________________
બૃહદ ગુજરાતની અસ્મિતા
ભાવભરેલી ગંભીર-ધીર-ગંભીર રીતે વહે છે તો ક્યારેક પાડા ગીતમારતી તીણુ વેગે વહે છે.
એક વાર ઉભા ર” ને રંગવાદળી આપણે ત્યાં છ ઋતુઓ છે. શરદ, હેમન્ત, વસંત, શિશિર, વરસ્યા વીના શીદને ચાલ્યા જાવ રે, એકવાર ઉભા રો ને... ગ્રીષ્મ અને વર્ષ. આ બધીયે ઋતુના કાવ્યો, ગીત, ગરબા મળી તો ઈ વાદળી તો હાલી જાય છે. પેલી બેન હવે જરા ઠપકો આપવાના આવે છે પણ વેદકાળથી માંડીને અત્યાર સુધીના દરેક કવિઓએ કે મૂડમાં આવે છે. એ બાઈ ! તારાથી ન જવાય. કારણ? આપણી ગરબા ગાતી બહેનોએ વર્ષાને લડાવી છે તે તો બસ છે ! ગીતઆનું મૂળ કારણ તો વર્ષ છે એ જીવનદાતા ઋતુ છે.
મહાસાગરની તું છો બેટડી રી, એકવાર ઉભા રને રંગવાદળી. દેહ-.
કે તારા દાદા છે સુરજ-ભાણ રે એકવાર ઉભા રે’ને રંગવાદળી. વેણુ સગે વણ સાગ વણ નારીએ નેહ
માવતરની યાદીથી વાદળી શરમાણી તેથી ઊભી રહી પણ આ વણુ માવતરે અમે જીવશું (અરે) એક મરશું તો વિણુ મેહ. તો અષાઢની વાદળી હતી. ઘડીકમાં તો વામનમાંથી વિરાટ બની. રામાયણમાં પણ મહાત્મા તુલસીદાસજીએ એક પાઈમાં દોહા –
આભાગડા વિજાજમાં અને પવન ઉડાડે બેહ ચોપાઈ–
આ તો ધર આખાને ધરાવે મતીપત આવ્યો મેહ. દામિની દમક રહી ઘનમાંડી, ખલકી પ્રીતિ ધંધા સ્થિર નાહીં.” વરસાદ આવે છે પણ દળે-પાંગળે આવે છે. ત્યાં આપણે લોક
હે લક્ષમણ, આકાશમાં વિજયી જે તે ભાઈ! કેવી ચમક કવિ ખોલે છે. અરે ભાઈ! આ વરસાદ નથી આવતો આ તો થાય છે, પણું “ ખેલી પ્રી 1 યથા સ્થિર નાહીં.' છેકયુિની જેમ કુંવારી કન્યા ધરતીને પરણુવા ધનરાજ આવે છે, એમ કહે કે વર દિવસમાં છ ભાઈબંધ કરીને આડની સાથે ઈરીટી કરે એવી તો લાડ આવે છે. આપણું લોકસાહિત્યમાં આવી સુંદર ક૫ એ તેની પ્રીત – બિલકુલ સ્થિર નહીં. અને એટલે જ મિત્ર કેવો જોઈએ પડેલી જ છે. એ અંગે કવિ નીચેને છપ્પય રજૂ કરે છે—
સવૈયા– મિત્ર છીએ મરદ મરદ મને દરદ મિટાવે
ઘન ઘોર ધરા ગહરાન લગી ઉતરાદ દિશ વરસાવત હૈ મિત્ર કીજીએ મરદ, કામ વિપતમાં આવે
લપટાન લતા અરૂશાન લગી બિજુરી જે અટા ચમકાવત હૈ મિત્ર કીજીએ મરદ, ખુશામત કર નહીં ભાવે
કલ કેયેલ મર ગેર કરે વિરહીજન કામ સતાવત હૈ મિત્ર કીજીએ મરદ જે સત્ય કહકર સમજાવે.
અબ રાવત મોહિ રજા કરીએ ઘર કામની કાગ ઉડાવત હૈ. મિત્ર તાહિકા નામ હે લેભ લવ લેશ નવ ડગે
જાન ઝાંપે આવીને બરકંદાજોએ બંદૂકે ફેડી.. સેમ કડાક કવિ સત્ય બાત પાગલ કહે દેહ જાય પર નવ કરો. ધણુણંગુંણું... પહાડ ખળભળી ઉઠ્યા. માણસ-માલ-ઠેર જડ-ચેતન એ અંગે એક દેહો પણ છે
સર્વેમાં એક રોમાંચિત લહેર ફરી ગઈ. હા ! જાન ઝાંપે આવી. મિતર એડા કીજીએ જેડા ફૂવારા કેસ
ગામની નાની નાની દીકરીઓ જાન જેવા–અરે વરલાડકાને જેવા પછાડ્યા પાણી દીએ રૂદે રાખ ન રોષ.
નિકળી. આ કલ્પના એ શિષ્ટ સાહિત્યની સાંકડી નહેરમાં ક થી
સમાય ? રામાયણની પેલી પાઈ આગળ ચાલે છે
ગીતસિમીટિ સિમીટિ જલ ભરી તલાવા જીમી સદ્ગુન સજન
બોલ્યા બોલ્યા મધરાત્યુંના મોર યહ અવા.” જગતમાં એક તળાવને અને બીજા સજજનને એવી રીતે
બપૈયાએ દીધાં રે વરના વધામણા રે જી. પિતાનું સ્થાન જમાવતાં આવડ્યું છે કે તળાવમાં પાણી આવે છે
(ત્યાં) જલકી લાખ લાખ મશાલ એમ જ સદ્ગણ સજજન પાસે આવે છે.
છડીયું પાકારે વનના મોરલા રે જી. વર્ષા ઋતુ આવી છે. જેઠ અર્થે ઉતરી રહેવા આવ્યો છે.
ત્યારે વરરાજા કેવા હતા ? આકાશમાં વાદી કયારે જયારે ભૂલી પડે છે
ગીતદોહા
વરરાજાનો કાળો પણ ભીનો વાન જેઠ કરી જાય તો એને ખલકને ખટકો નઈ.
જાનડીયું એ ઓલ્યાં રે કાળાં કાળાં એદણાં રે છે' પણ અષાઢનો એક દન એ તો વસમો લાગે વેરડા.
અરે ભઈ ! જરા ઝડપ રાખો. આ જાનતો કયારૂં ની ઝાંપે પડી એક બહેન પાદર-- પાણી ભરે છે. લેમિયા યા જેવા વાનાં છે, માંડવાવાળા જરા જલદી ચાંપ રાખે. સાયાની તૈયારી થઈ નીર પણ ઊંડા ઊતરી ગયા છે. માંડ માંડ ઘડે ભરાઈને ઉપર આવે ગીતછે ત્યાં ઉપર એક વાદળી ચાલી જતી જુએ છે. એડલે કહે છે કે
માથે લીધા કેરા જળના કુંભ હેન તુ જરા ઉભી તે રહે. -
સામયામાં હાલી રે ગંગાને ગોદાવરી રે .”
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org