________________
૩૨૮
અસ્મિતાના પ્રમુખ ચ્યાવિર્ભાવ વાણી દ્વારા થતા દેવ છે. એ ન્યાયે ગુજરાતની પ્રજાને જય જય ગરવી ગુજરાત ’ ના ચેતનમંત્ર આપનાર કવિ નર્મદ નવીન પ્રેરણાબળાને જનક બન્યા ગદ્ય સાહિજનુ પ્રવન અને કાવ્યરચનાની કાયાપલટ કરીને સાહિત્યસેવા તે તેણે મારી કરી જ, પણ તે સાથે અહેવામાં સાહસ કરાવાય તેણે લોકોને પ્રેર્યાં. એક પ્રા નાના સામૂહિક વિકાસ દેશ માન, સ્વતંત્રતા, આશિક, ઉદ્યોગ-વૃદ્ધિ વગેરે ભાવનાઓ જાગૃત કરવા પત્ન તેણે પ્રયત્ના કર્યાં. દુર્ગારામ મહેતાજી, નવલરામ, ભોળાનાથ સારાભાઇ, મહીપતરામ, હરગોવિંદદાસ કાંટાવાળા, અંબાલાલ સાકરલાલ રણુછોડમા ઉદયરામ મ્હારામ મુરૈશ દેસાઇ, મસુખરામ સૂર્યરામ વગેરે પણ ધમ, શિક્ષણ, સમાજ સુધારણા તેમ જ અન્ય ક્ષેત્રોમાં નવીન હવામાન મૂર્ત કરનારા બન્યા. રણછોડલાલ છોટાલાલ જેવા ઉદ્યોગપતિ અને વ્યાપારીઓએ પણ ગુજરાતના આર્થિક વિકાસને નવી જ દિશા આપી. દાદાભાઇ નવરોજજી ફીરેાજશા મહેતા વગેરે રાજ્કીય નેતાઓએ પણ ગુજરાતની પ્રશ્નમાં શકય જાગૃતિ ફ્રા વવાનું ય કાર્ય કર્યું', ખમ રચ્છ અને પ્રિન્સ યુઝીપસિંહજીએ ક્રિકેટના ક્ષેત્રે નવી મ્યુઝિકારની તો યાના સારા ગાયકવાડ રાજકારના લાભારાજ, ગાના. ભગવતસિંહ તથા ભાવનગરના કૃષ્ણકુમારસિક જેવા રાજકર્તાઓએ તેમ જ ગમા ઝા અને ગાકુળજી ઝાલાથી માંડીને પ્રભાશંકર પટ્ટણી સુધીના દીવાને રાજપુરુષોએ પણ પ્રજા ઘડતરનું કેટલું પાયાનું કામ કરેલું છે. કર્નલ જોરાવરસિંહજી તથા જનરલ રાજેન્દ્રસિંહજીએ યુદ્ઘમારચે ભારતની યશગાથા ચી.
આ દરમ્યાન ગાંધીજીએ સાબરમતી આશ્રમ સ્થાપીને ગુજરાનમાં નિવાસ કર્યો અને પ્રજાવનનાં નાના મેાઈ હરેક ક્ષેત્રમાં ક્રમ યોગીની જેમ પોતાનો પ્રભાવ ફૈબાબત. ગુજરાતની સર્વાંગી કાયાક પલટ કરી. અસહકારની લડતે પ્રજામાં ઉત્સાહ અને નવજાગૃતિ આ, અસ્પૃસ્યતા-નિવારણ, શાઇ અને ખાદીની પ્રવૃત્તિમ્ભોથી પ્રા
[ શ્રૃદ ગુજરાતની અસ્મિતા
।
એક નવા જ ઢાળામાં ઢળવા લાગી અને વિદ્યાપીઠ તેમ જ નવજીવ તથા વિરંજનભપુ જેવાં પોષી ના સકારા ગુજરાતી સમાજ જીવનનાં મૂળ સુધી ઉતરવા લાગ્યા. આ પરાયણુ છતાં આચારધર્માં ગાંધીજીએ ગુજરાતને ખરા અર્થ માં દિવ સંસ્કાર આપ્યાં.
