________________
૩૭૪
સૌના લાડકવાયા મેઘાણીએ સારની ખીણા અને ડુંગરિયાળ નદીઓમાંથી ગામડાંઓ અને ખેતીમાંથી કોસાહિત્યના અગય કર્યાં. ભૂસાતા જતા લોકગીતા, ઢાળા, ભજને અને દુહાને, લોકવાર્તાને અને બધાને, રીય, પ્રેમ અને ભાનવતાને ગુજરાત સમક્ષ મૂકવા કમર કસીને પારાવાર મુશ્કેલીઓ વેઠીને તેએએ આ ભગીરથ કાર્ય નરો પૂર્ણ કર્યું”, “વિયાળી રાત” ના ચાર ભાગમાં રામ અને ગરબા ને ‘ચૂંદડી' માંના સુંદર લાકગીતા તેઓએ આપણને આપ્યાં ‘ કિલ્લોલ ’ અને ‘વેણીનાં ફુલ' એમની અણુમાલ ભેટ છે. સ્વાતંત્ર્ય સમાન સમયે સોને નવી ચેતના, નવી સ્ફુર્તિ તેમણે આપી. ગાંધીજીના જીવનના યાદગાર બનાવાને કાવ્યમય બાનીમાં
સુંદર રીતે આલેખનાર, ખુદ કંઠે ગાનાર મેધાણી જનતાના કવિ અન્યા, રાષ્ટ્રીય શાયર બન્યા. જનતાના આ કવિએ ગીતેા ગેાત્યાં, ગાયાં અને ગીતશૈલી ગુજરાતીએ એમને ય ભારી ભાવકાર્યા.
સાહિત્યના તલસ્પર્શી અભ્યાસે ‘રવીન્દ્રવીણા ' જેવા અનુપમ માવાનુવાદો અને રૂપાંતરશ આપ્યાં.
આપી છે.
મેવાણીએ સેઠની ધરતીની પદ્મ સાથે બવમાં પશુ તસ્વીર ઝીણી છે. સંસ્કારધનથી ધગધી ઊઠતી ધરતીને ખેડીને, ' શું 'મ'ગાળિયો,' ‘ ગુજરાતના જય ’ ઋત્યાદિ ઐતિહાસિક નવલકથા ‘સૌરાષ્ટ્રની રસધાર' દ્વાણ એમણે રસધારા વહેવડાવી છે. મેઘાણીની આત્મકથા જેવી અને " નાયક નહીં, નાયિકા નહીં, પ્રેમનો ત્રિકાળ નહીં એવા સ્વરૂપની ચિરંજીવીકૃતિ ‘સારઠ તારાં વહેતાં પાણી ' માં પ્રવર્તમાન સમાજ, તેની ખૂબીઓ અને ખામીઓ, તેની સમસ્યા અને આદર્શો આલેખાયા છે. એમની સામાજિક નવલકથામાં · * નિરજન, * * તુલસીકયારા, * વિશાળ' યાદ, ‘ અપરાધી ' એમની અનુષા શિક્તની ઉચ્ચકળાના નમૂના છે.
નવલયાકાર મેઘાણી સફળ નવત્રિકાકાર પણ છે. “પ્રતિષ્ઠાએ
અને ‘પલકારા’નું સર્જન સિનેસૃષ્ટિ તરફ વળવાને કારણે થયું. ‘વિદ્યાપન' અને ‘મેઘાણીની નવલિકાઓ’માં પણ એમની નવલિકાશક્તિ સારા પ્રમાણમાં ખાધેલી દેખાય છે. તેમની ળરૂપ કૃતિ ‘માણસાઇના દીવા' શ્રી રવિશંકર મહારાજના જીવનપ્રસંગો પરથી આલેખાવેશ છે. આ પુસ્તક તેમનું શંખ પરનું પ્રભુત્વ દર્શાવે છે. કિવ મેવાણીએ નારસંગે પણ ડાય છે. ડિન્દ્રબાબ રાયના ‘રાણા પ્રતાપ', 'રાજ્ય' અને રાગોરના ધન રાષ્ટ્ર નાટકના મુંદર અનુવાદો એમણે આપ્યા છે. આ ઉપાંત સારાને તારૂં નાર' અને 'સૌરાષ્ટ્રના ખંડેર' જેવી પ્રવાસસ્થળો, બૈરાનમાં' અને પશ્ચિમ'માંના વિવેચના પણ તેમણે માપ્યા છે.
શ્રી મેવાણીએ પોતાની કૃતિગ્ગામાં સરળ છતાં વેધક ભાષાનો સુંદર ઉપયેગ કર્યાં ૪. શ્રી મેવાણી એટલે વૈવિધ્યમ સાહિત્યનો સર્જક-સાહિત્ય મહિના મા. સામાયિના સાધન, સંપાદન અને વિવચન માટે આજીત ખેળ લેનાર મેઘાણી ગુજરાતી ભાષા જ્યાં સુધી જીવશે ત્યાં સુધી વશે.
