________________
સાંસકૃતિક સંદર્ભ ર ] હાલનો દેલવાડાને દરવાજો અસલ મહાકાળને ઝાંપો ગણાતો. કનકપેન ચાવડાએ આ નગરીની સ્થાપના કરી હતી ઉનેવાળોના નામ:–
એમ કહેવાય છે. એમ પણ કહેવાય છે કે આ રાજાએ
હિંગળાજ નામના પ્રાચીન સ્થળેથી માતાજીને પિતાની ઉનાવાળા, ઉન્નતપુરા, ઉન્નતપાળ, ઉનાવા, ઉનેવાળ
નગરીમાં આવીને રહેવાની પ્રાર્થના કરી હતી. તે માટે જણાય છે.
તેણે માતાજીને પ્રસન્ન કર્યા. માતાજીએ કહ્યું, “તું - ઉનામાં સાત સાત માળવાળાં હજારો ઘરે હતા અને
આગળ થા, હું તારી પાછળ ચાલી આવું છું. તેમાં ઉનેવાળોનું રાજ હતું. જોકે મોટાં મોટાં મહર્ષિઓ
પણ પાછું વાળીને જેતે નહીં, નહીં તે હું ત્યાં જ અને તપસ્વીઓ કે જેઓ વિદ્યા અને તપથી ઉત્કૃષ્ટતા પ્રાપ્ત રોકાઈ જઈશ.” રાજા આ રીતે માતાજીને શીંગવડો નદીને કરી વિચરતા હતા. ઉના સ્થાનમાં વિદ્યા અને તપથી યુક્ત કાંઠે લઈ આવ્યા. નદીમાં ઉતરતાં માતાજીના ઝાંઝરના ઉત્તમ ૧૮,૦૦૦ અગ્નિહોત્રી ઉનેવાળ બ્રાહ્મણ હતા.
અવાજ બંધ થવાથી રાજાને શંકા ગઈકે માતાજી રોકાઈ ઉનાના વિદ્યમાન મંદિરે ?
ગયા કે શું? એણે પાછું વાળીને જોયું તે માતાજી નદીના - શ્રી દામોદરરાયજીનું મંદિર, પુષ્ટિમાર્ગની બાલમુકુંદની
પાણી માં ચાલ્યા આવતા હતા, પણ ત્યાં જ દેકાઈ ગયા હવેલી, રામંદિર (શિખરબંધ) છે, રામમંદિર પાસે જ
એથી રાજાએ એ જ સ્થળે માતાજીની સ્થાપના કરીને મંદિર હાટકેશ્વરનું પુરાતન મંદિર છે. સિધેિશ્વર મહાદેવ, ગુરૂ
બંધાવ્યું અને માતાજીને પિ ના કુળદેવી તરીકે સ્થાપ્યા. મંદિર, હર્ષદમાતાનું મંદિર, કનકેશ્વરનું મંદિર, અચલેશ્વર બીજી વાત એમ પણ કહેવાય છે કે વલ્લભીપુરના મહાદેવનું મંદિર છે. જે હાલમાં નવયુવક મંડળે જીર્ણોદ્ધાર મૈત્રક વંશનો મૂળ પુરૂષ કનકસેન અયોધ્યાને સૂર્યવંશી કરી બે ઘુમ્મટો બનાવ્યા છે. આમાં વાયડો વાણીયાના રાજા હતો. તેણે સૌરાષ્ટ્રના વીરનગરમાં આવીને ત્યાંના કુળદેવી છે. કેડીવાડામાં સ્થલકેશ્વર મહાદેવનું સ્થળ પરમાર રાજાને હરાવ્યું. તેના વંશજ વિજયસેને વિજયપુર આવેલ છે. મહાકાલેશ્વર ઉનાનું અતિ પ્રાચીન શિવમંદિર (ધોળકા) વસાવ્યું. વિજયસેનના વંશજ ભટ્ટાર્કે વલભીપુર છે. દેરાસરો કોઠીવાડામાં આવેલ છે. ઉનામાં પાંચ (વળા) સ્થાપ્યું. આ કનકસેન રાજાએ પ્રભાસ ક્ષેમે ગીર દેરાસરો છે.