Jain Education International
વલ્લભભાઇ પટેલે સરદાર બનીને નીડર અને આગવા મિાજવાળા ગુજરાતનું સ્વરૂપ ઉપસાવ્યું, અભૂતપૂર્વ પુરૂષાર્થ દ્વારા તેમણે તેની પાચરતા, ભીરુતા અને જડતા ખંખેરી નાખી અને દેશી રજ વાડાઓથી વિભક્ત દેહને સંગઠિત અને સુગ્રથિત બનાવ્યો. તેમના ઉપરાંત રવિશ’કર મહારાજ દરબાર ગેાપાલદાસ, ઠક્કરબાપા, ઈંદુલાલ યાજ્ઞિક મોર દેસાઇ, ભાાળભાઈ પટે, સ્વરભાઈ, પરાજ મહેતા બળવંતરાય મહેતા તથા અન્ય પ્રજા-નાયકાએ વિભિન્ન ક્ષેત્રોમાં પાતપેાતાની રીતે કરેલા કાર્યથી પણ ગુજરાતની અસ્મિતાનું સ્વરૂપ નિર્માણ થતું રહ્યું છે. ગાધીજીના દર્શનન લેખન તથા પ્રવૃત્તિઓ દ્વારા રપષ્ટ કરવામાં તેમ જ ચિન્તનાથી સર્વાગી વિકાસ સાધી આપવામાં કાકાસાબ કાલેલકર, કાલાશ કરાવાળા, પતિ મુખલાલજી, સ્વામી આનંદ, મહાદેવભાઇ દેસાઇ નહિં પરિખ વગે૨ અણી ા છે. ત્રીજુભાઈ, હરભાઇ ત્રિવેદી નાનાભાઈ બહુ વગેરેએ તો ગુજરાતના શિક્ષણનું નવવિધાન કરવામાં મૌલિક સૂત્ર પુરાય અને પશ્ચિમાા અભૂતપૂર્વ સિદ પ્રાપ્ત કરી બતાવેલ છે. સ્ત્રીશિષ્ય અને મહિલાઓના યમાં બેટી વિદ્યાગૌરી નીલક', શાસ્ત્રન બહેન મહેતા, હ"સાબહેન મહેતા વગેરેની પ્રવૃત્તિ અને સિદ્ધિ એટલી જ પ્રેરક નીવડી છે.
ગોવર્ધનરામ અને કવિ ન્હાનાલાલે ગુજરાતની પ્રજાને મહ વ્યક્તિત્વ ખીલવવા પ્રેરી શકે તેવું ઉન્નત ભાવના દર્શન કરાવતું સાહિત્યલોકસામિ અને લોકકલાની પીઠાન કરાવીને સમગ્ર સમ્ભાવનને સર્જન કર્યું.. એ બંનેના સર્જનસુષ્ટિની માહિતીએ ગુજરાતના રસ- તેના ભીતરમાં રહેલા સાચા રંગોથી દીપતું કર્યું. ગુજરાતને નગે જીવનને નવપલ્લવિત કર્યું અને નવા પ્રેરણાસ્ત્રોતા-આદર્શોથી પેાતાની જાતઓળખ કરાવી. રામનારાયણ પાઠક, ધૂમકેતુ, રમણલાલ પલટાતા સમાજજીવન સાથે ગરવી ગુજરાતની નરવાઇભરી મુદ્રા ઉપસી દેસાઈ, ચંદ્રવદન મહેતા, પન્નાલાલ ટેલ, ઉમાશ કક જોશી સુન્દર્ભે, સી. નાવ, ભગુભા મિલાન મુભાઇ કલાપી, ખાવાશંકર, કાન્ત, બલવન્તરાય ઠાકોર, આન દેશ કર ધ્રુવ વગેરે સારસ્વતાએ પણ ગુજરાતની