________________
ગુજરાતમાં મૃત્યુ સ્મારકો અને
તેના શિલ્પ પ્રતિકો
-શ્રી ખેડીદાસ ભા. પરમાર
ગુજરાતની ખમીરવંતી ભૂમિને સાથે બેહણાં તો જેક નર- મેંઘા માનવીના રૂપ-અરૂપના પડછાયા તો ત્યાં ગામને પાદરે જ નારના જ છે. આખું સૌરાષ્ટ્ર કરો, મલક આખું ફરી વળે, તો ઠેરઠેર ઊભા છે, પાળિયા ને ખાંભીરૂપે ! ધરમની ધેલુડી ધજા, પીરાણાને લીલુડા નેજવો અને ગગનચુંબી પાળિયા ને ખાંભીઓ મૃતના સ્મારક તે શું માત્ર મધ્યકાલીન મંદિરોની સાથે દરેક ધરમના દેવના ચિહ્નવાળી વાયે ફરકતી ધજાયું યુગના જ બલિદાનના પ્રતીક છે ? કે તેની પ્રથા સગડ આધેરા ફરફરતી હશે. દરેક ધરમના ધામ સાથે જાતરાળુના થરથર ઊભરાતા ભુતકાળ ભણી લઈ જાય છે ? આ ખાંભી-પાળિયાના મારક છે હશે ને પંડ્યને પાવન કરીને, ઈશ્વરસ્મરણ કરતા સૌ પાછા ફરતા હશે. શું ? તેની પ્રથા ભારતમાં કયારે શરૂ થઈ, આ જે ઝીણી નજરે
જોઈએ ને અનુમાન કરીએ તો, આ પાળિયા, ખાંભી સ્મારકન આવા એ રૂડા ને દિહત દેશની ચપટી ધૂળ માટે ય માનવી
રિવાજ તો સંસ્કારસિંચી સદીઓ લિધીને છેક વેદકાળના સીમાડે. અહીં મરી પરવાર્યા છે. જે સૌરાષ્ટ્રની ભૂમિ, જેની આથમણી ધરાને
મૃત માનવીની રાખ–કૂલ ઉપર ઊભી કરાયેલ દેરડીએ-તૂપ સીમાડે ધૂધવતો મહાસાગર ઉછળી ઉછળીને આ ભૂમિના પગ પખાળે
સુધી જાય છે. ઋગ્રેદમાં આની થોડીઘણી ઝાંખી તો થાય છે. છે. તેવા આ સૌરાષ્ટ્રના દરિયાકાંઠાના ગામડાની કેરપગથારને કાંઠેથી
મૃત્યુ પામેલા માનવીના માથે તેના કુટુંબીઓ માટીથી આવી તે ગામે ગામને સીમાડે ને શેકે, પાદરે ને ડે, ગઢની રાંગે ને ત્રણ
મૃતિઓ રચતા. અનુમાનાય છે કે તેનો આકાર ચેત્ય-દેરાં જેવો જ અર તર) ખળખળિયા નેરાને કાંઠે કે ઊંચા ધારોડીની માથે, હશે તે પાછલા કાળમાં મળતા ચૈત્યરતૂપાના ઘાટ-આકાર પરથી જ્યાં જુઓ ત્યાં શૂરવીરોની સિંદૂરરંગી ખાંભીઓ ખેડેલી હશે આ
- કલ્પી શકાય છે, કારણ કે પરંપરા ભારતમાં નાશ પામતી નથી, ખાંભી-પાળિયા એ તો સૌરાષ્ટ્રના હાડબળુકા માનવીના પ્રેમ, શોય તેથી જ કહી શકાય છે કે મૃત માનવીની ઉપર નાને ચત્ય કે સ્તુપ ટેક અને નેકની ભવ્ય કથાઓ કહી જાય છે. કેઈ ગામને ખાતર, કોઇ
તેના મરણચિહ્ન તરીકે તે કાળમાં બાંધતા. આ પ્રથા પછીના કાળમાં અબળાને ખાતર, તો કોઈ ધર્મને માટે, અરે એક નાના એવા તેતર પણ પરંપરાગત ચાલી આવી છે. જેનું રૂ૫ ઈ. સ. પુર્વેની ૨જી પંખીડાના કાજે પણ વટને ખાતર, આવો એક એક માણામોતી જેવો
અને ૩જી સદીઓના સ્તૂપમાં આપણને જોવા મળે છે. દા. ત. જોરાવર આદમી ત્યાં માણે છે કે જે મરીને પણ આવી ગયો છે તેવા
