________________
[ બહદ ગુજરાતની અસ્મિતા
પશ્ચિમ ભારતીય શૈલીનાં જ રંગીન આલેખન કરવામાં આવતાં ઈચને હિસાબે મળતી બહુ નાની જગાપર, ચિત્ર નિર્માણ થતાં હતાં.
હતાં. ખંભાત તથા પાટણમાંના તાડપત્રો ઉપરનાં નાના કદનાં ચિત્રો આ બે માધ્યમોના યુગની વચ્ચે આવતાં, તાંબાના પતરા ઉપર જોતાં ખાત્રી થાય છે કે, એ કાળ ની ચિત્રકલા, કોઈ આગલી લખાતાં તામ્રશાસનેમાં કેટલાંક રેખાંકનો પ્રાપ્ત થયા છે જે ચિત્રપેઢીઓના સમયથી સચવાતી, ઉછરાતી અને માન પામતી હેવી કલાના ઈતિહાસની દષ્ટિએ ખૂબ મહત્વનાં ગણવા જેવાં છે. જોઈએ.
ચિત્રનું માધ્યમ તામ્રપટ છે, ચિત્રની શૈલી પણ રેખાંકનની જ માત્ર ચિત્રો દોરવાનો હેતુ અને ચિત્રો દોરવા માટેનાં માધ્યમ પ્રાચીન પરંપરામાં મળી આવી છે અને સુભાગ્યે, આ તામ્રપટ બદલાયાં; છતાં મૂળ રેખા-પ્રધાન એવી આલેખન કલાનાં બદલાયેલાં ઉપરના લખાણમાં ચોક્કસ સંવત વર્ષ, માસ અને તિથિ પણ લક્ષણો, કાયમ રહ્યાં.
મળી આવ્યાં છે. શાસન લખાવનારની સહી ‘વસ્તા” એમ ભીંતચિત્રો, યાત્રિક-સમૂહોને એક સાથે ઊભાં ઊભાં જોવા માટે છેવટ લખે છે. નિર્માણ થયાં હતાં, ત્યારે નાના કદનાં પિોથી ચિત્રો ધાર્મિક સમુદાયને ધારા-નગરીના પરમારે દક્ષિણના સાર્વભૌમ રાષ્ટ્રકૂટોના સામન્તો બેઠે બેઠે, અને એક પછી એક જોવા માટે અથવા બતાવવા માટે જાય તરીકે, પશ્ચિમ ભારત ઉપર શાસન કરતાં હતા. એટલે જ ઈલૂરાનાં હતાં
ભીંતચિત્રમાં પણ એક સ્થળે, “મૂલરા, પ્રમાર, ઉદયા” (મૂળરાજ આ પોથી-ચિત્રાને. અનેકગણાં વિસ્તારીને. ચિત્રપટ પરનાં ચાલુક્ય અને ઉદયસિંહ પરમાર)-એવા સામસામાં સેનાપતિઓના કચકડાની પટી ઉપરનાં ચિત્રોની જેમ પડદા ઉપર બતાવવામાં આવે
યુદ્ધને અક્ષરથી ઓળખાવ્યું છે. તે ખાત્રી થશે કે ભીંતનું માધ્યમ અને મેટા કદના ફેરફાર સિવાય ઈસ્વીસનના દસમા સૈકાનું ધારાના પરમાર રાજા વાક્પતિરાજનું બધું જ તેમાં એકસરખું છે.
ગરુડના આલેખન સાથેનું તામ્રપત્ર “જૈન તાડપત્રીય નિશીથચૂર્ણ' ભારતીય ચિત્રકલાની શાસ્ત્રીય ચર્ચા “ વિષ્ણુધર્મોત્તર પુરાણ” ના (સ. 1
(સં.૧૧૫૭) ના ચિત્ર કરતાં, સવા વર્ષ જેટલું વિશેષ પ્રાચીન મળ્યું ચિત્રસૂત્ર” અધ્યાયમાં કરી છે. તેમાંથી નીચેનો લેક બહુ ઉપકાર છે (સ૧૯૩૧ ના ભકિપ
છે. (સં. ૧૦૩૧ ના ભાદ્રપદ સુદિ ૧૪). શાસનને છેડે રસ્તા છે. ‘ચિત્ર’ ના મુખ્ય અંગેમાં પહેલાં “રેખાં,’ પછી “વર્તના”
, દીવા શ્રીવાતિરાવસ્થા એવી sign manual પણ છે. (પછી) તે પછી “ ભૂષણ” (સુશોભન), અને છેવટે “વર્ણાકય', ના- (૧) તામ્રશાસનના આ બીજા પતરાને છેડે, ગરુડનું આલેખન રંગની ભભક: આ ચારે, સાથે હોય ત્યારે જ, એક સુંદર ચિત્ર બને છે. સ્પષ્ટ રેખાંકન જ છે; અને તેમાં પશ્ચિમ ભારતીય ચિત્રશૈલીની લઢણો ઉપર બતાવેલાં અંગો, વળી ચઢતા ઉતરતા ક્રમે છે: બહુ આગળ-પડતી છે. (જુઓ આકૃતિ–૩ ) આજુબાજુની સંસ્કૃત
લીટીઓથી તામ્ર શાસનની ભૂમિકા રસ્પષ્ટ થાય છે. रेखाँ प्रशंसन्ति आचार्यां :, वर्तनां च विचक्षणा: ।
રેખાંકન, તામ્રપત્રના એક ખૂણામાં યોજેલું છે. તેનો વિશેષ स्त्रिया भूषणमिच्छन्ति, वर्णाढयं इतरे जना : ।।
સ્પષ્ટ ખ્યાલ આપવા માટે એ આકૃતિને એન્લાર્જ કરીને રજૂ કરી કલાના આચાર્યો રેખાને વખાણે છે, વિચક્ષણો પછીની સુરે છે. (જુઓ આકૃતિ–૧). ખતાને વખાણે છે. સ્ત્રીઓ આભૂષણની ભભકને વખાણે છે, પ્રાકૃત (૨) બીજુ તામ્રપત્ર પરમાર બજદેવનું છે, તેમાં પણ ગરુડનું -જને રંગથી હરખાઈ જાય છે.