અસ્મિતાના પુઃ સંસ્કરમાં મેાટા ફાળા આપેલો છે. ગુજરાતની અસ્મિતાનો કદાચ પ્રથમવાર શબ્દપ્રયાગકરનારા અને તે ભાવના પ્રેવા જીવનભર વિવિધ સંસ્કારક્ષેત્રે ઘૂમી વળનારા હતા રણજીતરામ બાબાભાઇ મહેતા. ગુજરાતની કેટલીયે સંથાએ અને પ્રણાલિકાનો ભારબ કરનારા નેએક માસુમ નિહ પણ ભાવનો હતા તેમ યેાગ્ય રીતે જ કહેવાયું છે. કનૈયાલાલ મુનશીએ ગુજરાતની અસ્મિતાના સ્વરને પેાતાનાં સર્જન, વિચાર અને કાર્યથી વધુ ખુદ બનાવ્યા. કાક, મંજરી અને કીર્તિદેવ જેવાં પાત્રો દ્વારા ગુજરાતમાં તેમણે મહત્ત્વાકાંક્ષા, ભાવનાત્મક તેમ જ રાજકીય એકતા, સાહસ અને રસિકતાના સરકારી નગૃત કર્યા.
મિ બુલાલ શ્રીધરાણી શરેન્દ્ર યા નિજન ભગત, ‘દર્શોક ’, ઈશ્વર પેટલીકર, ચુનીલાલ મડિયા શિવકુમાર જોષી, ગુલાબદાસ બ્રોકર, જયંતિ દલાલ, ક્રિસનર્મિત ચાવડા, ધનસુખલાલ મહેતા, જ્યોતીન્દ્ર છે. વિષ્ણુપ્રસાદ ત્રિવેદી, વિજયરાય વૈદ્ય, ડાય માંકડ, બચુભાઇ રાવત, સુરેશ જોષી વગેરે અનેક સાહિત્યકારોએ પણ ગુજરાતની વ્યક્તિતાને અત્યારનું સ્વરૂપ આપવામાં મહત્ત્વનું પ્રદાન કરેલું છે. વિયેશ ત ાવળ, સોમકાળ શાહ, કનુ દેશોમાં કુમાર શ્રી મંગળસિંહજી, ખેડીદાસ પરમાર દશરથ પટેલ, શાંતિ ના. શાહ, જેરામ પટેલ વગેરે ચિત્રકારા, જયશંકર સુંદરી, બાપુલાલ નાયક જશવંત ઠાકર, પ્રવીણ જોષી વગેરે નાત્યવિદો, એમકારનાથ ઠાકુર, શિવપ્રસાદ શુકલ વગેરે અનેક સ ગીતકારા, રેવાશંકર સોમપુરા જેવા રથપતિઓ, અને પાત્રિની સારાભાઇ જેવા નાકારોએ પણ ગુજરાતી કાર અને કળાને આજનું સ્વરૂપ આપવામાં યાગદાન કરેલું છે.
રાષ્ટ્રીય શાયર તરીકે માન પામેલા ઝવેરચંદ મેઘાણીએ પાનાના સાધના અને સાહિત્ય સર્જન દ્વારા ગુજરાતના કૌન,
આની પણ એનો ગુજરાતે જાણે એક નવી અને ર વીલી વ્યક્તિતા ધારણ કરી છે. ઉદ્યોગો વિકસતા જાય છૅ, હિાન વિસ્તરી રહ્યું છે, કલાપ્રવૃત્તિ પાંગરે છે અને નિયતૂતન પ્રતિભા-પ્રકાશ પાથરી રહે છે. ગુજરાતનુ એ સદ્ભાગ્ય છે કે દાયકે દાયકે
For Private & Personal Use Only
www.jainelibrary.org