________________
વેદકાળથી જ સારાયે વિશ્વને પ્રેરણા મળી રહે એવા સા, અકતા અને મુનિયાના ગુજરાત પ્રદેશને લાભ મા છે. સયિાતીના પુત્ર ખાનનુંનું શક્ય તે જ ભાજનુ સૌરાષ્ટ્ર અને કત્તર ગુજરાત દય વચન રાખ સમાનનું તે જ ભાજના ભરૂચ જિ
પે
ગુજરાતના સંતો, ભકતો અને મુનિવર્યાં
આયુર્વેદના પ્રયોગ કરી વૃદ્ધાવસ્થામાંથી યુવાવસ્થા પ્રાપ્ત કરનાર ચ્યવન ઋનેિ એ જ આજનુ ચણાકા. (જુનાગઢ)
ભગવાન વિષ્ણુને છાતીમાં પાટુ મારનાર ભૃગુ ઋષિનું નિવાસસ્થાન એ જ આજનું ભચ.
બલિરાજાને મહાત કરનાર ભગવાન વામનનું જન્મસ્થાન એજ આજનું વામનસ્થળી અથવા વંથલી.
ભગવાન ગૌતમે આજ ભૂમિમાં તપ કર્યું. હતું, હસ્તિનાપુર ઝાડી ગુપ્તવાસ કર્યા પાંડવોએ કર્યું હતું તે જ આનુ' બાળકા
સ્થળ પસંદ
બચા
કાયવન અને જરાસંધના દ્વિમુખી આક્રમણુથી રાષ્ટ્રને વવા ભગવાન શ્રીકૃષ્ણએ વ્યુહાત્મક દૃષ્ટિએ આજ ભૂમિમાં વસવાટ કરીને યુદ્ધને ખાળ્યું,
ફ્લાવા ગુજરાત પ્રદેશના સત્તા, ભક્તો અને નિર્ધાના જીવન વિષે આપણે જોઇએ.
ભકત નસ માટેના પનુ જુનાગમાં થયા છે. ઉંચ્ચ ગણાતી નાગર જ્ઞાતિમાં જન્મ દાવા નાં ભક્તિભાગના સંડા લો અત ગણાતી માને આંગણે જ નાશ માથી ભગવાનની સ્તિમાં રગાહને અને ભાવના બાધપાક આપ્યા. સ્વરચિત આધ્યાત્મિક સત્યો અવતાં પ ાં છે. એ વખતના જુના પદો એ ગઢના રા માંડલિકની આકરી કસટીમાંથી પસાર થઇ ભગવત્ મહીમાન” સાધુ ન કરાવ્યું. મહામા ગાંધીનું પ્રિય ભજન વૈષ્ણવજન તો તેને ક્વીએ પીડ પરાણે કે એકૃતિ નરસિંહ મહતાની
:
44
કરાએ
ભગવાન બુદ્ધુ તથા નેમિનાથ અને પારસનાથ જેવા તિ આ જ ભુમિને પેાતાના તપથી પાવન કરી હતી. વનનાં અન્ય ક્ષોને સવતા માાન આરોકનો ચિત્રા-મોઇડ લેખ જુનાગઢમાં આજે પણુ જીવન છે અને ભારંગાએ પધુ રાજસ્થાન ડી અને પેાતાની ઉત્તરાવ થા અહીં જ વિતાવી.
વિંઝાત ભકત પોરબંદર તાબે વિસાવાડા નામે. ગામમાં ક જ્ઞાતિમાં ભક્ત વિજ્ઞાનના જન્મ થયો હતો, જે વિસાવાડા ખાતે મૂળ દ્વારકાના નામે જાય છે. વિજ્ઞાન ભક્તને દારકાધિશને સાકાર થયો હતો. વિસાવાડા ગામમાં તેની યાદગીરી રૂપે સુર મદિરા બંધાવ્યા છે, જે આજે પણ મેાજુદ છે.
