________________
૪૧૮
[ બહદ ગુજરાતની અસ્મિતા
ઓતરાદા બારના ઘર બનાવે છે. ઘરને બે કે ત્રણ પડાળ હોય છે. વાનર વગેરે પણ કાષ્ટશિલ્પમાં કંડારાયેલાં નજરે પડે છે એમાં માનવ
જ્યાં આ પડાળના નેવાં પડે છે એનાથી બે હાથ દૂર મોતિયું આવે સુષ્ટિ યે આલેખાય છે. હાથમાં તલવાર અને ટાલ લઇને ઉબે યોદ્દો, છે. મોતિયા નીચે પથ્થરની કે કાષ્ટની કંડારેલી કુંભમાં નકશીકામ- રાજાને દરબાર કે રાજસવારી, ભૂંગળ વગાડતો ભવાયો કે નગારુ સુંદર મજાની થાંભલી હોય છે. થાંભલી અને કુંભી વચ્ચે લાકડાની વગાડતો માણસ વગેરે પણ નેજવામાં આલેખાયેલાં નજરે પડે છે. ગોળ ધણી ગોઠવી હોય છે. થાંભલી ઉપર આડો ફાડે આવે છે. આ ઉપરાંત પોતાની સૂઝ અને આવડત અનુસાર સુતાર મજાની આ ફાંહડા અને થાંભલીને કાટખૂણે નેજવું મૂકવામાં આવે છે. ફૂલ કે કાંગરાના પ્રતીકને પણ નેજવામાં ઉતારે છે. જેટલી થાંભલી હોય એટલાં નેજવાં મૂકવામાં આવે છે. નેજવાંથી સંસ્કૃતિને સમજવા ઉપયોગી બનેલા નેજવાં ઓશરીની શોભા અનુપમ બને છે. એક ઘરમાં પાંચ પંદરથી માંડીને
આ નેજવાં કેવળ એ સમયની લેકકલા સમજવામાં જ ઉપયોગી નથી મીરથી એંશી જેટલા નેજવાં જોવા મળે છે. જેમ નેજવાં વધુ એમ ઘર નમણું અને રૂપાળું લાગે એવી લોક માન્યતા ગામડાંઓમાં
બનતા પણ એ સમયની સંસ્કૃતિ-Culture-સમજવા કાજે પણ એટલાં
જ ઉપયોગી બની રહે છે. નેજવામાં આલેખાયેલા યોદ્ધાનું આ વ્યાપક પ્રમાણમાં પ્રચલિત છે
પુસ્તકમાં અપાયેલું ચિત્ર જુઓ. એના પરથી એ સમયમાં થતાં - કાષ્ટના નેજવાં ત્રણ ફૂટથી માંડીને સાતથી આઠ ફૂટ લાંબા હોય યુદ્ધો એ સમયના શસ્ત્રો તેમ જ વસ્ત્રાભૂષણો વગેરે અંગે પણ છે. સામાન્ય ઘરમાં અઢીથી ત્રણ ફૂટની લંબાઈવાળાં નેજવાં ઠીક ઠીક માહિતી મળે છે. એ ચિત્ર જોતાં જણાય છે કે એ સમયે નજરે પડે છે. ઘરની પાછલી પછીતે નેવાંને ટકે આપવા પણું નેજવાં બેવડી એટીઆળી પાઘડી પહેરાતી. યોદ્ધાઓ કાનમાં સેનાના મકાય છે. ધાર્મિક લેક સંસ્કારોની યાદ આપતા કાછના ચબૂતરા- કુંડળ પહેરતા. પુરૂષો પગમાં ચાંદીની બેડીઓ, ગળામાં સેનાને એની છત્રી નીચે ગેળ કરતાં નેજવાં મૂકાય છે. અમદાવાદમાં હાર અને કેડે કંદરે પહેરતા. થોભિયા રાખવાનો અને મૂછના કાછશિલ્પના બેનમૂન નેજવાંથી એપતાં ચબૂતરા આજ પણ મેજૂદ આંકડા વાળવાને રિવા જ પણ એ કાળે હશે એમ લાગે છે. છે પથરના ચબૂતરા તથા જૈન મંદિરમાં પથ્થરમાંથી કંડારીને
ભારતની પ્રાચીનકલા ધર્મનું અવલંબન લઈને જ વિકસી છે. તૈયાર કરેલાં નેવાઓનો ઉપયોગ થાય છે.
