________________
૨૮૬
ને છૂટછાટા બારે વિશાળ પક્ષની છે. એમણે ચિંતનાત્મક ઊર્મિ કાવ્યની સ્થાપના કરી અને કડક વિવેચના દ્વારા વિવેચનને સાચા આદર્શ બતાવ્યો.
સ્લામ, પતિ સુગમાં નાનામોટા અનેક વિઓ વડે ગુજરાતી સાહિત્ય ઠીક ઠીક સમૃદ્ધ થાય છે. એમાં ગુજરાતના સાચા ‘ગુજ રાતી ’ ‘ અમારી ગુણવંતી ગુજરાત ' ગાનાર કવિ ખબરદાર ગુજરાતના પહેલા રાષ્ટ્રશાયર છે. દેશાભિમાનને લગતાં કાવ્યો મેધાણી પહેલાં પ્રેમણે માપ્યાં છે.
ત્યાં વીસમી સદીમાં સમગ્ર ભારતમાં એક ઝુંબેશ શરૂ થાય છે. અને તે સત્યાગ્રહની. એના સાચા સેનાની બને છે ગાંધીજી. ગાંધીજીનું આગમન જીવનમાં અને સાહિત્યમાં ઘણુ જ પારસસ્પર્શી સમુ વિડે છે. સામાજિક અને રાજકીય ક્ષેત્રે એમણે વ્યક્ત કરેલા વિચા રાની સાહિત્ય પર જબરી અસર થાય છે. સામાન્ય કાસિયા સમજી
શકે તેવી સીધી, સરલ વાણી દ્વારા એમણે ઊંચામાં ઊંચુ સાહિત્ય પ્યુ હતુ. દિશાવાય પાળા, કાકાસાબ કાલેલકર, મહાદેવ ભાઈ એ સાહિત્યને બેથ્યુ
ગાંધીજીની આત્મકથા, અને કાકાસાહેબના નિબધા તે અમૂલ્ય વારસો છે. કાકાસાબ ગર્વ છે. પ્રકૃતિને એમણે જેસ્સી નિખા ને એનુ સૌન્દ્ર જેટલુ' માણ્યું છે તેટલુ બીન કોઈ કવિએ માણ્યું નથી. જીવનના આનંદ, હિમાલયનો પ્રવાસ આપણુ. મેઘેરું
ન છે.
અત્યાર સુધી. જેનો પ્રવાહ બંધિયાર ભાગતા હતા તે નવદયાના પ્રવાહ ગાંધી-યુગમાં શરૂ થાય છે. ક. મા. મુનશી અને ૨. વ. દેસાઇ તરફથી સત્ત્વશીલ નવલકથા મળે છે. ઇતિહાસમાંથી પ્રસંગ અને ફ્રેન્ચ વાર્તાકાર કુમામાંથી વાતાવરણ અને પાત્રા સીધે સીધાં ઊપાડી લઇ મુનશીએ “ પાટણની પ્રભુતા ”, ‘ગુજરાતના નાથ ” અને એ રાધિ છે. જેની એનિસિક નવલો આપી. ફેમિંગ ક શો પૌરાણિક નાટકો પણ આપ્યાં. નીતિને થાની વિષકન્યા ગણનાર મુનશીની કામ ધી તૈસી હૈ. આપકોડી અને ચારવાર સંવાદો દ્વારા એનો ધાર્યું કામ કર્યુ" છે. અને યુગતિ વાનાંકારનું બિરુદ પ્રાપ્ત કરનાર રણુલાલ દેસાઈની મામલક્ષ્મી","ચિ નવલકથાઓમાં ગાંધીયુગનાં ગો મૂ યેજોએ છીએ. એમનામાં રહેલા ચિંતક અને ભાજપાર્ક તેમને સાચા સાહિત્યકાર થતાં છે. એમની થાનાંઓમાં બાદ મારા Form ( ઘડતર ) નબળું.
આમ, મુનશીએ ગુજરાતની અસ્મિતાને કેન્દ્રસ્થાને રાખી તો રમણલાલે ભારતની આઝાદી અને વાસ્તવકતાને કેન્દ્રસ્થાને રાખી. આ છે નવલચાકારીથી શરૂ થયેલ આ વાર્તાસાદિત્યમાં ટૂંકી વાર્તા આ મળે છે ધૂમકેતુ અને દ્વિરેફ પાસેથી,
‘
* ધૂમકેતુ ' પાસેથી તણખામડળ ભાગ ૧થી ૪ ટૂંકી વાર્તાના સંગ્રહો મળે છે. એમની ઊર્મિશીલ વાર્તા હયરપર્શી બની છે. પેલ્ટ ઓફિસ ’ એક અમર વાર્તા છે. તે બુદ્ધિલક્ષી વાત કહેનાર ડ્રિંકની વાતો પણ ગનાપાત્ર ઉમેશ છે.
