________________
સાંસ્કૃતિક સંદજ બન્ય
રવિ સાહેબ સહી સિદ્ધપુરુષ ભાર મુજરાતી ૧
રચેલાં ભગવાન કૃષ્ણ વિષેની અનન્ય ભક્તિનાં સુંદર પદે આજે પણ દેવતણખી ભક્તને જન્મ જુનાગઢ પાસે મજેવડી ગામે લેકે પ્રેમથી ગાય છે.
લુહાર જ્ઞાતિમાં થયો હતો. મહાન સમર્થ દેવાયત પંડિત રથ લઈને ભકત નિરાંતનો જન્મ ઉત્તર ગુજરાતમાં પાટીદાર જ્ઞાતિમાં
પ્રવાસે નીકળેલ રસ્તામાં રથનો ધરો તૂટો. દેવતણખી લુહારે તે થયો હતો. ડાકોરના રણછોડરાયના પરમ ભક્ત હતા. પાછળથી અદ્વૈત
સાંધી આપ્યો. ત્યારથી દેવાયત પંડિતના સંસર્ગથી દેવતણખી તેમના વાદના ઉપાસક બન્યા. તેમનું શિષ્યમંડળ ઘણું હતું. ગુજરાતનાં
શિષ્ય બન્યા. અને પરમ ભકત થયા. આજે પણ સમસ્ત લુહાર જ્ઞાતિ સંપ્રદાયી સ્થાપકમાં ભક્ત કવિ નિરાંતનું નામ સંકળાયેલું છે.
મજેવડીમાં તેમની તથા તેમના પુત્રી લીરલબાઈની સમાધિનાં
દર્શન કરી ધન્ય બને છે. સંત પ્રીતમદાસ નો જન્મ ખેડા જિલ્લામાં સાંડેકર ગામમાં
ભક્ત રેહદાસનો જન્મ કાશી પાસે હરિજન ચમારમાં બારોટ જ્ઞાતિમાં થયો હતો. ગુજરાતના પ્રસિદ્ધ સંત રવિસાહેબના સમાગમમાં આવ્યા. ગુરુ ભક્તિ અને કૃષ્ણ વિરહની છાંટ તેમની
થયો હતો. તેઓ રામાનંદ સ્વામીના શિષ્ય હતા. જીવનની ઉત્તરાકવિતામાં જોવા મળે છે. ગુજરાતના સંત કવિઓમાં પ્રીતમદાસનું
વસ્થામાં ભારતની યાત્રાએ નીકળ્યાને જે જુનાગઢ તાબાના સરસાઈ
ગામે વસવાટ કર્યો હતો. રાજસ્થાનનાં મહાન કવયત્રિ મીરાંબાઈ નામ અજોડ છે.
ભત રોહીદાસનાં શિષ્ય હતાં. સરસાઈમાં રહીને ચમારકામ કરતા. - ભાણ સાહેબને જન્મ ખેડા જિલ્લાના કાનખીલેડ ગામમાં
તેના વખતના કુંડ આજે સરસાઈના પાદરમાં રેહીદાસના કુંડ તરીકે - લેહાણા જ્ઞાતિમાં થયો હતો. પૂર્વના યોગભ્રષ્ટ પુસ્ક હતા. મરાઠા ઓળખાય છે. « અને મેગલેના ઘર્ષણમાં જયારે ગુજરાતની જનતા પીસાતી હતી ત્યારે ભાણ સાહેબે ગામે ગામ પર્યટન કરીને લોકોમાં ભક્તિ અને
રામબાઈ માતાનો જન્મ બરડા પ્રદેશમાં હેર ક્ષત્રિય જ્ઞાનને પ્રચાર કર્યો. વીરમગામ પાસે કમીજડા ગામે તેમની અંતિમ જ્ઞાતિમાં થયો હતો. સૌરાષ્ટ્ર એ તે સિદ્ધી અને સ
જ્ઞાતિમાં થયો હતે. સૌરાષ્ટ્ર એ તે સિદ્ધો અને સંતોની ભૂમિ છે. સમાધિ છે.
તેમાંયે બરડો પ્રદેશ એની જવાંમર્દી અને અટકીપણાની હજુએ રવિ સાહેબનો જન્મ ભરૂચ જિલ્લાના તણસા ગામે વણિક
શાખા પુરે છે. રામબાઈ માતા અડવાણા ગામે રહેતાં. સમર્થ સંતો
રવિ સાહેબ અને મેરાર સાહેબનાં અનુયાયી હતાં. આ જન્મ જ્ઞાતિમાં થયો હતો. મહાન સિદ્ધપુરુષ ભાણ સાહેબના સમાગમમાં
બ્રહ્મચર્ય વ્રત પાળી યોગ તત્ત્વની સાધનાથી ઉચ્ચ કેટી પામ્યાં હતાં. આવ્યા. ચોગઉપનિષદે તેમજ અધર શાસ્ત્રોને ગુજરાતી ભાષામાં કવિતાબદ્ધ કર્યા. વડોદરા પાસે શેરખી ગામે આ જીવન રહ્યા. “ કહે
બીલખા આનંદાશ્રમના સ્થાપક શ્રીમાન નથુરામ શર્મા કે જે રવિ રામ સંત ભાણ પ્રતાપે” એ નાદ આજે ગુજરાતમાં ઘેર
નાથ ભગવાનના નામથી ઓળખાય છે, તેમણે અડવાણ ગામે ઘેર સંભળાય છે.