સાંચી, ભારહુત વગેરે. શૂરાનાં ને દેવલાંના પાળિયા ને ખાંભીઓ ઠેર ઠેર પૂજાય છે. તે સૌના
ભારતીય વેદિક દર્શનમાં સુવર્ણ પીત્ત અગ્નિપ્રકાશનું પ્રતીક છે તે શૌર્યના આ બધા દેહિત પ્રતીક ઊભા છે. જેને હજી આજે ય પણ
સૂર્યરૂપે સવારે પ્રાચિમાંથી શત શત કિરણો સાથે તમસભરી પૃથ્વી ઉપર તેના કુળના કુટુંબીઓ ભાવભરી અંજલિ આપે છે, કુલવધૂઓ ત્યાંથી
આવે છે. અને પૃથ્વીમાં તેજોમય સૂર્ય બની પ્રકાશે છે. લેકને તેજ, નીકળે તો પણ લાજનો ધૂમટો તાણીને તેની અદબ રાખે છે અને
જ્ઞાન આપનાર તે સૂર્યદેવ છે. તેને તે કાળમાં સુર્ય અગ્નિને વેદી કુટુંબી પુરુષ પાઘડીને આંટો છોડી, તેને ગળામાં ડીંટીને આ પાળીયા,
બનાવીને તે દ્વારા લેકે પુજતા. લેકે વેદીમાં બલિ હોમીને આ દ્વારા ખાંભીઓને જુવારે છે.
અગ્નિને પૂજતા. આમ અગ્નિના બલિ માટેની વેદી-પૂજાસ્થાન, તે રૂડેરી એ સૌરાષ્ટ્રની આથમણી ધરાને માથે, પરભાતના પરમાં ભારતવર્ષમાં આ રીતે પ્રથમ થયું. અને પછી તો વેદી બ્રહ્મનું જ્યારે સૂરજનારાયણ કિરયું કાઢે છે ત્યારે એ સોનલવણ કિરણોમાં પ્રતીક બની રહી. આ બલિદીને ગ્રંથમાં “ચંત્ય” કહે છે, અને ગામને પાદરે, ટીંબાને માથે સામી છાતી કાઢીને ઊભેલા પાળિયા હસી પછી આ ચૈત્યમાંથી ઈશ્વરનું મંદિર, યક્ષનું મંદિર, પવિત્ર વૃક્ષને ઊઠે છે. સિંદૂર ચેપડ્યા ને ખાંભીઓ મઢયા, આ દેશના શરાબંકાઓ એટે, મૃત ઉપરના સ્મારક વગેરે આવ્યા. આ રીતે મૃત શરીર ગયા યુગની બળુકાઈની ઝાંખી કરાવે છે, તે સાંજને ટાણે જ્યારે સૂરજ ઉપરના સ્મારક કે ઓળખસ્થાન તે વેદી-ચૈત્યના રૂપમાંથી ઉદ્ભવ્યા મા'રાજ મેર બેસે છે ત્યારે આથમતા પડછાયે ને સાંજની રૂઝયુઝિક્યુ તેમ જ માની શકાય. ત્યારપછીના કાળમાં ધીમે ધીમે વેદીની વેળાએ આ વીરનરેની ખાંભીઓના પડછાયા લાંબા વિરાટ બનતા લાક્ષણિકતાને મંદિર–નિર્માણ અથવા કેઈપણ સ્થાપત્યમાં આવરી જાય છે ને તને મૂઠીમાં રાખી કરનાર શુરવીરોની યાદી તાજી કરે લીધીને પછી વિશાળરીતે ધાર્મિક, પૂજનીય કે સ્મારક સંસ્કારનું છે અને સંધ્યાટાણે જ માનવી અતીતનું સ્મરણ વાગોળે છે ને ? અને રૂપ આપી દીધું. આમ મૃત માનવીનું મારક પણ ચૈત્યમાંથી થયું છે. તે જ સમયે ગામમાં ઠાકરધારાની ઝાલર રણઝણી ઊઠે છે. માનવીનું પૌરાણિક કાળમાં પણ આ રિવાજ હતો તે ભિન્ન ભિન્ન મન ભટકતું ભટકતું ભૂતકાળમાંથી વર્તમાનને સીમાડે, પાદરમાંથી બાબતોમાં અવનવી રીતે જણાઈ આવે છે. રામાયણમાં છવંત વડીલ જીવંતજાગત ગામમાં પહોંચી જાય છે. પણ ગામના ગત સમયના બંધુના સ્મરણનું પ્રતીક લાકડાંની ચાખડીઓ રસ્થાપી ભરત પુજે છે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org