________________
સાંસ્કૃતિક અંદાજ
છે.
પીન કોશ અનુસાર
કોણ બધા પ્રયત્નોના પરિપાક
છે કે
જેના વિશે ખૂબ જ
, હરીશંકર દલપત
તેમજ નવમો ભાગ ૧૫૫માં પ્રગટ થયો. કવાર્ટી સાઈઝનો ૯૨૭૦ સ્મિક અને તેઓ કયારે પ્રયોજાયા કે લુપ્ત થયા તે અંગે કશી સાચી પાનાનાં આ ગ્રંથમાં ૨,૮૧,૩ : ૭ શબ્દને ૫૪૦,૪૫૫ અર્થોને માહિતી નથી. અથવા તો એમાં એવી માહિતીનો અભાવ રહેવા તથા ૨૮ ૧૫૬ રૂઢિપ્રયોગોનો સમાવેશ થયો છે. વળી એમાં શબ્દના પામે છે. એ ખ્યાલને નજર સમક્ષ રાખીને કોશમાંની વ્યાખ્યાઓ અર્થને નિશ્ચિત કરવા અવતરણો અપાયા છે. પણ તેના મૂળ પ્રયોગો અને તેમાંના અર્થો આપવામાં આવે તે ઘણી અનુકૂળતા ઊભી થાય. આપણે નાંધી શકીએ તેવી રપષ્ટ રીતે તે ધાયા નથી. છતાં ઐતિહાસિક કેશની આ પ્રાથમિક જરૂરિયાત છે, જે તેણે સંતેવી એટલું તો સ્વીકારવું જ પડશે કે વિપુલ શબ્દરાશી અને તેની જ પડે વ્યુત્પત્તિ પણ તેમાં જરૂરી છે. કેટલીકવાર તે અર્થવિમર્શ વૈવિધ્યપૂર્ણ અર્થછાયાઓનું પ્રથમવાર દર્શન આ શબ્દ સંગ્રહ અને વ્યુત્પત્તિ સાથે સાથે જ થઈ શકે છે. હવેના સમયમાં આ કામ કરાવ્યું છે ભારતમાં પણ આવું કામ સતત થતું રહ્યું નથી. અનેક તદ્વિદેના વિના શકય નથી. ‘ભગવદ ગે મંડલ'માં જે ડી વિદ્યાપીઠના કેશ અનુસાર કોશ રચના વિશે ખુબ ખુબ થઈ શકે તેમ છે. આશા રાખીએ રાખવામાં આવી છે. “જોડણી કોશ,” અને “ભગવદ્ ગો મંડલ’
ન કે કોશરચનાના આ બધા પ્રયત્નોના પરિપાકરૂપે એક ઉત્તમ બૃહના સમકાલીન તરીકે આપણે ત્રિવેદી હરીશંકર દલપતરામ કૃત
કેશની રચના થાય. પણ આવા કામ સરકારની માત્ર આર્થિક સહાય
કાસી ચા શબ્દાર્થમાલા” મૂળવંતરાય ત્રિપાઠી અને નીતિરાય રાકૃત “ગજવે ?
વિના થઈ શકે નહીં. ગુજરાતમાં આજે વિદ્યાકીય ચિત્ર આશા જન્માવે ધૂમતો ગુજરાતી શબ્દકોશ” રમણલાલ અમૃતલાલ દેસાઈ કૃત “અજોડ
તેવું છે. નવી પેઢી તૈયાર થતી આવે છે; ને તેમની અભ્યાસ નિષ્ઠા અંત્યાક્ષરી સાર્થ શબ્દકેશ કે. કા. શાસ્ત્રી કૃત “લઘુકોશ' અને
બળકરતા પણ જણાય છે. એ બધાને Harness કરનારું આયોજક ગુજરાતી ભાષાનો અપ્રાસ શબદકેશ, ખંડ ૧. એકાક્ષરી દિઅક્ષરી
બળ હોય તો ખૂબ સુંદર કામ થઈ શકે તેમ છે. શદ તથા એમને જ “પાયાનો ગુજરાતી કેશ અને ઉપેન્દ્ર ભટ્ટ અને રતિ લિ નાયક કૃત “નાનો કોશ'ને ગણાવી શકીએ.
આ લેખ કેવળ રૂપરેખા જેવો જ સમજવાનો છે. સંશોધન આમ કેશ-રચનાના ઇતિહાસને તપાસીશું તો જણાશે કે વિવિધ
કરીને આ વિષયમાં ઊંડા ઊતરીને જે એકાદ લેખ તૈયાર થાય તે ઉદેશથી કોશરચનાના પ્રયત્નો થયા છે.
ઘણી માહિતી મળે તેમ છે. ડો. ભેગીલાલ સાંડેસરાએ આ એક ભાષાના પ્રત્યેક શ"દની નેધ ઉપરાંત પણ એતિહાસિક મ લેખ ૧૯૬૧માં અધ્યાપક સંઘના પ્રમુખપદેથી રજુ કર્યો હતો. જાળવીને બતાવેલા અર્થવિકાસની સમજૂતિ જેમાં આપી હોય તેવા આ લેખ તૈયાર કરવામાં ગુજરાત વિદ્યાપીઠન ગુજરાતના કોશ વિરલ છે. અત્યાર સુધીના આપણા દેશના અર્થે ઐતિહાસિક અધ્યાપક શ્રી જયંત પટેલે ખૂબ ઉપયોગી મદદ કરી છે તેમને તે શું તાર્કિક ક્રમે પણ ગોઠવાયેલા હોતા નથી. તેમને ક્રમ આક- આભાર માનું છું.
– મે, શં. ૫.
શુભેચ્છા પાઠવે છે શ્રી ગઢડા મહાલ સહકારી માર્કેટીંગ સેસાયટી લી.
ગઢડા (સ્વામિના) સ્થ પના તા. ૧૬-૧૨-૫૭
રજીસ્ટર નંબર ૧૫૬૮ સભ્ય સંખ્યા :- ૩૫.
૩૪ મંડળીઓ
૧ વ્યકિતગત શેરભંડળ:- ૧૬૨૦૦-૦૦ સરકારશ્રીના શે૨ - ૨૫૦૦૦૦૦ અનામત ભંડળ - ૩૨૧૪-૨૩ અન્ય કામગીરી – ખાતર, બીયાર, જતુનાશક દવાઓ.
એક ટન જેટલું રાસાયણીક ખાતર અને ૫૦ થી ૭૫ ટન જેટલું સુધરેલું બિયારણ સંગ્રહ કરવામાં આવે છે.
ખાતર – સુપસ્કેિટ એમોનિયાસફેટ, મિશ્ર ખાતર વિગેરે સુધરેલા બીયારણ જેવા કે મગફળી, કપાસીયા, C. J. ૭૩ વગેરે જંતુનાશક દવાઓ ગેમેક્ષીન પાવડર, ચીલી એ, ડી ડ્રેસ કાફેસ્ટ વગેરે.
ખાંડ, પતરા, સીમેન્ટ, ગેળ, સ્ટેશનરી વગેરે. સરકારશ્રી તરફથી સંઘને મધ્યમ કદનું ગોડાઉન રૂ. ૨૦,૦૦૦-૦૦નું મળેલ છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org