________________
*૨૦
આપણે ત્યાં રાવ, બૌદ્ધ, જૈન અને વૈષ્ણવ ધર્મના પ્રદાયો પ્રચલિત થયા, પણ બા વખતમાં સંગીતકલાની સ્થિતિનો કપ લેખ કહેવામાં આવતો નથી; સિવાયž વલભીકાળમાં બક્કાની જિલ્લાપીમાં સંગીત અને નૃત્યના વિષયો અભ્યાસક્રમમાં દાખલ થયેલ જોવામાં આવે છે. હું સ્પેન અંગે સાતમી શતાબ્દીમાં આપણા દેશની મુાકાત લીધી હતી. પણ સચીન બાબત કો કલબ કર્યા નથી. સાવ છે કે તેને સંગીત કરતાં ધર્મ તથા તત્ત્વજ્ઞાનમાં વધુ રસ હોય રાજપૂત કાળ
આપણે ત્યાં ગાડામોના પત્તન પછી ગુજરાતના પર કાળ સો સોંલકી યુગ શરૂ થાય છે. આ કાળમાં ગુવાનની સાંસ્કૃનિક રાજ્કીય તેમ જ આર્થિક સમૃર્તિમાં મોટા પાટા આવે છે. પરંતુ આ કાળમાં પણ જેટલું સાહિત્ય તથા શિલ્પ-સ્થાપત્યની ક્ષાઓને પ્રોત્સાહન મળ્યું છે તેટલુ સંગીતને મળ્યું હોવાનું મનાતુ નથી.
આ કાળમાં સૌરાષ્ટ્રમાં નજર કરીએ તે ઘણી રાજ્કીય અંધા દૂધી પછી સૌરાષ્ટ્રમાં નવમી શતા દીથી ચૂડાસમાઓનું રાજ્ય સ્થિર પય છે, ને વધેલી ભરીને જુનાગઢ કરીથી સૌરાષ્ટ્રની રાજધાની બને છે. બી રીતે માત્ર પુત્ર એ. ગુજરાતનો સુવર્ણ યુગ છે. તેવી જ રીતે ચુડાસમા યુગ એ સૌરાષ્ટ્રનો સુવર્ણયુગ છે. સમયે સૌરાષ્ટ્ર સરકાર વિશે પણી પ્રગતિ કરી હતી અને જૂનાગઢ સંગીત અને બીજી કથાઓનું ધામ બની ગયું હતું. ચૂડાસમાં વંશમાં ઘણા ગાશ થઈ ગયા, પગ ખેંગાર ચીન માટે તા વાયુ છે. પ
દિલ્હીમાં મોગલ સત્તાની સ્થાપના થયા બાદ વળી પાછા ગુજરાત
પરનાં હલ્લાઓ શરૂ થયા આ કાળમાં એક એવું દૃષ્ટાંત મળે છે કે જેનાથી દરેક સંગીતપ્રેમી ગુજરાતની છાતી ફૂલાય છે. આ વાન કે ૐ સંગીતાચાર્ય મજુની, કયાય * * ખજુ ચાંપાનેરના સીય હતા. દાવનમાં તથા ગાઝિયરમાં ને તેણે મીનની પરમ સાધના કરી, તે ગાયક અને નાયક બને થયા હતા. આજ સુધી બૈજુની ચીજો આાપણા શિષ્ટ 'ગીતકારા ગાય છે અને તેની બપેજ પણું ખરેખર અદ્ભૂત છે. અકબરના સમયમાં દિલ્હી અને ઉત્તર હિંદમાં સંગીત કાલું-તયું, પણ ગુજરાતમાં તેની શી િિસ્થતિ હતી તેની ચોક્કસ માહિતી મળતી નથી; સિવાય કે વડનગરની મે નાગર કન્યાઓ તાના અને રીટીએ મહાર ગાઈને તાનસેનના દીપક કાય થમાવ્યો. આ દંતકથા સાચી હોય કે નિહ, પણ ગુજરાતની પ્રશ્ન ઉચ્ચ કાર્તિનાં સંગીતજ્ઞાન માટે પ્રસિદ્ધ હતી તેમ તે! આ ઉપરથી જરૂર કરી શકાય. ગુજરાતનાં મંદિરોના ફાળા
‘દ્વીપનવ કહાં, સામેશ સ્થાપનાકતા યન્નનવંશ નિભર્તા, ખંગારેા નાદવેત્રમુદ્ધર્તા. ’ આ શિલાલેખ હજુ પણ જૂનાગઢમાં દામાકુંડ તરીકે એળખાતા થળે ખેંગારત્રીજાની સગીત સેવાઓની સાક્ષી પૂરે છે. સામનાથ જે આ સમયમાં પશ્ચિમહિંદનું મહાન તીધામ હતું. ત્યાં સો જેટલી નર્નિકા જ સ ભારતીવખતે નૃત્ય કરતી અને તેની સાથે ઉત્તમ કેરિના સંગીતકારા પણ સંગીત કરતા અને વાદ્ય જાવતા. દરમી શતાબ્દીમાં નહ મહેતા એળવવામાં અને તેના વિકાસમાં શિનો ફાળો ઘણો છે. હુધા
હિંદમાં ધાર્મિક સંગીત અને શિષ્ટ સંગીતની અલગ અલગ ઉત્પત્તિ નથી. હિંદનું સંગીન વચ્ચે બાપે' સંગીત અને તેની પર પરા