ગુજરાતી પત્રકારિત્વને નવા ઘાટ તે નવા રંગ આપનાર તે મેવાણી જ પુરાતન સંસ્કૃતિ અને મધ્યકાલીન સખાતે પ્રકાશમાં વાવનાર મેવાણીએ ગીતા. રામે. બરવું અને ગરબીઓ દ્વારા ગુજાના કામે કરીથી રસ્તા કર્યા છે,
Jain Education International
{ ભૂલ ગુજરાતની અસ્મિત
શ્રી વિષ્ણુભાઈ ર. ત્રિવેદી-સમદર્શી સમીક્ષક
સંવત ૧૯૫૫ના જેઠ વદ બારસ એટલે ૧૮૯૯ના જુલાઈની ૪થી તારીખે ઉમરેઠમાં વિષ્ણુભાઇનેા જન્મ. પિતાનું નામ રણુછેડલાલ અને માતાનું નામ જેઠીબાઈ
શ્રી વિષ્ણુપ્તાના સાહિત્યકાળ પ્રમાણમાં આ જ. પર્ ગુમ્મુવત્તામાં વિપુલતાભર્યાં છે. અંગ્રેજી અને સંસ્કૃતભાષાની ઉત્તમ સાહિત્ય કૃતિઓથી, ગુજરાતી ભાષા-સાહિત્યના સર્વાંગી પરિશીલનથી, ઋતિહાસ અને તત્ત્વજ્ઞાનના અભ્યાસથી એમના જીવનને ચેતેભય વિકાસ સધાયે છે
વિષ્ણુભાઇના સાહિત્યવિવેચનમાં એમના સતત મન અધ્યાપનને કારણે પ્લેસ, એાિકથી માંડી કાજ અને ઝ લિટ સુધીના સમર્થ વિવેચકાની અસર પડેલી છે.
વિવેચનનાં સિદ્ધાંત, સાહિત્યનાં સ્વરૂપો, કાવ્યના રાગો જેવાં ચાસીય વિધાનું” ડ પશિીન એમણે કરાવ્યું છે, પ્રત્યેક જિય ઉપર કે પાતાનુ મૌલિક ચિંતન આપ્યુ છે. ગુજરાતી સાલ્પિમાં શ્રી વિષ્ણુપ્રસાદનું ાન શાત્યિ વિવેચક તરીકે ઉચ્ચ છે. ભાવના', વિવેચના, પરિશીલન', ‘વચન ચિંતાભા ગદ્ય', ગોવર્ધનરામ માધવરામ ત્રિપાઠી વ્યાખ્યાનમાળામાંના ગવનામ ઉપરના આખ્યાન, મામ પાંચ પુસ્તકો જેટલું સાહિત્ય એમની પાસેથી ભાયુને મધુ છે.
મત્સ્યગ’ધા’ અને ‘રાઈના પત’ વગેરે નાટયકૃતિએ, ‘ગુજરાતને નાથ’ ને ‘સરસ્વતીચ’દ્ર’ નવલકથા વગેરેનાં વિવેચનમાં વિષ્ણુભાઈની વિવેચનશક્તિનાં લગભગ બધાં જ ઉત્તમ લક્ષણા પ્રગટ થયાં છે. શ્રી વિષ્ણુભાઈની વિવેચક સાધનામાંથી તરી આવતી વસ્તુ એ છે કે તેમણે તપણે વિવેચક્ર ધર્મ બનવ્યે છે, જે કાં શ્રાવના પણ વાળ સપિ પ્રગટ થયું છે, તેની મમતા કરવા બે સદાયે ઉત્સુક રહ્યાં છે.
શ્રી ચેાતીન્દ્ર હ. દવે-જીવત હાસ્ય !
વાય છે કે એક ગામમા રાકસબાની રીતે ન ભરી શકાય જો મંચ પર શ્રી ન્યાતીન્દ્રની ઉપસ્થિતિ હોય તે કેમકે કેવળ વકતવ્ય જ નહીં તેમનું વ્યક્તિત્વ પણ શ્રોતાગણને માટે હાસ્ય પ્રેરક બની રહે છે.
તેમના હાસ્ય સર્જનને બિરદાવતાં શ્રી મુનશી થાય જતું. છે કે એમની ર ાણે વનમાં ચારે પાસ કરી વળે છે અને જે જુએ છે તે સામે એમના હાડ પર આધું સ્મિત ફરકી રહે છે; માસની નબાને પકડી પાડી, તેને હસતાં હસતાં એ રજૂ કરે, એ વાંચીને મૂખ બનનાર પોતે પતુ હસવા માંડે.
તેમના હાસ્યાસની ટેિ વિચાળ છે. એમાં વિવિધના એ બને છે તેમનું નીય નિરીહાણુ અને તેમની સમષ્ટિ મેમાં નથી. ટૂંક, તીક્ષ્ણ કટુતા કે ડંખ, તેમના હાસ્યની પાછળ સદા તત્ત્વજ્ઞાન ડેાકાતું રહ્યું હૈ જેવી મેશ કળ ચળતાનાં વાંચનારા અનેક વિનેશિયા સાહિત્યકારાથી નોખા પડે એ
* અમે બધાં 'ના સહિયારા સર્જન દ્વારા સ્મરણોના પાનાને ખાલવાને અભિનવ પ્રયોગ પણ કદરદાન વાચકોની ચાહના પ્રા'ત
For Private & Personal Use Only
www.jainelibrary.org