારે બાકીની ગુજરાતમાં હતી. સને અને મધ્યમ મુદતના ખેતી વિષયક ધિરાણનું આખું તંત્ર મજબૂત ૧૯૫૯-૬૦ના સહકારી વર્ષને અંતે મહારાષ્ટ્ર રાજયમાં આશરે બનાવવામાં આવ્યું. દેખરેખ સહકારી શિક્ષણ અને તાલિમની ૨૭૦૦૦ મંડળીઓ હતી જ્યારે ગુજરાતની સહકારી મંડળીઓની વ્યવસ્થિત યોજના કરવામાં આવી. આ સમય દરમ્યાન બીજા ક્ષેત્રોમાં સંખ્યા ૧૨, ૪૦૦ ઉપરાંત હતી. તા. ૩૦-૬-૫૯ના રોજ મુંબઈ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org