________________
ગુજરાતની સંસ્કૃતિ
ગુજરાતને હિન્દી અલગ હોય તેવી કોઈ સંસ્કૃતિ છે નહિ પણ દરેક વિભાગની જેમ તેને પ્રાદેશિક વિશિષ્ટતાઓ ના છે જ જેને કારણે ગુજરાતે અમુક સમયના અંતરે એવા મહાપુરુો પૈદા ક્યાં છે જેના વ્યક્તિત્વની છાપ માત્ર ગુજરાતની નહીં પણ સારાયે ભારતની સંસ્કૃતિ ઉપર પડેલ છે. કાપણુ દેશ કે પ્રદેશનાં સંસ્કાર ઘડનારાં અનેક તત્ત્વો હોય છે પશુ આ બધામાં ભૌગોલિક તત્ત્વ એ સૌથી મહત્ત્વનું તત્ત્વ છે. આપણે ગુજરાતનેા જ દાખલા લઇએ તે જણાશે કે ગુજરાતના આર્થિક, સામાજિક તથા સાંસ્કૃતિક જીવનના ઘડતરમાં એના એક હજાર માઈલ લાંબા સાગરકાંઠાએ કો
મહત્ત્વનો ભાગ ભજવ્યો છે. પ્રાગૈતિહાસિક કાળથી ગુજરાત છે. પશ્ચિમનું દરિયાઈ વ્યવહાર અને વ્યાપારનું નાકું ગણાતું એટલું જ નહીં પણ ારકાથી માંડી સોપારા સુધીનાં ગુજરાતના બા પશ્ચિમ હિન્દની સાગરપટ્ટીનાં રક્ષણહાર બંદરો ગણાતાં અને આ બદરાથી અને દેશની સમૃદ્ધિ ગુજરાતમાં ઠલવાતી, એટલું જ નહી પણ હીંના તથા દેશપરદેશના સંસ્કૃતિના પણ અહીંથી પસાર થતાં.
ગુજરાતના સાહસપ્રિય વ્યાપારીઓએ બાવાને તો ગુજરાતની સાંસ્કૃતિ વાક્ત બનાવી હતી અને ખારાપુરના સુપ્રસિદ્ધ મંદિરના સ્થાપસમાં ગુજરાતના શિલ્પકારી તથા સ્થપતિઓએ ઘણો અગત્યના ભાગ ભજવ્યા હતા તે સુવિદત છે. સૌરાષ્ટ્રના સિંહપુર ( શિહોર ) ના એક રાજકુમાર વિષે પાંચમી શાબ્દિમાં બધા ની તેને હિલદીપ નામ આપી ગુજરાતની સંસ્કૃતિનો વિધ્વજ ફરકાવ્યો.. હતો. ગુજરાત, સૌરાષ્ટ્ર તથા કચ્છના સાગરકાંઠે વહાણ બનાવવાનો ધંધા પણ એટલા જ વિકસ્યા હતા. કચ્છના એક વહાણવટીએ વાસ્કોડીગામના વહાણને આફ્રિકાથી હિંદ લાવ્યાની તથા નેલ્સનનુ જાણીતું લડાયક જહાજ ટ્રફાલગર નવસારીમાં બંધાયું હતું તે વાતે ગુજરાતને મળેલા સાગરરાણીના બિરુદને યથાર્થ કરનારી ગૌરવપ્રદ કથાઓ છે, ગુજરાતના વિશાળ સાગરપર આપેલ સહિ તથા મહા નદીઓએ. આપેલ નૈસગૈિક ફળદુપતાને કારણે દેશપરદેશની જાતિએ હંમેશા ગુજરાત તરફ આકર્ષાઈ છે. ગ્રીક, રામન, ખેડ્ડીયન શક, દ, મળ, રક ભાષાન, ધીરગી, ડસ, ફ્રેન્ચ, અંગ્રેજો વગેરે
પડેાશી પ્રજાઓ તથા હિંદની અનેક જાતાને ગુજરાતે આશ્રય બાપા હૈ આ બધી જાતા, કાના ને પ્રા સાથેના લોહી અને આચાર વિચારોના પ્રચુર સ`મિશ્રણમાંથી ગુજરાતની પ્રજા અને સંસ્કૃતિ સમૃદ્ધ બન્યાં છે. પ્રાચીન સાધામો
આર્યાના આગમન પહેલાંની સિંધુ–સસ્કૃતિના જે અવશેષો ગુજરાતમાંથી મળ્યા છે તે પણ ગુજરાતના આંતરરાષ્ટ્રીઈ ભાષાના
Jain Education International
