________________
૧૩૦
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
આવેલું છે. કડોદથી આ સ્થાન ૩ માઈલ થાય છે. ભરૂચથી છે. ત્યાં પરાશરેશ્વર મંદિર છે. પરાશર ઋષિએ અહીં તપ શુકલતીર્થ ૧૦ માઈલ જ છે. ભરૂચથી અહીં સુધી કર્યું હતું. આવવાને માટે પાકી સડક છે. મોટર બસ નિયમિત ચાલે છે. અંગારેશ્વરઃ નર્મદારીવર સાઈડ સ્ટેશનથી પુલ દ્વારા નર્મદા પાર કરીને
નિકોરાથી ૧ માઈલ નર્મદાના ઉત્તર તટપર અંગાઅહીંયા અવાય છે, નર્મદાનું આ શ્રેષ્ઠ તીર્થ છે. અહીંયા
રેશ્વરનું મંદિર આવેલું છે. મંગળગ્રહે અહીં તપ કર્યું નર્મદામાં કવિ, કારેશ્વર અને શુકલ નામના ત્રણ કુડો
હતું. હતા. જે આજે લુપ્ત થઈ ગયા છે. અહીંનું મુખ્ય મંદિર શુકલ નારાયણનું છે. આ જ મંદિરમાં સોમેશ્વર અને ધર્મશાલા : પટેશ્વર લિંગની સ્થાપના કરેલી છે. નારાયણની મતિ વેત અંગારેશ્વરથી ૨ માઈલ નર્મદાના ઉત્તર તટ પર આ અને ચતુર્ભુજ સ્વરૂપની છે. તેની બંને પાસમાં બ્રહ્મા તથા સ્થાન આવેલું છે. તેને પિતૃતીર્થ કહે છે. અહી: પિતૃ તર્પણ શકરની મતિઓ છે. એમ કહેવાય છે કે અહીંયા મોર્ય તથા શ્રદ્ધાદિક ક્રિયા કરવામાં આવે છે. આ સ્થળે નર્મદાસમ્રાટ ચંદ્રગુપ્ત અને ચાણકયે આવી નર્મદામાં સ્નાન માં વહિન તીર્થ છે. કર્યું હતું. અહીંયા બીજુ મંદિર કારેશ્વરનું છે. જેને ઝીનાર : હુંકારેશ્વર પણ કહે છે. એની પાસે જ શૂલપાણિધરીનું
ધર્મશાલાથી ૩ માઈલ પર નર્મદાના ઉત્તર તટપર ઝીર મંદિર છે. અને ત્યાંથી થોડે દૂર આદિશ્વર તીર્થ છે. કહે
આવેલ છે. અહીંયા રુકિમણીતીર્થ, રામ કેશવ તીર્થ, જ્ય છે કે જાંબાલિએ અહીંયા તપસ્યા કરી હતી. આદિત્યેશ્વર
વરાહ તીર્થ, શિવ તીર્થ તથા ચક્ર તીર્થ આવેલાં છે, એમ તીર્થમાં આદિત્યેશ્વરનું મંદિર છે. શહેરમાં ગંગનાથનું
કહેવાય છે કે સ્વયં શંકર ભગવાને હિરણ્યાક્ષ અસુરેનો મંદિર છે તેને ગોપેશ્વર પણ કહે છે.
વધ કરી અહીં વરાહ ભગવાનનું પૂજન કર્યું હતું. કબીરવડ :
નાંદ : શુકલતીર્થથી લગભગ ૧ માઈલ પર નર્મદા દ્વિપમાં ઝીરથી ૨ માઇલ નર્મદાના ઉત્તર તટ પર નાંદ કબીરવડ આવેલો છે. એમ કહેવાય છે કે સંત કબીરદાસે આવે છે ત્યાં નંદાદેવીનું મંદિર છે. દેવીએ મહિષાસુરનો અહી દાતણ કરી ફેંકી દીધેલી ડાળીમાંથી આ વૃક્ષ ઉગી વધ કરી અત્રે શંકરનું પૂજન કર્યું હતું. નીકળ્યો છે. અત્યારે તો આ વડનું ઝાડ વૃક્ષોના સમુદાયથી , ઘટાટોપ બની ગયું છે. એક જ વડની ઝટાઓમાંથી જ
સિદ્ધેશ્વર : આ વિશાળવૃક્ષ બન્યું છે. પુરા બગીચા જેટલે આ વડને
સિધેિશ્વર તીર્થ નર્મદાના દક્ષિણ તટથી ૨ માઈલ દૂર વિસ્તાર વધી ગયું છે. અહીંયા કબીરદાસજીનું મંદિર છે. જંગલમાં આવ્યું છે. બાજુમાં વારૂણેશ્વર તીર્થ પણ
દશનીય છે. મંગલેશ્વર : શુકલતીર્થથી લગભગ ૧ માઈલ પર નર્મદાના
તરશાલી : ઉત્તરતટ પર મંગલેશ્વર ગામ છે. અહી: વારાહતીથ છે સિદ્ધેશ્વરથી ૨ માઈલ નર્મદાના દક્ષિણ તટ પર તર અને વારાહ ભગવાનની મૂર્તિ છે. અત્રે ભાગલેશ્વર મહાદેવનું શાલીમાં તાપેશ્વરતીર્થો આવેલું છે. વેદશિરા ઋષિએ અહીં મંદિર છે.
શિવાર્ચન કર્યું હતું. લાડવા :
ત્રાટીદરા : મંગલેશ્વરની સામે છેડે દૂર નર્મદાના દક્ષિણ કિનારા તરશાલીથી એક માઈલ દૂર નર્મદાના દક્ષિણ તટ પર પર આવેલું છે, અહીંયા કુસુમેશ્વર તીર્થ છે, કામદેવે અહીં ત્રટીદરામાં પણ સિદ્ધેશ્વર તીર્થ આવેલું છે. બ્રહ્માજીએ તપ કર્યું હતું.
અહી યજ્ઞ કર્યો હતો. ભાલેદથી આ સ્થાન ૨ માઈલ નિકોરા :
આમ ગુજરાતની પવિત્ર તપોભૂમિમાં ચાણોદ, સિનેર, લાડવાથી એક માઈલ નર્મદાના ઉત્તર તટપર નિકેર
ભરૂચ અને કાવીની સમીપમાં વહેતા નર્મદા-રેવા માતાના આવે છે. અહીંયા તવારાહ તીર્થ આવેલું છે. અને
બંને કિનારા અનેક તીર્થસ્થાને અને દેવમંદિરેથી વિભૂષિત લિગેશ્વરનું શિવમંદિર છે. અહીંયા બીજું પણ એક તીર્થ
બનીને બેઠાં છે અને ગુજરાતના આધિભૌતિક, આધિદૈવિક સ્થાન છે જેને અંકેલ તીથ કહેવામાં આવે છે.
અને આધ્યાત્મિક ગૌરવને દિપાવી રહ્યા છે. પિરા :
સુરત : નિકારાની સામે નર્મદાના દક્ષિણ તટ પર પિરા આવેલું પશ્ચિમ રેવે પ૨ સુરત એક વિખ્યાત નામ સ્ટેશન છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org