________________
સાંસ્કૃતિક સંદર્ભ ત્રુન્ય].
૪૨૧
કઈ ભક્ત-કવિઓને મોટો ફાળો હોય તો તે જૂનાગઢના નરસિંહ હર એના પિતા ગોપાલરામ બર્વે, પંડિત ગેવિંદપ્રસાદ તથા માસ્તર મહેતા, પ્રભાસના કાયસ્થ કેશવદાસ, ડભોઈના કવિ દયારાય અને લક્ષ્મીશંકર ત્રિવેદી જેવા સંગીતશાસ્ત્રીઓને રોકેલા. અષ્ટસખામાંના એક ગણાતા ચરોતરના કૃષ્ણદાસ તથા ગિરધારી છે.
| ગુજરાતના સંગીત-ગ્રંથ દયારામે તે કૃષ્ણભક્તિનાં ગીતો, ગરબીઓ તથા કુમરીઓ માત્ર ગુજરાતીમાં જ નહિ, પણ વ્રજ, ઉર્દૂ, મરાઠી તથા પંજાબી
પ્રાચીન ગુજરાત સંગીતશાસ્ત્રમાં પણ રસ લેતું હતું તે પ્રચાર ભાષાઓમાં પણ લખેલ છે. ગુજરાતની હવેલીઓમાં આ સંગીત
કરવા માટે ગુજરાતમાં સંગીત ઉપર અનેક મનનીય ગ્રંથો રચાયા છે,
જેમાં સોળમી શતાબ્દીમાં જામનગરના કવિ શ્રીકંઠે નાટય અને સંગીત હજુ સુધી જળવાઈ રહ્યું છે, એટલું જ નહિ, પણ કેટલાક હવેલીઓના મહારાજે તે હિંદભરના શિષ્ટ સંગીતકારની હરોળમાં બેસી શકે
ઉપર સંસ્કૃત ભાષામાં “રસકૌમુદી” નામનો ગ્રંથ રચ્યો છે, જે
આજે પણ ઉપલબ્ધ છે. સંગીત ઉપર ગુજરાતીમાં લખાયેલા તેવા સંગીતજ્ઞ હતા, જેમાં જામનગરના સ્વ. વ્રજનાથજી તથા પોરબંદરના સ્વ. ઘનશ્યામલાલજીનાં નામ મોખરે છે. સૌરાષ્ટ્ર તથા
ગ્રંથમાં જામનગરના આદિત્યરામ વ્યાસનું ૧૮૮૯માં “સંગીતાદિયે” ગુજરાતની હવેલીઓમાં હજુ પણ આ જૂની પદ્ધતિએ ગાનારા
તથા ભાવનગરના ડાહ્યાલાલ શિવરામે ૧૯૦૧માં લખેલું “ સંગીત
કલાધર” ધ્યાન ખેંચે તેવા ગ્રંથ છે. આ પછી ગણપતરાવ બર્વેના કીર્તનિયાઓ પડ્યા છે અને આ બધા અદશ્ય થાય તે પહેલાં
ગુજરાતીમાં લખાયેલાં “નાદલહરી” તથા “શ્રુતિસ્વરસિદ્ધાંત”, આ પદ્ધતિ સાચવી રાખવાની જેટલી આજે જરૂરિયાત છે તેટલી
જામનગરના મૂળજી જેઠારામ વ્યાસનું “સ ગીત ચિંતામણિ”, કઈ વખતે નહોતી.
વાંકાનેરવાળા નથુરામ સુંદરછનાં “ ભરત નાટયશાસ્ત્ર” તથા “સંગીત ગુજરાતમાં વૈષ્ણવ ધમ પછી બીજા કોઈ સંપ્રદાયે શિષ્ટ રત્નાકર”નાં ગુજરાતી ભાષાંતર, વલ્લભજી જટાશંકર ઓઝાનું “નાદ સંગીતને પુષ્ટિ આપી હોય તે તે સ્વામીનારાયણ સંપ્રદાય છે, જેમાં ચિંતામણિ”, હડાળામાં રહીને લખાયેલ સતારવાદક ભવાનરાવ ગઈ સદીમાં થઈ ગયેલા સ્વામી પ્રેમાનંદ, મુક્તાનંદ અને બ્રહ્માનંદનાં પિંગલેનું “ઇન્ડીયન મ્યુઝીક”. સુરતના મહારાણીશંકરનું “ભારતી નામો ખૂબ પ્રચલિત છે. સ્વામી પ્રેમાનંદના તથા બ્રહ્માનંદનો સંગીતકલા”, ધરમપુરના પ્રભાત દેવજીનું “ સંગીત પ્રકાશ', લગભગ નવ હજાર જેટલા ગુજરાતા અને બેજ ભાષામાં લખાયેલા ધરમપુરના મહારાજા વિજયદેવજીનું “ સંગીતભાવ '', પ્રોફેસર ખનો ભજનો તથા ગીતો ગુજરાતને એક સમૃદ્ધ વારસો છે. આ સંપ્રદાયને “ સંગીત બાલવિનોદ ” તથા “ સંગીત રાગદર્શન”, વિભુકુમાર સંગીત વારસે આજે તે સ્વામી વલ્લભદાસજીએ જાળવી રાખ્યો છે. દેસાઈનું “ ઉત્તર હિંદરતાની સંગીતને ઇતિહાસ ” તથા સંગીતાકાળે કરીને ગુજરાતનાં જૈન મંદિરોમાં પણ સંગીત દાખલ થયું. ચાય પંડિત ઓમકારનાથજીનાં '' પ્રણવ ભારતી ” વગેરે પુસ્તકે ભોજક કામના ગાયકો જૈન મંદિરોમાં પૂજા ગવડાવતા અને એ રીતે હિંદના શિષ્ય સંગીતના શાસ્ત્ર માટે નોંધપાત્ર ફાળે ગણી શકાય. સંગી ને જૈન મંદિરોમાં પણ આશ્રય મળ્યો છે.
