________________
હતી ગુજરાતીમાં ગીતો વગેરેનું કંઠસ્થ લોકસાહિત્ય
-શ્રી ખેડીદાસ પરમાર
દરેક દેશને પિતાનું પ્રણાલિકાબદ્ધ તેમ જ નિત્ય નૂતન સાહિ- લેકજીવનમાં ઘડાયેલું હોય છે, તેથી જીવનના ખતરાળા પાસાને ત્ય હોય છે. તેમાં પણ શિષ્ટ સાહિત્ય તેમ જ લેકસાહિત્ય એમ બે અનુભવ આ લેકસાહિત્યમાંથી માણસને મળી રહે છે, અને તેથી ભાગ છે, શિષ્ટ સાહિત્ય ભણેલા-ગણેલાં લેકેનું જ બહુતર રંજન જીવનરસ મૂલવવામાં આ અનુભવ ઘણો કામ લાગે છે. આ લેક કરે છે, જ્યારે લેકસાહિત્ય સર્વ ગ્રામજનોનું નિરંજન કરતું સાહિત્યથી 2 લોકોનું જીવન ઘડાયુ-પોષાય છે, અને જીવાતી કંઠસ્થ - ઘાર્મિનું સાહિત્ય છે, તેને વખાણુતાં સેરઠી સાચું જ જીંદગીમાં અવનવા રંગે પૂરે છે.
- લોકસાહિત્ય ભલે ગ્રામજનતાનું પ્રદાન હોય પણ તેમાં લેકદુહો વસમો વેદ, સમજે એને સાલે;
જીવનનું મોટે ભાગે ઉજવળ પાસું જ વિશેષતઃ છે, માત્ર કઈક વિયાતણની વણ્ય, વાંઝણી શું જાણે ?'
જ વાર કાળી બાજુ નિરૂપાય છે, પણ તે સત્ય ઘટના જ હોય છે, આ ગુજરાતની ધીંગી ધરતીમાં જોકસાહિત્યને અખૂટ ભંડાર તેનાં નિરૂપણમાં નરી વાસ્તવિકતા જ હોય છે, તેથી ગ્રામજનતા ભર્યોભાદર્યો પડ્યો છે. આ સાહિત્ય તે જુનું સંચિત કરેલું પણ બહે- આને સાચવી રાખે છે, અને લાકેની સમક્ષ જ મૂકી દે છે. અને ળાશમાં વપરાતું કવન-ધન છે. તેને કોઈ એક માલિક નથી, તે બીજા આ ધારા લાલબત્તી ધરે છે. જેવા કે “ઝંડા ઝૂલણ અને તેની કેઈનું નથી-તે સર્વ કેવું છે. આમ લોકસાહિત્યને ગ્રામસમુદાયનું શેઠાણીનો કિરસ'. “કડવી કણબણું અને હનુભા ’નું ગીત કે “ભવાજ કવન કહી શકાય. કારણ તે શહેર કરતાં વિશાળ પટ પર તે યાની સાથે ભાગી જનાર જવેલ ’નું ગીત આ રહ્યું ગામડાંઓમાં જ ઉદ્ભવ્યું છે અને ત્યાં જ કંઠસ્થ થઈ, સચવાદને ધારૂકે ભવાયા રમે, જવલ જેવા ગઈતી, બહોળા પટ પર ગ્રામજનતામાં જ વિસ્તર્યું છે એટલે મલાત્ય જેમ
જવલની સાસુ દરણું કરે આટલું જવલ દળજે મેધના અમી પી પીને બે ને પાકે છે, તેમ જ આ
હું તો દરણું દળતી નથી, ખાનારા ઈ ભરો. ગ્રામકવન–સાહિત ! લેકની ઊર્મિના ઉમળકા ઝીલીને, ગામડામાં જ
છાણું દળતાં જાડું દળજે, ખાનારને ખમ્મા કે'જે. ભર્યુંભાર્યું નીંધલ્યુ છે. તેને ફાલ ગામડાંની ધીંગી જીવતી
