________________
૩૫૦
| છંદ ગુજરાતની અસ્મિw
સામાજિક રીતરિવાજે–
મેળાના મધ્યભાગમાં નાચ ચાલે છે. માથે છોળ અથવા રેશમી કન્યા પરણીને સાસરે આવે પછી તેને પ્રથમ બાળક અવતરે રૂમાલ બાંધેલી જુવાનડાઓની, અને અવનવા વસ્ત્રાભૂષણોમાં સજજ તેને સાસરે રાજ કરવા જાય છે, આ પ્રસંગે છોકરા-છોકરી એવી યુવતીઓની ટાળીઓ ગળામાં ઢોલકાં બાંધીને નૃત્યમાં જોડાય બંને પક્ષનાં સગાંવહાલાં ભેગાં થાય છે. સાથે એકાદ પાડે કે બકરું છે. ગોળ કુંડાળે કુદે છે. અને ગીતની રમઝટ પણ બોલાવે છે. લાવે છે. તે રાંધીને સૌ આનંદથી જમે છે. પછી રાજિયે જાહેર છેડી મેરે કાંગરે બેલે પરદેશી પોમણું રે કરે છે. જે આ વિધિ કરવામાં ન આવે તો બાળક જીવતું નથી,
છોડી પરૂણા આવ્યા પરદેશી પમણ રે એવી લેકમાન્યતા પ્રચલિત છે.
છોડી જામલો વેવાઈ આવ્યા પરદેશી પમણ રે પરણેલી યુવતીને સંતાન ન થાય તો તે “મધર' નવરાવવાની બાધા રાખે છે. શિષ્ટ સમાજમાં સંતાન પ્રાપ્તિ માટે સૂર્યપત્ની
છોડી દેતિયા ઢળાવો પરદેશી પમણ રે રાંદલની બાધા રાખવામાં આવે છે તેના જેવો જ આ રિવાજ છે. પણ
છેડી હીરકીઓ વસા પરદેશી પમણું રે બંનેની વિધિમાં આભ-જમીનને તફાવત છે. શિષ્ટ સમાજમાં રાંદલને છેડી હાલ ખડે કે હંગરે પરદેશી પમણ રે. પ્રસન્ન કરવા તેનો ઉત્સવ ઉજવાય છે. રાંદલ તેડે છે. તેની પૂજાવિધિ રંગીલા જુવાનડા ઢોલ મંજરાની રમઝટ બોલાવે છે. સ્ત્રીઓ કરે છે. ઘેડો ખૂંદે છે અને ગીતો ગાય છે. જયારે આદિવાસીઓ માથે જવારા લે છે. આ દિવસે નાચ ચાલે છે, સ મસ્તીમાં પુત્ર પ્રાપ્તી થતાં બાધાની પરિપૂર્તિ અર્થે હરિયાળા ડુંગરાને તરફથી દિવસ પસાર કરે છે. દવ લગાડીને સળગાવી મૂકવામાં આવે છે.
મેળામાં સૌ સગાંવહાલાં આવે છે. મેળા જેવા આનંદના અવ- લગ્ન પછી પતિ-પત્ની સ્વતંત્ર ઘર વસાવે છે. બજારની બધી જ સરે પણ રૂદનના કરૂણ સ્વરે સાંભળીને સૌ કોઈને આશ્ચર્યો થાય ખરીદી ચતુર ગૃહિણીઓ કરે છે. અભણ હોવા છતાં આના પાઈના તે પણ સ્વાભાવિક છે. દૂરદૂરથી આવતા સગાંવહાલાંઓ મેળામાં હિસાબે તેમની જીભને ટેરવે રહે છે. પતિમાં પાણી ન હોય તે એક બીજાને મળે હળે છે. તે દરમ્યાન કેઈ સગાનું અવસાન રંગીલી સ્ત્રી પતિને ઉભે મૂકીને પોતાના નવા રસિયાનું ઘર ભાડે છે. થયું હોય અને ખરખરે ન જવાયું હોય તે તેને યાદ કરીને એક- જમાઈ પતના સાસુ-સસરાની ખુબ જ આમન્યા રાખે છે. બીજાના ખભે માથું મૂકીને રડે છે. બહેની પિતાને વીરાનું હેત તેમની હાજરીમાં જમાઈ ખાટલે બેસવાનો અવિવેક નથી કરતો. સંભારીને મા આગળ રડે છે, મા-દીકરી ઘણુ વખતે મળે છે વહુ સાસુ-સસરાના વાસણમાં જમતી નથી. વળી પરણીને સાસરે ત્યારે રડે છે. આવેલી સ્ત્રી સસરા અને જેની સાથે સાથે જેઠાણી, સાસુ વગેરેની લોકનૃત્ય--- પણ લાજ કાઢે છે. તેમની સાથે બોલતી પણ નથી. હા, ના ન
લેકનુ માનવ સંસ્કૃતિના ઉદ્ભવ જેટલાં જ પ્રાચીન છે.
