________________
ગુજરાતનાં પ્રાચીન અને અર્વાચીન
વિદ્યાધામો
0000 vvvvvv
-શ્રી જમિયત પંડયા
[અતિ પ્રાચીન ]
અત્યારે કોઈ અભણ-વજમૂખને મશ્કરીમાં ઘોળકા યુનિવિદ્યાદાન અને વિદ્યોપાર્જન માટેની પરંપરા તે ભારતમાં
વર્સિટીના સ્નાતકની પદવી આપવામાં આવે છે પરંતુ સાચેસાચ વૈદિકકાળથી ચાલતી આવેલી છે. તે યુગમાં બ્રાહ્મણ, ક્ષત્રિય, વૈશ્ય
ધોળકા વિદ્યાપીઠ હતી. પુરાણયુગમાં અને વાઘેલા રાજાઓના શાસન કુમારે ઋષિએ શ્રમમાં ચાલતાં આવા ગુસ્કુલમાં અનેકવિધ વિદ્યા
કાળમાં જેનું વર્ણન આપણે આગળ ઉપર કરીશું. અહીં વિદગ્ધ સરકાર ગ્રહણ કરતા હતા. આ આશ્રમને આપણે વિદ્યાપી શકિલેશ્વાના આશ્રમમાં યાજ્ઞવલય અભ્યાસ કરતા હતા. ધારું છું
કે એ શાખાના કેઈ ઋષિકુમાર હશે. એ ખુબ જ તેજવી, સ્વકહી શકીએ. કર્વ, અત્રી, ભરદ્વાજ, શાંડિલ, વસિષ્ઠ, શૌનક, પરાશર,
માની અને શિસ્તપાલન માટેના આગ્રહી હતા. તેઓએ પોતાના અંગિરસ, સાંદિપની અને જમદગ્નિ વગેરે ઋષિઓ આ
ગુરૂના પક્ષપાતી વલણને કારણે આશ્રમને ત્યાગ કરેલો. વાત મુકુલેના ઉપકુલપતિઓ હતા. વિશાળ આશ્રમોમાં કુદરતના ખોળે,
જાણવા જેવી છે: ગુરુકુલે ચાલતા હતા અને તેમાં પાલન, પોષણ અને અધ્યાપનની
ઋષિના અંગત સંબંધમાં આવેલ એક રાજા રોગગ્રસ્ત હતો. સુવિધાઓ મળતી હતી. કુલપતિની વ્યાખ્યા છે કે—
અને આ આશ્રમમાં ઉપચાર માટે આવેલો. એના રોગની શાંતિ
માટે, મશઃ પ્રત્યેક શિષ્યને સવારમાં આફ્રિકકાર્ય પછી તે પવિત્રોदश सहस्त्र विद्यार्थीन् पालयती च
દકનું માર્જન કરવાનો ઋષિએ આદેશ આપેલ. એક વહેલી पोषयती च अध्यापयती, स ईव
સવારના જ્યારે યાજ્ઞવલક્ય માજન માટે એની કુટિરમાં આવ્યા પતિ મૃત:
ત્યારે રાજાએ સ્નાન પણ કર્યું નહોતું. તેણે જરા થોભવા જણાવ્યું. આવા ગુરુકુલમાં અભ્યાસ પૂરો કરીને વિદ્યાર્થી વિદાય માગે યાજ્ઞવલકયે કહ્યું કે “આશ્રમમાં પ્રમાદ વન્ય છે.” રાજાને અપમાન ત્યારે, યોગ્યતા પ્રમાણે અને પ્રકારે ગુરુદક્ષિણા લેવાતી-અપાતી. આ લાગ્યું અને તે ત્રભાણાનું પાણી કુટિર સામેના સૂકાયેલા વૃક્ષના સંસ્થાઓ ભણવા ભણાવવાના બ્રાહ્મણુધર્મના આદર્શ પ્રમાણે કાપર છાંટીને પધારી જવા જેવો ભંગ કર્યો. ચલાવાતી હતી વિદ્યાનું નિવાર્થ આદાનપ્રદાન થતુ. ધર્મ અને
યાજ્ઞવલ તેના કહેવા પ્રમાણે દૂઠા પર પાણીનું માર્જન કરીને રાષ્ટ્રહિત સાચવવાનું ધ્યેય રહેતું. શિસ્તને અગ્રસ્થાન અપાતું તેમજ
ચાલવા માંડ્યું. રાજા સ્નાન કરીને બારણે આવ્યો અને જોયું તો એ શિષ્યવૃંદ કુટુંબ–ભાવના કેળવીને અભ્યાસ કરતા હતા.