આ ગ્રંથ પ્રકાશન પ્રવૃતિ ઉપરાંત પંડિત ભાતખંડેના પ્રયાસથી દેશી રાજ્યોનો ફાળો
૧૯૧૬માં પહેલી અખિલ સંગીત પરિષદ વડોદરામાં ભરાયેલી હતી. ગુજરાતમાં શિષ્ટ સંગીતનું રક્ષણ અને વિકાસ કરવામાં મોટે
આ પછી ૧૯૨૧માં અને ૧૯૨૩માં અમદાવાદમાં સંગીત પરિષદ યશ ગુજરાતનાં ધર્મસ્થાને તથા દેશી રાજ્યોને ફાળે જાય છે.
ભરાઈ અને ૧૯૪૯માં રાજકોટમાં રાષ્ટ્રીય શાળાના સુપ્રસિદ્ધ સંચાલક બ્રિટિશ લેકને સંગીતમાં રસ ન હતો એટલે તેની સીધી હકુમત તળે
શ્રી પુરૂષોત્તમભાઈ ગાંધીએ સંગીત પરિષદ ભરી હતી. આમ સમગ્ર ગયેલા ગુજરાતનાં પ્રદેશમાં જે કંઈ સંગીત હતું તે ધીરે ધીરે
રીતે જોઈશું તો ભૂતકાળમાં ગુજરાતમાં શિષ્ટ સંગીતના સુરહાણ, અદશ્ય થયું અને દેશી રાજ્યોમાં જઈ ભરાયું. ગુજરાતમાં શિષ્ટ
- વિકાશ અને પ્રચાર માટે છૂટાછવાયા પ્રયત્નો થયા છે. સંગીતને રીતસરનો આશ્રય આપી તેના વિકાસમાં સક્રિય ફાળો આપ્યો હોય તેવાં રાજ્યમાં વડોદરા, જામનગર, જુનાગઢ ભાવનગર,
અર્વાચીન ગુજરાત અને સંગીત ક૭, ધરમપુર, વાંસદા, છોટાઉદેપુર, વઢવાણ, હડાળા વગેરેનો સમા- ગુજરાતની સંસ્કારિતામાં પલટો આવ્યો બ્રિટિશ સત્તાના ઉદય વિશ થાય છે વડોદરા રાજ્ય મૌલાબ ફયાઝખાન જેવા ખ્યાતનામ સાથે. બ્રિટિશ સત્તાધીશોને સંગીતમાં કદાપિ રસ થયે જ નહિ. સંગીતકારોને સંધર્યા. એટલું જ નહિ, પણ સંગીતની શાળા અને અંગ્રેજી ભાષામાં કેળવણી શરૂ થઈ ત્યારથી પ્રાચીન સંસ્કારિતાનાં કેલેજ સ્થાપી ગુજરાતમાં શિષ્ટ સંગીતના સુરક્ષણ માટે સારા પ્રયાસો મૂલાકનો ફરી ગયા. બીજી તરફથી સંગીત એવા માણસેના હાથમાં કર્યા. જામનગરે આદિત્યરામજીને પંખ્યા અને રાજ્યગાયક બનાવ્યા, હતું કે જેના સ્વભાવથી માણસેને ખુદ સંગીત પ્રત્યે જ અણગમો ભાવનગરે પણ રહીમખાન, ચંદ્રકમાં, ડાહ્યાલાલ શિવરામ, દલસુખ- થયો. ઊપરાંત સંગીત શીખીને શું કરવું અને સંગીત જીવનનાં રામ તથા બીનકાર મહમદખાન વગેરેને રાજ્યાશ્રય આપ્યો. વઢવાણે ભરણપોષણમાં શું ઉપયોગી થાય તેવી સહજ વ્યાપારી બુદ્ધિએ પણ કેશવરામ વ્યાસ, સીતારવાદક ધારપુરે અને ભવાનરાવ પિંગલેને સંગીત શીખવા બાબતમાં થોડીક ઉપેક્ષાવૃત્તિ ઉભી કરી. આમ નવી રાખ્યા. જ્યારે ધરમપુરના ઘણાં રાજવીએ તે પોતે જ સંગીતકારો કેળવણી, નવા મૂલ્યાંકનો તથા નવી પરિસ્થિતિના આ બધા પ્રવાહ હતા અને કુમાર પ્રમાદેવજી તથા મહારાજ વિજયદેવજીએ તો સંગીત અને આંતરપ્રવાહના વમળમાં સંગીત છેક તળિયે જઈ પહોંચ્યું. ઉપર ગ્રંથ પણ લખ્યા છે. વાંસદામાં પંડિત વાડીલાલ અને કચ્છમાં ગુજરાતમાં શિષ્ટ સમાજથી અતડાં પડી ગયેલાં સંગીતને પ્રજા લાલખાન વર્ષો સુધી રાજ્યાશ્રય પામ્યા. આ ઉપરાંત રાજકોટમાં સંપર્ક કરાવવામાં મહાત્મા ગાંધીજીએ અમદાવાદમાં સ્થાપેલા રાજકુમાર કોલેજ નામની સંસ્થાએ પણ સંગીત શિક્ષણ માટે મન- સાબરમતી આશ્રમને ફાળે મહત્વનો છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org