વચ્ચે કનકાવતી નગરી વસાવી, નગરીની અધિષ્ઠાત્રી તરીકે સ્વામીનારાયણનું મંદિર :
પિતાની પ્રાચીન કુળદેવી કનકેશ્વરીની પ્રતિષ્ઠા કરીને તેણે આ મંદિર સુવર્ણના દશ કલશવાળું સૌથી ભવ્યમદિર ત્યાજ રાજ્ય સ્થાપ્યું. કનકાવતી નામે એક નગરી શેઠવાડામાં આવેલ છે. અને ઉના નગરની વચ્ચે તનું
: સૌરાષ્ટ્રમાં અરણ્યમાં ભગવાન બુદ્ધના સમયમાં હતી, એમ શિખર ચાર-પાંચ ગાઉથી દેખાય છે.
બૌદ્મધર્મના ગ્રંથે પરથી જણાય છે. તેથી ઈ.સ. પૂર્વે પણ
આ નગરી હતી એમ માની શકાય. નાગરબ્રાહ્નણોનું કનકાઈમાતા :
વડનગર પણ એ જ અરસામાં બંધાયું હતું. એ વડનગર લાઠીમાં વસતા કપાળ વણિક શ્રી ભીમશાએ પુત્ર હાલ કોડીનાર પાસે છે. નાગરબ્રાદ્ધની કુળદેવી પણ માટે સંવત ૧૯૩૫માં માતાજીની યાત્રા કરી, એ હકીકત કનકાઈ છે. વડનગર અને કનકાવતી સમકાલિન જણાય છે. કપાળ જ્ઞાતિના બારોટશ્રીને પડે છે. ભીમશાન માતા- જે આ લેકકથાને આધારભૂત ન લેખીએ અને કનકસેન જીએ પ્રસન્ન થઈ પુત્ર આપેલ તેથી તે કનકિયા ને પછી ચાવડાની કથાને વિશ્વસનીય માનીએ તો આ સ્થળ ૧૨૦૦ કાણકિયા અટકથી કપાળ જ્ઞાતિમાં જાણીતા છે.
વર્ષ પહેલાંનું છે એમ માનવું રહ્યું. પ્રાચીન સ્થાનક :
વનરાજ ચાવડાના વખતમાં કનકાવતીને ફરતો કિલ્લે ઈ. સ.ની આઠમી સદીમાં થયેલાં વનરાજ ચાવડાના હતા. તેમાં બે હજાર પેડેસ્વારે રહેતાં. એ ગઢ વંશજોમાં અથવા પુજે માં કનક ચાવડા નામનો એક કનેકગઢનામે ઓળખાતે, “વનરાજ' નામક નવલકથાના રાજા થઈ ગયા. ત્યારે આ કનકાઈ થાનક કનકાવતી નગરી ૧૯૩માં પાના ઉપર લખ્યું છે, “આ કનકાવતી છે. મહારાજ નામે પ્રસિદ્ધ હતું. તેમાં એ રાજા રાજય કરતા હતા. કનકસેનના વંશજ જયશિખરને કુમાર વનરાજ ધર્મ આનું વર્ણન બૌદ્ધ અને જૈન ધર્મના ઇતિહાસમાં છે. પ્રમાણે તમારા રાજ છે. એ સમયે વનરાજ પ્રભાસ અને કનકાઈના સ્થળની આજુ બાજુમાં જ ના ખંડેરો છેતેથી કનકાવતીના ગાદીએ હતા. તેણે તેમનાથના દર્શન કર કનકના ડુંગરા વચ્ચે કનકાવતી નગરી હોવાનું અનુમાન તથા સમુદ્ર સ્નાનના અને ત્રિવેણી સ્નાનના કર માફ કરેલ. થાય છે. માતાજીનું મંદિર નગરીની વચ્ચે બંધાયું હોય દાનાજી સેલંકીએ જે કનકાવતીને ઉજજડ કરી નાખીને અને નગરની અધિષ્ઠાત્રી દેવી તરીકે કનકાઈની સ્થાપના લેકેને દુઃખ દીધા તે જ આ કનકાવતી હોય તેમ થઈ હય, તેના ઉપરથી આ નગરીનું નામ કનકાવતી લાગે છે. પડયું હોય એ સંભવિત છે.
માતાજીના મંદિર પાછળ ભૂદરજીનું મંદિર છે. તેમાં
Jain Education Intenational
For Private & Personal Use Only
www.jainelibrary.org