સૂકાયેલ છ નવપલ્લવિત થતું જતું હતું. આશ્ચર્ય વિમૂઢ બનેલ ભ દીક્ષાત પ્રવચનમાં ગુરુ શિષ્યને આદેશ આપતા—
પામતિ રાજા ઋષિ પાસે દોડી ગયો અને વિનંતિ કરી કે યાજ્ઞ-- वेद मनुच्य,....आचार्यों अन्तेवासिन्
વલકય ફરી આદિક કરીને પિતાને માર્જન કરે. ગુરૂએ શિષ્યને શifeત...સરહ્યું 1ઢ...ધર્મન...સ્વાધ્યાય
બોલાવી તેમ કરવા આજ્ઞા કરી. પરંતુ સ્વમાની શિષ્ય ઈન્કાર કર્યો. મા પ્રમઃ..વગેરે વગેરે.
ગુરૂએ રાજાને પક્ષ લઇને દુરાગ્રહ કર્યો રાજા પાસે માફી મંગાવીને આવા મુકુલેમાં પક્ષપાતરહીત વિદ્યાદાન અપાતું હતું. છતાં શિષ્યને દયાવાન બનાવવા પ્રયત્ન કર્યો હોત તો કદાચ તે માની જાત કેટલાંક ગુરૂકુલ માત્ર રાજકુમારો માટેનાં અને વળી રાજ્યાશ્રીત પરંતુ દુરાગ્રહ સામે શિષ્ય ને નમ્યો. ગુરૂ આજ્ઞા ન માની. વાતનું હતા. જ્યારે કેટલાક રાજા અને રંક બને કુમાર પ્રત્યે સમાન સમાધાન ન થયું. કહેવાય છે કે ગુરૂને વિદ્યા પાછી આપી (!) ધોરણે ચાલતા હતા.
યાજ્ઞવલયે આશ્રમનો ત્યાગ કર્યો. પ્રભાસમાં પ્રાચી નદીના કિનારે શેષાવન–-શેષશાયી પાસે જ્યાં શ્રી અતુ હવે આપણે તે પછીના તબકકાને જોઇએ. શંકરાચાર્યનો મઠ છે ત્યાં નલિશ ઋષિનું ગુરુકુલ હતું અને તે
[ પ્રાચીન ] શ્રેષ્ઠ હતું એમ કહેવાય છે.
ગિરિનગર (જૂનાગઢ), વલ્લભીપુર (વાળા), ભિન્નમાલ અથવા ધમર-ધોળકામાં વિદગ્ધ શાકટ્ય ષિનું ગુરૂકુલ હતું. ભિલ્લમાલ (શ્રીમાળ), પાટણ ધવલકપુર, (ધોળકા), શ્રીસ્થલ (સિદ્ધપુર), શ્રીસ્થલ-સિદ્ધપુરમાં કર્દમ પ્રજાપતિનું ગુરૂકુલ હતું. નગરક (નગરા, જ્યાં પહેલાં સ્તંભતીર્થ હતું), બંટક (ખેડા), ઉજજ્યનીમાં ઘેરાંત્રીસ-સાંદિપની ઋષિનું ગુરૂકુલ હતું કે આનંદપુર (વડનગર), ભૃગુકચ્છ (ભરૂચ), નવસારી અને જંબુસર જ્યાં શ્રીકૃષ્ણ, બલરામ અને સુદામાએ સાથે વિદ્યાભ્યાસ કરેલ. વગેરે એક સમયનાં નગરોમાં બ્રાહ્મણે, જેને અને બૌદ્ધોની ઓછા
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org