અડધી રાતે ભાગી જવલ, ભવાયા ને વૈ ગઈ. એ જ વધારે વેડ્યો છે, ને તેને ઢળકતા રાગે અને રમઝટભર્યા આ સિવાય અપહરણ તેમ જ ભાભીને દિયરની સતામણીના તાલે ઘૂમીને ગાઈ જાણે છે. મરકલડાં જવાનું અને ડગુમગુ ગીત પણ છે, જેવા કે ડોસાએ- સૌએ તેને ઢળતી રાત લગી સાંભય છે તંબૂરાના ‘તરજાતી દેરીઓ આણે આવીએ રે લેલ” તાલે ગામે છે અને રસભર્યા ઘૂંટડે પીધેય છે. તેની સરવાણીઓ
અને વળી સોનલ રમતી ગદડાને ગોખે, હજીએ ગામેગામ જોવા-સાંભળવા મળશે–
રમતા ઝલાણી સે લ ગરાસણી.” ‘તાલ તંબૂરો સતીના હાથમાં હોજી,
જીવનના દરેક પ્રસંગે ગ્રામજનતાના હૃદયમાં એક જાતનું ભાવ સતી કરે છે અલખને આરાધ.’
સંવેદન જગાડે છે, તેનું મંથન હૃદયમાં થાય છે અને તે ઊર્મિસભર જાડેજા હે વચન સંભારી, વેણુ...જાગ હો !”
બહાર આવે છે. તે કવન કે વાર્તાને તે બહોળા ગ્રામસમુદાય સમક્ષ આમ ગ્રામ પ્રજાના જીવનમાં ઉલ્લાસ છે, રસમસ્તી છે અને
મૂકે છે. આ કૃતિમાં ગીત, કથા કે વાર્તા જે હોય તે ગ્રામસમુદાયની સૌથી વિશા તે તેને થોડો ઘણોય નવરાશને વખત મળે છે. તે
બે–એટલે કોટીએ ચડે છે, તેને છોલી, મઠારીને વ્યવસ્થિત કરી વખતને ઉપયોગ આ લેકે રાસડા, ગીત, ગરબી કે ભરતચીતર
ગ્રામ સમુદાય એક એકકસ પ્રકારનું રૂપ આપી દે છે. અને પછી શીખવા પાછળ ગાળે છે. આમ ગામડામાં નાના બાલ-બાલિકાઓ
આ રચના તે જ રૂપે ગામેગામ પહોંચી જાય છે. આવી રચનાઓમાં બોલતાં શીખે તે વેળાથી જ માતા તેને જોડકણાં બોલતાં કરી દે
માનવજીવનના દરેક પાસાઓને, આનંદ કે શેક, વિરહ કે મિલન, છે. “પા પા પગી, મામા ડગી ” અથવા
તડકા કે છાયા અને બીજી કેટલીય બાબતોને મોકળાશથી ગાઈ રાધે ગોવિંદ રાધે, શીરા પૂરી રાંધે,
નાખે છે. લોકબેલીમાં રચાયેલી આ રચનાઓ સીધી અને સાદી શીરાને તે વાર છે, પૂરીઓ તૈયાર છે.
હોય છે, લોકોને તેમાં ઉણપ કે ખોડખાંપણ નથી દેખાતી. તેમાંના રાધે હરગોવિંદ, પરસે ભોળાનાથ.”
ઘણાય ગીતે ગૂંજે ભર્યા એલચી જેવા સુગંધમધુર છે જ, અને એ આમ નાનપણથી જ ગાતું બાળક મૃત્યુની અવસ્થા સુધીના ગીત લોકનારીએ ગાય છે ત્યારે તે મધુરા અવાજથી આ ગીતે લાંબા જીવનમાં કંઇ કેટલુંય ગાઈ સાંભળી નાખે છે. તે સઘળું ધરતીના પટ માથે તેની સાદાઈથી ગૂંજી ઊઠે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org