કાવ્ય, સંગીત અને ભક્તિના ત્રિવેણી સંગમ જૂનાગઢમાંથી રા કર્યાં. નરસિંહ મહેના ભક્ત-કવિ ઉપરાંત ઉત્તમ મહિના સંગીતકાર પતુ હતા. કાર રામ ગીધ મુકનાર કવિએ મહાગ, ચાર, શિકા, સારંગ, વૈજ્ઞાવલી, ભાલવાય વગેરે રાગમાં તેમણે ભજનો લખેટાં અને ગાયેલા. તેમના એક પુત્ર શામળાનું મળ્યું થયું તે વખતે તેની પુત્રી કુંવરબાઇને આશ્વાસન આપવા માટે તેમણે “જે ગમે તે જગતગુરુ દેવ જગદીશને, તે તણો ખરખરો ફોક કરવો " નામનું ભજન લખેલુ જે સવારના રાગમાં લખાયેલું છે, જે બતાવે છે કે તેમને સંગીતનું સારું જ્ઞાન હતુ. નરસિંહ મહેતાનું વજન મુ ભજન તો મામો આપતુ લગભગ ‘રાષ્ટ્ર-ભજન' બનાવી
મહિં એ આપણી બધી લલિતકળાઓનું કેન્દ્ર હતું. પ્રાચીન ગુજરાતમાં શૈવ ધર્મો અને વૈષ્ણવ ધર્મ સગીતને વધુ પાળ્યુ છે. પ્રભામ ભંતે દારિકા એ બંને પ્રાચીન ગુજરાતનાં ભાતિ ધર્મસ્થાનો હતાં. મધ્ય યુગનાં અને ખાસ કરીને મોગલ કાળમાં વિના ખાન કેંઈ ગુ પ્રેમ કરતાં સંગીત, નૃત્ય અને કાર્યની કલાને ચાચાનીત કરવામાં કલમના મોટા કાળા છે. ગુજરાતમાં કૃષ્ણભક્તિએ પાનના ભક્તોને ખાાં છે, જેમાં રાજસ્થાનના ગોરંભાઈનું સ્થાન અનેડ છે. માએ ગધ્ધાની અને ખાસ કરીને ગુજરાતીમાં જે ગીતો અને ભજનો લખ્યાં છે, તે આજે ખાપણાં સંગીતના મૂખ્ય યો બની ગયેલ છે. પુષ્ટિમાર્ગના સસ્થાપક વલ્લભાચાર્યના આગમન પછી વૃંદાવન અને શ્રીનાથજી એ આ ધર્મનાં મહ વનાં રથાને અહીથી કૃષ્ણ-ભક્તોએ વિના સંસ્કૃત પ્રો અને કૃષ્ણ ભક્તિનાં પદા દ્વારા સંગીતની ધ્રુપદ ધમાર પતિના ફેલાવા કર્યા. રાજસ્થાનમાં આવેલ શ્રીનાથજીએ ચાલુ કરેલ ધ્રુપદ ધમારનાં કૃષ્ણુ-ગીતા ગુજરાત સૌરાષ્ટ્રની વેલીઓમાં પ્રત્રિત કન્યો ગુજરાતમાં બ્લૂ ભજનો ગુજરાતી અને ગુજ ભાષામાં રચાયાં. ગુજરાતનાં ભક્તિ સંગીતમાં
’
છે.
ન્યાં.
*
કસ્લિમ કાળ
ઈ. સ. ૧૨૯૮માં દિલ્હીના સુલતાન અલ્લાઉદ્દીન ખીલજીના તથા તઘલખાના ગુજરાત ઉપરના આક્રમણ પછી ગુજરાતની સંસ્કાર પ્રગતિમાં વ્યસ્ત ઝોક આવે છે, જે ૧૮૧ સુધી છેક ચાલુ રહે છે. આ સો વર્ષ દરમિયાન ગુજરાત રાજ્કીય રીતે અને
Jain Education International
|
ગુજરાતની ભૂમિકા
દમ
સસ્કૃતિક રીતે અનેક વખત રોળાયું" અને ભાંગીને ભૂકો થયું. ગુજરાતના સુલતાના દિલ્હીથી સ્વતંત્ર થયા પછી જ ગુજરાતે બ બે અને વારવાર થતા યુદ્ઘના ભગારમાંથી ગુજરાત કરી પાણ ખેંચ્યા ઊભું થવા લાગ્યું. અમદાવાદની સ્થાપના થઈ. જો કે અમદાવાદના સુન્નતાના ને મા વચ્ચે ખૂનખાર સ્પર્ધા ચડ્યા જ કરી અને હતી. છતાં આ મ થય રનિયાન ગુજરાતે પાયાના કાન કરી પાછા મેળવવા થોડા પ્રયત્ન કર્યા. આ વખતમાં ગુજરાતના સુલતાન બાદશા ઉપર ચીપો, જેનું ગમોના હાથે કરપા રીતે દીવમાં ખૂન થયું, તેને સગીનનો પર્ધા શોખ હોય અને તે વખતના હિંદના સુપ્રસિદ્ધ સંગીતકાર નાયક સ ગુજરાતમાં રાજ્યગાયક તરીકે લગભગ દસેક વર્ષ રહ્યો હતા. પણ આ કાળ દરમિયાન ગુજરાતમાં શિલ્પ-સ્થાપત્યમાં જેટલી પ્રગતિ થઈ તેટલી સંગીતમાં ન થઈ.
તે
For Private & Personal Use Only
www.jainelibrary.org