શિક્ષક હતા ત્યારે રામબાઈ માતાના આશ્રમે સત્સંગ કરવા જતા.
અને જ્ઞાનની ઉચ્ચ ભૂમિકા પ્રાપ્ત કરેલી. આજે અડવાણુ પાસે દહે મહાસિદ્ધ અદા બાવા ને જન્મ સૌરાષ્ટ્રના ઘેરાઈ ગામે
ગામમાં તેની સમાધી છે. આને સહુ રામેગેર તરીકે ઓળખે છે. સેની જ્ઞાતિમાં થયો હતો. નાનપણથી દરિદ્રનારાયણ ઉપર અપાર પ્રેમ હતો. વૈરાગ્ય ઉરમાં આવતાં ઘર છેડી હરસિદ્ધિ માતાના સ્થાનમાં
જીવણ ભકતને જન્મ ગોંડલ પાસે ઘોઘાવદર ગામે હરિજન રહી ખુબજ આભામંથન કર્યું. એક મહાત્મા મળ્યા, જીવનની કુંચી
કુટુંબમાં થ હતા. નાનપણથી જ પોતાનો ધંધો કરતાં કરતાં આપ જડી, જામનગર આવ્યાં. સોનીકામ કરતાં જે પૈસા મળે તેમાંથી
જોડિયાં ભજનો બનાવતા. આમરણવાળા ભીમ સાહેબને ભેટો થયો. અનાથને ચણું આપવા લાગ્યા. જામનગર શહેરમાં સાચા સંત તરીકે
તેમના શિષ્ય બન્યા. અને પછી તો મીરાંબાઈનાં પદેની ઝલકવાળાં ઓળખ થઈ અને આણંદ બાવાએ શરૂ કરેલ સેવા યજ્ઞમાં સમુ
સુફીવાદનાં ભજને દાસી જીવણને નામે રચવા લાગ્યા. ગંડલના સાથ આપવા લાગ્યા. જામસાહેબે પિતાના રાજયોમાં ભાણું માપાં
મહારાજા કુંભાજીએ ભામની સાઠ કરી રહેણી રહેતાં તેમને જેલમાં બાંધી આપ્યાં. બરાબર ૧૦૮ વર્ષની વય સુધી અનાથનાં દુ:ખ દુર
પૂરેલ અને એ જેલમાં પ્રભુને પિકાર એવાં બીજાં ધણું ભજનો
8 : કરવા પ્રબળ પરિશ્રમ કર્યો આજે જામનગરમાં આણદા બાવા સેવા રમ્યાં. સૌરાષ્ટ્રનાં ભજનકારી સંતામાં દાસી જીવણનું સ્થાન અનેખું સંસ્થા વિદ્યાલય-ચક, અનાથાશ્રમ આણદાબાવાની તપનિયાના છે, વાઘાવદરમાં તેમના સમાન ફળરૂપે જીવંત છે. જામનગરમાં તેમની સમાધિ છે.
મહાત્મા મુળદાસને જન્મ ઉના તાલુકાના આમોદરા ગામે શ્રીમદ રાજચંદ્રનો જન્મ મોરબી રાજ્યના વવાણી- લુહાર જ્ઞાતિમાં થયો હતો. લુહારકામ કરતા કોલસા પાડતાં એક ગામમાં વણિક જ્ઞાતિમાં થયો હતો. નાનપણથી જ એક બુદ્ધિશાળી
લાકડામાં અસંખ્ય કીડીઓ સળગતી જોઈ અને તેમને આત્મા વિદ્યાથી હતા એમની સ્મૃતિ ઘણી તીવ્ર હતી. સાત વર્ષની અ૫
કકળી ઉઠડ્યો. અને તે જ વખતે ધંધો ઘર વિ-છેડીને નીકળી પડયા. વયમાં જ તત્ત્વજ્ઞાનની પ્રાપ્તિ થઈ હતી. અઢાર-ઓગણીસ વર્ષની ફરતા ફરતા ગાડલના સમય મા
ફરતા ફરતા ગોંડલના સમર્થ મહાત્મા જીવણદાસનો સમાગમ થયો ઉમરે શતાવધાની બન્યા હતા, સાદું અને ત્યાગમય જીવન ગાળતા.
શિષ્ય બન્યા. આદેશ લઇને અમરેલી આવ્યા. જગતને ત્યાગ અને લેખક અને સાહિત્યકાર હતા. દનિક અને સુધારક પણ હતા.
સેવા આદર્શ પુરે પાડ્યો. અમરેલીમાં જગ્યા બાંધી આજે પણ મહાત્મા ગાંધીજીએ પણ તેની પાસેથી ઘણી પ્રેરણા મેળવી હતી. અમરેલીમાં તેની સમાવિ જીવંત છે. તેત્રીશ વર્ષની નાની વયમાં જ તેમનું અવસાન થયું. વવાણીયામાં ધન ભકતને જન્મ ધાળા ગામમાં કણબી જ્ઞાતિમાં થયો શ્રીમદ્ રાજ્યચંદ્રનું સ્મારક છે.
હતો. ગૃહસ્થ ધર્મનું યોગ્ય પાલન કરતા. અને ઘેર દીન દુ:ખાઓ
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org