________________
૩૦૮
[ બૃહદ ગુજરાતની અસિમતા
“ આમ્રકુંજની ગુજરાતણનો એ રસપ્રદીપ છે. અર્થશાસ્ત્ર ને વેપાર શ્રી મધુરમ “આ અમદાવાદ' (ઇ. સ. ૧૯૬૫) કાવ્યમાં જેને વણજને એક વખતનો જગદીશ, રાજપૂત મોગલ દક્ષિણીને ધન કુબેરની નગરી થવાનો નાદ લાગે છે એવી નગરી તરીકે આંગ્લલેકેનું એક વેળાનું ક્રીડનસ્થળ, હિંદુ મુસલમાનોના ભેળા અમદાવાદને ગણાવે છે. “અહીં સાબરનાં નીર ખળ ખળ વહીને ભાગ્યલેખ તણો સંકેત, ભદ્રકાલિ શાહઆલમની એગમ્ય શક્તિ ને શાંતિને સાદ આપે છે. કુદરત ને કુંદન અહીં દીપે છે. આ તે તેના પ્રભાવનો નમૂનો, ઈતિહાસનાં સત્ય અને સ્વપ્ન એવાં બે દધીય મુનિની તપોભૂમિ-ગુજરાતને ભવ્ય પ્રાસાદ છે. આ તે છે અશ્રુભર ચક્ષુઓનું લાવણ્ય તથા “ધૂમાડો ,ધૂળ ને ધમાલ’ની ધ- જાણે વિભુનું ભવ્ય લલાટ, આ શાંતિ ને ક્રાંતિની ભૂભિ છે. કયાંક ત્રિપૂટીનું કાંચનધામ એ છે. સાબરમતીનાં બે વહેણે શી યુગ સંકતિને વિષાદ કલાંતિ ને શ્રાંતિ અહીં નજરે પડે છે, પણ પ્રમાદ નજરે પ્રવાહ વિશાળ ચરિત જનતામાં નજરે પડે છે. અહીં ગુર્જર ચેતન નથી પડતો. અહીં જગવાદની કચુંબર જોઈ શકાય છે, પણ સ્ત્રોત સહસ્ત્ર પાંખડીઓ વહે છે ને ઉતાવના ભોગી જીવનજ્યોત અમદાવાદનો વાદ ને નાદ ન્યારો છે. અહીં વાણીવિદ્યા અને બને છે. જગાવે છે. અમદાવાદ છે ધરસુખઘેરું, વિરક્ષેત્ર, ચિંતનમણિ ને દેવનું માનવતાની કલગી સમા ગાંધીજીને સાદ અહીંથી વહેતો થયો છે. પ્રિય.”
ધન-વૈભવનું આ મોટું સ્થાન જાણે લક્ષ્મીજીની ચરણુજના પ્રસાદ “અલ્પવિરામ' (ઈ. સ. ૧૯૫૪) સંગ્રહમાં શ્રી નિરંજન ભગત જેવું છે.” અમદાવાદ-૧૯૫૧ ' નામનું કાવ્ય આપે છે. અહીં કવિને શહેર અમદાવાદ પછી આપણી અર્વાચીન કવિતામાં સુરતનું વર્ણન નહીં પણ માત્ર ધૂમના ઘૂવા દેખાય છે. એનાથી માનવના વેરવા સારા પ્રમાણમાં થયું છે. એની છ સાત રચનાઓ નોંધપાત્ર બને રૂંધાય છે. અહીંની ઉષા કૌરવોના આશ્રયે પડેલા ઉદાર થઈ શકે છે. આમાં અર્વાચીન કવિતાને જનક નર્મદ સૂર્ત' નામનું સરસ મીલમાલિકે તણા સુવર્ણ શી છે. અહીં તો અસંખ્ય નેત્રમાં અદમ્ય ને ઉત્તમ કાવ્ય આપી જાય છે. આપણાં નગર પ્રશસ્તિનાં સમગ્ર રૂપની તૃષા છે, સદા સર્વનાં મુખ જ્ઞાન છે. સ્વપ્નમાં ય સુખ પ્રાપ્ત કાવ્યમાં સર્વોત્તમ સ્થાને બિરાજી શકે એવા આ કાવ્યમાં બેહાલીને થતાં નથી, કુરૂપની કથાને વિરાટની વ્યથા છે. આ કઈ શહેર નથી” લીધે રડતી સૂરત બનેલા સુરતની ભૂતકાલિન “સેનાની મૂરત' જેવી અહીં અમદાવાદની નિરાશા ને નિષ્ફળતાની ચીસ સંભળાય છે તો ગૌરવગાથા આલેખે છે, અને ઉન્નતિ પછી અવનતિ પામેલી એ શ્રી ચીમનલાલ વ્યાસ કૃત “લહરી' (ઇ. સ. ૧૯૬૩ ) સ ગ્રહના કથીર શી દશા બદલ કવિ અફસોસ વ્યક્ત કરે છે. ભારે આગથી અમદાવાદને ' કાવ્યમાં પણ એ જ વિવાદ સાકાર થયો છે. પણ તેના કથળી ગયેલા દેહ, ક્ષાભજનક રિયાત
તેને કથળી ગયેલો દેહ, ક્ષોભજનક સ્થિતિ પામેલા બે બુરજ, આ વિવાદ જુદા પ્રકાર છે. “ કુદરતી વિલસી રહેલા સીદમાં અદશ્ય થયેલા નેનના ચળકાટ, ઢીલા પડેલા ગાલના ઠાઠ, બેહાલ અનુકુળે નિજ પુરુષાથી અહીં રૂપ આપ્યું છે.” પણ એમાં હિસલના બનેલા દાંત, દુર્દશા પામેલું નાક, ઘુવડ શું ફીકું પડેલું મુખારવિંદ, રુક્ષ ભણકાર, હોટલમાં ખણખણતા કપ-તાસકે ને વારસી ભજિયાની અમાસ જેવું કારમું થયેલું રૂપ, ઊડી ગયેલી સુરખિ, કિલ્લા-લાતીવાનગી, રીક્ષામાં રખડતા અનાડી યુગલે અઢાંક્યા દેહ વસ્ત્રો ને-કેટની આથમેલી સમૃદ્ધિ, અસ્ત થયેલી ફુરજા બંદરની જાહોવણતાં માનવીઓ, બે વાર બેજન ન પામતી અનેક વ્યક્તિઓ અને જલાલી, લીન થયેલા વખારવાડીવફા ભાગ૨૭ કાયાવાળા લખપતિઓનાં ચિત્રો નજરે પડે છે. ભક્તો ઝગમગાટ, ઊડી ગયેલા હાથી ઘોડા ઊંટને પાલખી-રથને ચકચકાટ, જિન–ઓલિયાઓ વગેરેએ એને “ પૃથ્વી પરે સુરતાની નગરીસમાન ” નષ્ટ થયેલ અપાર શેભા, લોકસં૫, તાપી-શેભાને બંદરને બહાર, કંડારવા ને સજાવવા માટે ઉરમાં સેવેલા હેડ મમિત બન્યા નથી અવતિ પામેલા શનિતા કિલા, ડકકાને વહાણોને ઠાઠ વગેરે અને તે બદલ કવિ ખિન્નતા અનુભવે છે.