એની સાક્ષી તો મંદિરે, ચંદરવાઓ અને નેજવાં આપે છે. સુતાકાછશિપવાળાં જૂનાં મંદિરો અને મકાનમાં આજે પણ કલા
રોએ નેજવામાં માનવસૃષ્ટિ અને પશુસૃષ્ટિની જોડે જોડે દેવસૃષ્ટિ પણ મક નેજવાં જોવા મળે છે. પાટણમાં આવેલ તેરવાડાના મંદિરના
ખડી કરી છે. એ સુતારની દ્રષ્ટિ અને કલ્પના વિશાળ હતા એમ
બડા કાષ્ટમંડપ અને ઘૂમર, કુંભારિયાવાડાના કાષ્ટ મંડપને ઘુમ્મટ તથા કહી શકાય. કપુર મહેતાના વાડાના મંદિરને કાષ્ટ મંડપ એ સર્વ પ્રકારનાં આકર્ષક
પ્રાચીન કલાને વિકસતો વાર નેજવાંથી શોભી રહ્યા છે. ધંધુકા તાલુકાના ભીમનાથજીના મંદિરમાં - કાષ્ટકલાના આ પ્રકાર પર પ્રાચીન કાળના લકે મુગ્ધ બનતા. તથા એ તાલુકાના આકરૂ, પરબડી, ખરડ વગેરે ગામના પ્રાચીન આજે એવું રહ્યું નથી. પરિણામે આપણી પ્રાચીન અને સમૃદ્ધ ઘરમાં સુંદર નેજવાં આજે પણ જોવા મળે છે.
કાષ્ટકલાના વળતાં પાણી થયાં છે. આજે ય હજી અલ્પ પ્રમાણમાં ને જવાનું અનુપમ શિ૯૫:
નેજવાં સર્જાય છે. પણ એની નકશી અને એની કલામાં હવે એક ગામડાંઓમાં માટીના ઘરનું ચણતરકામ તે ઓડ લોકો કરે છે, આવી છે. પ્રાચીન કલાને આ વારસો આજે વિસરાવા માંડયો છે. પણ બારસાખ અને બારીબારણાથી માંડીને પાણિયારા સુધીનું તમામ ઉકૃષ્ટ પ્રકારનું કહી શકાય એવું નવું સર્જન થતું નથી, જ્યારે કામ સુથારે જ કરે છે. ધરનું ચણતરકામ પૂરું થાય એટલે સુતાર ના સજ ના હવે વેચાવા માંડયા છે. આજે કલાત્મક નેજવાં ઘડવા બેસે છે. જરૂર જેવાં નેજવાં પણ એ જ ઘડે છે આવાં નેજવાં
ખરીદનારા પરદેશીઓ ગુજરાતમાં ઠેર ઠેર ફરીને મોંમાગી કિંમતે
માંથી બનાવવામાં આવે છેસંસ્કૃતિને આ વારસો ખરીદી લે છે, પરિણામે લોકોના ઘરમાંથી નેજવાનાં ઘડતરમાં પ્રાદેશિક કલાકારીગરીનું પ્રતિબિંબ જોવા મળે છે. નમણાં નેજવી અદશ્ય થવા માંડયો છે, અને આ સમૃદ્ધ પ્રાચીન
કાળા અતાં વાંસની હાલમાં કલાને વાર પરદેશમાં ચાલ્યો જાય છે. ગુજરાતનો કલાવૈભવ ઘણું સામ્ય નજરે પડે છે. આજે નેજવા સાદાં, સુસવાવું અને સળ- સાચવી રાખવામાં આપણે ખરેખર ઉદાસીન જ છીએ. વળિયા ઘાટના વધુ પ્રમાણમાં જોવા મળે છે.
પ્રાચીનકાળમાં તો નેજવાં ઉપર એવી અતિ સુંદર નકસી કેતરાતી કે દેવોનાં એવાં તો સુંદર પ્રતીક કંડારાતાં કે એક જુઓને બીજુ ભૂલો ! એવા પ્રાચીન નેજવાંઓ આજે પણ જૂની કાષ્ટકલાના યશોગાન ગાતાં ઊભા છે. એવા નેજવામાં વિનનિવારક દુદાળાદેવ ગણેશ, બંસરી વગાડીને ગાયો ચરાવતો ને ગોપીઓને ઘેલી બનાવીને નચાવતે કને, હાથમાં પર્વત ઉચકીને હડી કાઢતા હનુમાન, કુકડા પર બેઠેલી બહુચરમાતા વગેરે કંડારાયા હોય છે. દેવસૃષ્ટિ ઉપરાંત પશુસૃષ્ટિમાં છલાંગ મારતો સિંહ, ઘૂરકતો વાઘ, દેડતું હરણ, નાચતા
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org