—શ્રી હરકાન્ત શુકલ
કેંદ્ર તરીકેની ખ્યાતિને વિસ્તૃત ખ્યાલ આપે છે. સિંધુ સંસ્કૃતિ પહેલાંના કાળમાં તાજેતરમાં થતાં નવાં સંશેાધને શું પૂરવાર કરશે તે તે એક પડે છે, પણ આ બધા ઉપરથી પ્રાગૈતિહાસિક કાળથી ગુજરાત પાસે પડેલા અતિપ્રાચીન સંસ્કાર વારસાનો ખ્યાલ આવે છે. આર્યોના આગમન પછી જે આર્ય સંસ્કૃતિના લગ્ય થયે! તેના પ્રણિતાઓમાં ત્રન, ભૃગુ, ભાય, માનવય, કણ્વ, સૌંબરી જેવાં મહાન તપસ્વીએ જ હતા અને પુરાણકાળના નાયક શ્રી કૃષ્ણ જેવા રાજપુરુષ, તત્ત્વચિંતક, કલાકાર દ્વારા ગુજરાતને સંગીત, નૃત્ય તથા એ વખતના જાતિશાસ્ત્રને સમૃદ્ધ વારસા મળ્યો છે. ભારતની પતિ અને સંસ્કૃતિના કેન્દ્ર સમું હાર્દિકા આજે પણ પુરાણી કથાને જીવંત બનાવી ગુજરાતની પ્રજાને પ્રાચીન સંસ્કારિતાની પ્રેરણા આપે છે. દ્વારિકાથી પણ વધુ પ્રાચીન સોમનાથ એ તો ગુજરાતનાં શૌર્ય, સંસ્કાર, આશા-નિરાશા તથા જયપરાજયના કડીબદ્ધ તિદાસ રજૂ કરતા ગુજરાતની સંસ્કૃતિના શિલાલેખ છે. આ મહિના વિધાયા હતા. સોમ, ત્રાણુ અને શ્રી કૃષ્ણ જેવા પૌરાણિક કથાના નાયકા અને તેનાં મૂળ તો શિવ અને શક્તિના પ્રાચીન ધર્મસંપ્રદાય જેટલાં પ્રાચીન છે. સાત માળનું સ્થાપત્ય, પદે નતિ ચાંભગાડ્યો, ૨૦૦ મણુની સાનાની સાંકળ અને ૩૫૦ જેટલી નૃત્યાંગનાઓનુ નવાન, કાશ્મીરથી આવતાં પુષ્પો ના કાશીથી આવતાં સમાજળની એક પદેથી પ્રતિાસકાર રેલી કથા ભારે પદ્મ ગુજરાતીઓનો કાપનાને ઉત્તેજે છે, માનવ સહિતામે વેરેલા વિનાશ અને સહારના રાખ અને ધૂળના ઢગલામાંથી ફરી ફરી પુનર્જીનન પામતું આ મંદિર તેા ગુજરાતીઓની સંસ્કૃતિ પ્રત્યેની અડગ અને અવિચલ શ્રદ્ધાનું પ્રતીક બની ગયેલ છે. ત્રણ સામ્રાજ્યાની સ્મૃતિ-શિલા
શ્રીમ્બુ પછી આવેલા અપાયુગ પછી ભારતના પ્રતિક્રાસનુ પ્રભાત નોંષ કાળથી કાર્ડ છે. મૌન, બા, મુનવા જેવા મહા સામ્રાજ્યવાદી સત્તાના હજાર વર્ષના સાતત્યની સાક્ષી આપે છે. મિનારના શિક્ષાલેખ, ત્યાંથી ભારતીય ઇતિહાસને વાચા મળે છે. તે આજથી લગભગ ૨૩૦૦ વર્ષ પહેલાં શાંતિ, પ્રેમ, દયા અને અહિંસા દ્વારા માનવતાનું સામ્રાજ્ય ચલાવવાનો પહેલો પ્રયોગ કરનાર સમ્રાટ અશાકના ઉપદેશના સિદ્ધાંતાનું સમર્થન કરે છે! પ્રાચીન હિન્દનુ આધ્યાત્મિક ગૌરવ સાચવી રાખનાર આ શિલા આજે પણ લીગ એક્ નેશન્સ અને યુના જેવી સંસ્થાઓ દ્વારા શાંતિ સ્થાપવા મથતી માનવજાતને માધપ્રદ બની ગયેલ છે. એટલું જ નહીં પણ આજના હિન્દની પર્દેશનીતિની ખાધારશિલા બની ગ્યેલ .
For Private & Personal Use Only
www.jainelibrary.org