*
k
શ. વિ. પાક કવિ, વિવેચક અને વાર્તાકાર, તેમની પાસેથી સાચા વિવેચનના આદર્શ ગુજરાતને જેવા પો છે. તે કટારા ઝેરનો આ પી જજો, ભાખે!' કહેનાર અને રાષ્ટ્રીય શાયરનું
લો
Jain Education International
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
બિરુદ પ્રાપ્ત કરનાર ઝવેરચંદ મેઘાણીએઁ ગાંધી યુગની પદના વિવેક સભર કરી છે. શૌય અને સમર્પણની ભાવના એમના જેવી વિ ખબરદાર ચા છે. ગાંધીજીના ખાદીની અસર ઝીલનારા બે પ્રમુખકવિઓઃ સુદરમ્ – કાશક મુદને 'કાવ્યમઝા', 'વસુધા' અને ‘યાત્રા’ દ્વારા વાસ્તવલક્ષી કાવ્યો આપ્યાં. એમની કવિતામાં સત્ય અને સૌન્દનું અજબ મિશ્રણ છે. અરવિંદની અસર છે. અને તત્ત્વજ્ઞાનીની કવિતા છે. ઉમાશંકર જોષીએ ગંગોત્રી નિશીથ દ્વારા સાચી સૌન્દર્યાં. સભર કવિતા આપી. એમને છેલ્લે કાવ્યસંગ્રહ ‘અભિજ્ઞા' શ્વેતાં લાગે છે: 'પ્રતિભાનાં વળતાં પૂર'. કવિએ પહેલાં તે સૌન્દર્યાંનુ પાન ખૂબ કર્યું હતું. તેથી હૃદય-સંવેદન જાગતાં સાચા અને તાજા શબ્દો મળ્યા હતા. કવિ કહે છે :
પુષ્પા મારી કવિતાના તાજ-બ-તાજ શબ્દો.
પ્રાસના' અને 'માપ્રધાન દ્વારા પનાના કયા પ્રક્ષેત્ર સ્તુત્ય છે. કવિતા, નાટક વિવેચનનાં ક્ષેત્રે તેમનું કાર્યાં ઉત્તમ જણાય
છે. અંગ્રેજ કવિ એલિયટની અસર એમના મહાપ્રસ્થાન' પદ્યનાટક પર જણાય છે અને તેથી એમ પણ લાગે છે કે ગુજરાતના કવિઓ ભવિષ્યમાં આ પદ્યનાટકના પ્રકાર ખીલવશે.
સને ૧૯૯૦ના પ્રભામપ ક્રિયા તે ન મળે ‘પનઘટ’માં પ્રણય, પ્રકૃતિ અને સ્વદેશાભિમાનને લગતાં કાવ્યેશ આપ્યાં છે. છેલ્લે એમણે ‘હાફૂ’ કાવ્યનું સ્વરૂપ આપ્યું. જે બહુ આશાસ્પદ
[
નથી બળ મળે. પદ્મા' દ્વારા એમણે અવિડ અસરની કિંતા પી. મનસુખાસની કન્દ્રિતા પ્રાસાદિક છે પણ ફુલાલ * અને ધારાધનાનો કવિતા રાહ ચિત્ર નથી માત્રન, કવિતા કરતાં નાના ક્ષેત્રે વધુ સત્ત્વશાળી કાર્ય કર્યું. ચન્દ્રવદન મહેતાએ. ‘આગગાડી’ એક અસફળ કરુણાંત નાટક છે. એમનાં કાવ્યો ડીક ટીક નોંધપાત્ર છે. અનામી” રણજિતા પદ્મ એક સવાલ ત્રિ છે. પ્રકૃતિ, પ્રપ અને તત્ત્વજ્ઞાનના સમન્ય નની વિદ્યામાં છે.
૧૯૭ના સામાં જાનપદી નવલકથાના સર્જકો-પેટલીકર અને પન્નાલાલ. ‘જનમટીપ'થી મળી ગયેલી આબરૂ ઉપર શ્રી.પેટલીકર આગળ વધ્યે જાય છે. લોહીની સમા વાર્તાએ એમને ક્લાકાર તરીકે હતા કર્યાં અને ધીમે ધીમે એ મડી ી પણુ થતી ચાલી. પન્નાબાપુની માનવીની ભવાઇ' ઉત્તમ સર્જન છે. તે પછી એમણે ઢગલાબંધ કૃતિઓ રચી છે પણ એ તે એક ઉત્તમ સ્ત્રી છે, છે
ઝેર તેા પીધાં છે જાણી ની દારા કે જોવાનરામના માર્શ વ્યક્ત કરવાનો પ્રયત્ન કર્યો છે, સુનીકાશ ડિયાએ લીલુડી દુની અને ચા ફળાની વડી દારા સુંદર નવલકથાઓ આપી.
4
૧૯૪૦ પછીના કિવઓમાં નિર ંજન ભગત, રાજેન્દ્ર શાહ, ભાલ મુકુંદ છે, ઉશનસ અને ખંત પાક ધ્યાનપાત્ર કવિઓો છે. નિરજન ભગતે ચાય માં નગરકૃતિની વિના ખાધી. એંના પર વિ માલેરની પૂરી અશર વરતાય છે. રાજેન્દ્ર શાની સીર્વાભિમુખ બનેલી કવિતા પ્રહલાદ પારેખ પછી ગણનાપાત્ર ઉમેશ છે.
છેલ્લા દાયકાનું ગુજરાતી સાહિત્ય અવલોકતાં લાગે છે કે રાજ કીય, સામાજિક ક્ષેત્રે પણ પરિવર્તન આવ્યું છે. એ સાહિત્યકારના મનને જ઼ી નાખ્યું છે. પશ્ચિમના સાયિની પ્રબળ અસર વર્તાય છે. અને હિંસ પા જેવો આ માનવી સભ્ય અને સસ્કારીન બન્યા છે એની વિબેદના છે.
For Private & Personal Use Only
www.jainelibrary.org