________________
સાંસ્કૃતિક સંદર્ભ કન્ય )
૪૬૩
હાય નહિ સધવા ન વિધવા કુમારિકા ન કવિ અલરાજ અમલી પતિ સે નહિ એકે ગતિ પાવતિ.
કુંભાજીની દેરડી પાસેના સનાળી ગામના વતની કવિ આલાકવિ મેરામણજી .
ભાઈ અથવા અલરાજને જન્મ ચારણ જ્ઞાતિમાં થયો હતો. તેણે * મેરામણજી એટલે રાજકોટ-યુવરાજ કે જેમણે પોતાના સાત “અમર વિલાસ” ગ્રંથ લખ્યા છે. સારા કામમાં ઢીલ ન કરવા મિત્રોના સહકારથી “પ્રવીણ સાગર” નામે નવરયુક્ત બૃહત ગ્રંથ વિષને આ છપય લઈએ— લખ્યો. તેના ઘણાં સવૈયા લેકમાં ખૂબ પ્રચલિત છે. અહીં તેનું
છપ - એક કવિત્ત રજુ કર્યું છે
રાણે સાંગે રીત, ઢીલ રણમાં બહુ ધારી
સાહસ બાબર સાથ, હિંમત પણ ગ્યો તે હારી કટિ ફેટ રનમેં, ભૃકુટિ મોરનમે
સુર સદાશીવ રાવ, પાણીયત ઢલ પ્રસારી શિશપેચ તરનમેં, અતિ ઉર જાય કે
અબ્દાલી દળ એમ, મહાબળ નાખ્યો મારી. મંદ મંદ હાસનમે, બરૂની બિલાસનમે
જગ સરે ક હાર્યા જુઓ, વેદ પ્રમાણ વકીલથી, આ તન ઉજાસનમે, ચક્ર ચેપ છાય કે
“અલરાજ” કહે આ જગતમાં, ધાયું બગડે ઢીલથી. મોતી મણિ માલનમે, સોસની દુશાલનમે કવિ કરણદાન ચિકુટીકે તાલનમેં, ચેટક લગાય કે,
આ કવિને જન્મ પણ સનાળી ગામે થયેલ. જ્ઞાતિ ચારણની. પ્રેમ બાન દે ગયો, ન જાનીએ કીતે ગયો
તેમણે “જશભૂષણ” અને “રણવીર ચાંપરાજવાળા” કૃતિઓની સુપથી મન લે ગયો, ઝરખો દગ લાયકે.
રચના કરી છે. આ છે તેમના ઝુલણાની એક કડી–
ઝુલણાકવિ હરજીવન
અધર્મ તે આદયું પાપકે આવવું કવિ હરજીવનને જન્મ પોરબંદરમાં બ્રાહ્મણ જ્ઞાતિમાં થશે
એ બધું થાય છે સહન આજે હતો. તે નીચેની કવિતામાં કહે છે કે ભાવિ પ્રબળ છે, ભાગ્ય “ કરણ” પ્રભુ જે દિ' જાગશે કારમો ભોગવવું જ પડે છે. અને તે માટે કવિએ સુંદર દૃષ્ટાંત પણું
મારવા તુને મુજ કાજે. આપ્યા છે.
શ્યામના કેરડા લાગશે સામટા. કુંડલિયા
સંતા મિત્ર વિચાર સેવે અપની ભાવિ ભોગવી, પગર, કૃષ્ણ, રાવન
કહ્યું તે પાળીયું મરદ કેવા ખરે ગાંધારી ગેલી ભઈ, સત સુતકે કારન.
કવિને પા૫ સનમુખ કે. સત સુત કે કારન, ભૂખે મરી જઈ દીવાની કહાન માન્યા કાહુ, અંબે ફલ ખાવા છાની એ તે સુત એકે ન, તો કર્યો કહાં આવી
સાર, કૃષ્ણ, રાવન ભોગવી અપની ભાવિ. કવિ લખપતિજી
એક વર્ષના કેસ | કવિ લખપતજી કે જે કચ્છના મહારાજા હતા તેમણે ભુજમાં કવિને સનદ આપ ારી પાઠશાળા સ્થાપી. આ રહ્યો તેમને શૃંગારી ગુજરાત રાજયની અંદર વ્યાયામ કેલેજ (ફીજીકલ વર્ણનને સવૈયો–
ટ્રેનીંગ કોલેજ) ફક્ત બહેનો માટેની ગણતરીની સંસ્થાઓ સયા
પૈકી, ઈટોલા (તા. વડોદરા) માં આર્ય કન્યા વ્યાયામ મહા
વિઘ લય છેલ્લા ૬ વર્ષથી રવછ ગ્રામ્ય વાતાવરણમાં ચાલે છે. બાતે વિનોદકી મદન, ચુંબન, આસન રીત અનેક બનાવે
s s. C. પ સ તથા તેની સમકક્ષ પરીક્ષા પાસ થએલી ઐસી કરે સત પ્રીતિ બઢાઈ, તઉ ઉના પતિ સંગ સુહાવે
બેનેને દાખલ કરવામાં આવે છે. સંસ્થા પાસે પુરતાં મેદાને, પ્રાંત ન જાન્યો પરે પિકે, જાનતીએ ચતુરાઈ ઉઠાવે
આધુનિક સાધનની તથા હોટેલની સુંદર વ્યવસ્થા છે. પરિણામ પાવની કુલ સં કાચ હે કામની, આપ દુકલ તે તારી પિછાને.
છેલ્લા બે વર્ષથી સે ટકા આવે છે. કાવ ઝવેરચંદ મેઘાણી
સૌરાષ્ટ્રના બગસરા ગામમાં લોકશાયર મેઘાણીના જન્મ વણિકજ્ઞાતિમાં થયો હતો. વેણીનાં ફૂલ', 'કિલ્લોલ', સિંધુડો', હાલરડા વગેરે તેમની
આચાર્યા. રચનાઓ છે. સૌરાષ્ટ્રને ઈપણ સાહિત્યપ્રેમી મેઘાણીના નામથી - આ. કે. વ્યા. મહાધાલય, અજાણ નહીં હોય. આ છે તેમના રચેલા હાલરડાની એક પંક્તિ
છેટેલા લાકડી, પોપટ ઘૂઘરા, ધાવણી, ફેરવી લેજે હાથ
તા. વડોદરા, (વે રેલ્વે.) તે દિ તાર હાય રે વાની, રાતી બંબોળ ભવાની.
ફક્ત બેનોને શિક્ષક થવા માટે
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org