Jain Education International
—શ્રી ગૌરીદાસજી મહારાજ (વઢાલ)
ભક્ત ઈસાસણનો જન્મ રાજસ્થાનમાં ચારણકુળમાં થો હતા. પૂર્વજન્મના ચેાગભ્રષ્ટ પુરૂષ હતા. યુવાન વયે ગિરનારની જાત્રા
કરવા માટે સૌરાષ્ટ્રમાં આવ્યા અને નવાનગરના જામ શયળના બેટા
થયેા. તેમની કવિત્વ શક્તિથી આકર્ષાઇ જામ રાવળે તેમને ગામ ગરાસ આપ્યાં. જામનગરના પિતાંબર ભટ્ટને ગુરૂ માન્યા અને ઈશ્વર ભક્તિને રેલાવતા પવિત્ર હરિરસ નામે ગ્રંથ રચ્યા. તેમના ખીજા પણ ભક્તિ ગીતો છે, સચાડા ગામે ઉત્તરાવ થા પૂરી કરી.
કાલવા ભકતને જન્મ આખા મંડળમાં ચારણકુળમાં થયા હતા. ખેતીના ધંધા કરતા અને અપંગ હતા. એકવાર દ્વારકાધિશનાં દર્શને જતાં ભીડને લઈને દર્શન કરી શકયા નહિં. કહે છે કે દ્વારકાધિશે તેને દેવળ દેરવીને દર્શન દીધાં હતાં.
સુરા ભકતનો જન્મ જામનગર તાબે એડ નામના ગામમાં રબારી કુટુંબમાં થયા હતા. માલધારી તા. પગરસ્તેથી દ્વારકાની યાત્રાએ જતા સાધુ–સંતાની તે ખૂબ સેવા કરતા, અને તેની સેવાના નિયમ આજીવન નિભાવ્યા.
દ્વારકામાં પુરા ભક્તની બાંધેલી જગ્યા છે, અને હાલમાં સાં સદાવ્રત ચાલે છે. રબારી જ્ઞાતિ આજે પણ આ મંદિરને માને છે. નાથપ્રભુ ( શ્રી નથુરામ શર્મા )ને જન્મ ઝાલાવાડમાં ગામે પાનું જ્ઞાતિનાં થયો હતો. નાનપથી જ સાધુજ શા ત તેને ખુબ ભાવ હતો. શિક્ષકની નોકરી સ્વીકારી અને આભ
દર્શન થયા પછી નોકરીના ત્યાગ કરી બીલખાગામે ભાન દાયમ'ની સ્થાપના કરી ઉપનિષદો અને બીજા અધરા સંસ્કૃત ગ્રંથા ઉપર ગુજરાતીમાં ટીકા લખી.
તેઓશ્રીનું સિ‚મડળ વિસ્તૃત છે અને ખીલખાનાં આજે પણ તેમના પાટોત્સવ ઉજવાય છે.
લપુર સ્વામી રામાનુજ સપ્રદાયના સંત હતા. સૌરાષ્ટ્રના સાવરકુંડલા બાજુના ત્રાંસા ગામની બાજુમાં જગામાં રહેતા. જીદગીમર અતિથિસેવા અને ભૂખ્યાને ભાજન આપવું એ એનું ત્રત હતું. મેં વિસ્તારના ઘણા બધાને સમાધ આપ્યા અને તેમ વેળાએઁ વતાં સમાધિ લીધી. આજે પણ એમની સમાધિએ
માનતા આવે છે.
બ્રહ્માનદ સ્વામીનું મૂળ નામ લાડુ બારોટ હતું. યુવાન વર્ષ સ્વામીનારાષ્ણુ સપ્રદાયના સ્થાપક સ્વામી જનનથી પ્રભાત્રિત થયા. તેમની દીક્ષા લીધી. ચારણી સાહિત્યના મહાન કવિ હતા. • હિંદનાવલી ” અને બીન કમાંક કાળો લેશમુખે ખેલાય છે. તેમને જન્મ આપુ તાલુકાના ખાણ ગામે ચારણ જ્ઞાતિમાં થયા હતા.
For Private & Personal Use Only
www.jainelibrary.org