સ્વરૂપે આસમાની-સુલતાનના પ્રતાપે સરજાયેલી તારાજી દર્દભર્યો શ્રી સુંદરમ કૃત “ ઓહ, અમદાવાદ !” (પ્રગટ અખંડઆનંદ. ચિતાર આપી કવિ નર્મદ આર્તનાદે ઉદ્ગાર કાઢે છે. “હાય હા ઓકટોબર ૧૯૬૪)માં અમદાવાદનાં સારા નરસાં પાસાંનું આલેખન એ સુરત શેરશે? ચૂસી લીધી' ને “હવે તું મરી જવાની’ રાત થયું છે. અમદાવાદમાં ડામરલીપી રૂડી રૂપાળી શેરી, ગલી ગલીમાં પડી ગઈ છે ને સૂરતને સૂરજ અસ્ત થયો હોવા છતાં કવિ નિજ અનેરા રૂપેરી દીવા, પહોળા પ્રલંબિત પંથ, લક્ષ્મીના રેલા દેડતા ઘાયલભૂમિ માટે ધણું અભિમાન સેવે છે, કેમકે એ તે તેનું વતન વાહન, નવીન ભમતાં ભવન સદાગર, સાબર સરિતાના અવનવા છે. દુઃખમાં પણ મીઠાશ, ધીરજ ને સંતોષ સેવનાર સૂતને કવિ પૂલે, શરબત-આઈસક્રીમ તથા રસગુલની રેલમછેલ, અવનવી ધન્યવાદ આપે છે. કવિ વળી માને છે. કે બહુ મોટું ગુજરાત, નિશાળે, વિદ્યાભવન, ગગનવાણીનાં મથકે, ગ્રંથાલયો, દવાખાનાં શહેર, ઝાઝાં વિખ્યાતાં; સૂત તુજ સંતાન, જન્મબુદ્ધિમાં તા.” દવા બજાર, ધિંગા રાજભવનો, નવાં મંદિર, રૂપાળા દુગ–કેટો, સુઘડતાને શુરવીરતામાં તે અગ્રણી છે. કવિ સુરત ને અમદાવાદની દરવાજા તથા સાબરમતી આશ્રમ આદિ સ્થાનોએ હરણફાળ શી ગતિ તુલના અહીં કરે છે: કનું અમદાવાદી ભલે બડાઈ કરે, તેની પાસે જોવા મળે છે. બીજી તરફ અહીં હવે નથી મહામાં પ્રતિભા કે તપનાં નાણાંને તેર છે, પણ તેણે સૂરત જેટલાં કાર જખમે વેઠયાં નથી. આવિષ્કાર, મેઘા ! મેરુ તથા કરણાભીનાં અંતર, અહીં તે છે આજ સુરતમાં નાણાંનું નૂર નથી પણ કુદરતનું ચકચકતું ને ભરપૂર
પૈ પૈમાં બુદ્ધિ વેચાતી, નિર જૈ જૈ’ લગની,” “ સરસ્વતી નિજ નૂર છે. અમદાવાદી ટેક ને ભાન ન જાણે,” નાણાંથી તેઓ સારા છે વીણ વેચી, ભરી ગઈ જ ઉચાળા” તથા “આજ અરે રૂપિયા શા અને “ઉધમખંતી રાજ, સ્વાર્થને સાધે બોલા’ પણ બહાર વિવેક સરતા સસ્તી નેતાગીરીએ ? અહીં ઘડી ઘડીએ નવા મોરચા અને તો ય માંદા મીઠા ને મેલા’ ત્યાંના શેઠ ગામના જેવા રેચા છે, ખાંભીઓ મચે છે. આ રીતે અમદાવાદની આબાદ તથા બરબાદ પણ હૈયે પિયા નથી. તેઓ રસરંગ ન જાણનાર ને એકદેશી છે, સ્થિતિનું ચિત્ર કવિએ અહીં સારી રીતે અંકિત કર્યું છે! ધન એકઠું જાણે છે પણ ભોગવી જાણતા નથી. સુરતનાં
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org