લે. જવાબ માથું હલાવીને અગર તો મેં ના ડચરાથી આપે છે.
આદિવાસીઓના લોકજીવન સાથે નૃત્ય વણાઈ ગયેલાં છે. આખો મધરે નવરાવવાની બાધા રાખવા છતાં જે સંતાન પ્રાપ્તિ ન
દિવસ કાળી મજુરી કરનાર આદિવાસીઓ રોજ રાતના હેલને થાય તે દેવાળાને (ભૂવાને) બતાવે છે. દેવાળો દાણા નાખીને
અવાજ સાંભળતાં જ એકઠા થાય છે અને નૃત્યની રમઝટ નડતર જણાવે છે. નડતા દેવને રીઝવવા બકરાને ભોગ ધરાવવામાં
બોલાવીને ધરણી ધ્રુજાવે છે અને જીવનને થાક હળવો કરે છે. આવે છે.
હેલને અવાજ કાન પર પડતાં જ આદિવાસી યુવક-યુવતિઓના સગર્ભા નારીને પૌષ્ટિક ખોરાક-સાબર અને સસલા મારીને
પગ નાચવા માંડે છે. આ નૃત્યોની એક વિશિષ્ટતા એ છે કે હંમેશા ખવરાવવામાં આવે છે.
સ્ત્રી-પુરૂષના સમૂહનૃત્યો જ યોજાય છે. એક ટોળી ગવરાવે, બીજી મનોરંજક મેળો :-મેળે એ મનરંજન માણવાનું અને આનંદ
એને ઝીલે. અંદરનું વૃત્ત સ્ત્રીઓનું હોય છે અને બહારનું વર્તુળ
. . લૂંટવાનું એક અનેખું સ્થળ છે. આદિવાસીઓ બની ઠનને નાચતાં
પુરુષ રચે છે. રોજ રોજ નૃત્યોથી મનોરંજન મેળવતી આદિવાસી કુદતાં મેળામાં જાય છે. ડુંગરાઓમાં વાર તહેવારે ઠેરઠેર મેળા,
કેમ સૌ કદને મુગ્ધ કરે છે. યોજાય છે. મેળામાં રંગબેરંગી વસ્ત્રાભૂષણોથી ઓપતા અસંખ્ય આદિવાસી યુગલો મોકળા મનથી મેળાની મોજ માણે છે. મેળાના અતિથી કાર– દિવસે નાચતા-કુદતા જુવાનડાઓ અને હીંચ લેતી જુવતીઓની અતિથિસત્કાર તે આદિવાસીઓને જ આંગણે મહેમાનટોળીઓ ગીત લલકારતી મેળો માણવા ઉપડે છેઆગલી હરોળમાં પણ આવતાં ભીલ લેક અર્ધા અર્ધા થઈ જાય છે. તેમને એમ જવાનડાઓ ગીત લલકારે છે. પાછળ યુવતીનું વૃંદ તેને થાય છે કે અમે શું કરીએ તો મહેમાનને ગમે. ગરીબ હોવા છતાં બેવડાવતું ચાલે છે.
તેમના દિલ તો દિલાવર હોય છે. મહેમાન આંગણે આવતા ઘરમાંથી મેળાઓમાં જુવાનડા અને કેડીલી કમનીઓ વાળમાં કાંસકી આઠ આના રૂપિયો નીકળે તે ઠીક નહીં તો ૩-૪ મા...ઈ...લ લગાવે છે. ગોળ અરીસા લટકાવે છે. માં પર સૌદર્યના પ્રતીક સમા ચાલતા જઈને ઉધારે ઘી–ાળ લાવીને થાળીમાં મૂકી મહેમાન લાલ-લીલા-પાળા રંગબેરંગી ટપકાં કરે છે. અણિયાળી આંખોમાં આગળ ધરી દેશે. મહેમાનો માટે ઘસાઈ છૂટવાની ભાવના આ મેશ આંકને મારકણ બનાવે છે. જુવાનડા માથે છત્રી ઓઢીને સમાજમાં વિશિષ્ટ પ્રકારની છે. પોતાને ખાવા કંઈ ન રહે પણ નીકળે છે. કોઈ ગાય છે, કોઈ નાચે છે તે કોઈ પાવા બજાવે છે. આંગણે આવેલા અતિચિને જમ્યા વિના તે જવા ન જ દે.
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org