આલેખન છેઃ અહીં ફેર એટલો છે કે રેખાંકન માટે એક પ્રકારનું અત્યાર સુધીના, પશ્ચિમ ભારતીય ચિત્રકલાના અભ્યાસમાં, કહ્યું- ફ્રેમ' બતાવ્યું છે. તેની અંદર, રેખાંકનને સમાવવામાં ભિત્તિચિત્રોની પદ્ધતિના પ્રચારના, લગભગ આઠસો વર્ષ પછી બારમાં આવ્યું છે. તાડપત્રોનું માધ્યમ લઘુ-ચિત્રો માટે જ્યારે સ્વીકારાયું સૈકાના પ્રારંભનાં તાડપત્રીય લઘુચિત્રો (નિશીથચુર્ણનું ઈ,સ, ૧૧૦૦માં ત્યારે, આ પ્રમાણેના ચિત્રફલકનાં વિભાગે દર્શાવવા માટે, ચોકઠાં દોરાયેલું ચિત)ને ગણાવવાં પડે છે. કારણ કે વચ્ચેનાં લગભગ ચો જવાનું શરૂ થયેલું જોઈ શકાય છે. તેની અહીં યાદ આવે છે. ચાર વર્ષ દરમિયાન-ભિત્તિચિત્રો અને પિોથી ચિત્રો વચ્ચેના ગાળાના આ તામ્રપત્રમાંથી સંવત ૧૦૭૮ ચૈત્ર સુદિ ૧૪” ૨૫ષ્ટ વંચાય આરસામાં બનેલાં કોઈપણ ચિત્રો જાણવામાં આવ્યાં નહોતાં. છે. (ઈ.સ. ૧૦૨૧.) એટલે આ ગરુડનું રેખાંકન, જ્ઞાત થગ્લા પર્વતમાં કરેલી પથ્થરની અણસરખી સપાટી ઉપર, એક તાંડ
6. , તાડપત્રીય લઘુચિત્રો કરતાં, એંશી વર્ષ જેટલું પ્રાચીન છે. (જુઓ પ્રકારનો ‘સુધાલેપ’ કરવામાં આવતો: ડાંગરના છાલાં, માટી અને નીતિ. ૪). છાણને સાથે ભેળવી, તેનું એકસરખું સમતલ પડ ભીંત ઉપર ગરુડની બીજી આંખ સહજ દેખાય છે તે, આલેખનના એન્સાજો કરવામાં આવતું. તે સુકાઈ જાય ત્યાર પછી તેના ઉપર શંખજીરૂ કરેલા ફોટોગ્રાફરમાંથી વધારે સ્પષ્ટ થાય છે. (જુઓ આકૃતિ-૫). (સગરે) જેવા વાળા, પથ્થરની ભૂકીને પાણીમાં ભેળવી (૩) ત્રીજું તામ્રપત્ર બંગાળમાંથી પ્રાપ્ત થયું છે. બંગાળના તેનાથી “ સુધાપ” સાધવામાં આવતો: આવી તયાર થયેલી ભય સંદરબનના પશ્ચિમ વિભાગમાંથી જંગલમાંથી ઢંકાઈ ગયેલાં ખંડેરોની ઉપર ચિત્રકાર પછીથી પોતાની કલા અજમાવતો.
જાડી ભીતને તોડતાં, તેમાંથી વિષ્ણુ અને ગરુડના આલેખનવાળું આમ ભીંતચિત્રોના વિશાળ ફલકના યુગ પછી, તાડપત્ર ઉપર આ તામ્રપત્ર પ્રાપ્ત થયું હતું.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org