________________
સાંસ્કૃતિક સંદર્ભ ત્રુન્ય.]
૩૦૩
હોવાથી જલદી યાદ રહી જાય છે. એટલે જીવનને રોજિ વ્યવહાર અને એકતારાના સૂરે ભગવાનને રીઝવીને વહેલી પરોઢ સુધી ભજનની ગીતમાં પણ ગૂંથાઈ ગયો છે. આ સિવાય રામ અને સીતા, ધૂન મચાવી છે અને રૂડી રીતે દેવને આરાઓ છે– રાધા-કૃષ્ણના વિરહના મહિનાઓ, સાતવાર કે પંદર દિવસનું પખ
“ભજનનો વેપાર ધણી તારા નામનો આધાર વાડિયું એમ ક્રમાંનુક્રમ ગવાય છે. દા. ત.
કર મન ભજનને વેપાર.” કારતક મહિને કાન કાળા, મોહન મીઠી
' આ ગીતો, વાર્તા વગેરે કશે ઠેકાણે લખાયા તો નથી જ છતાં મોરલીઆળાને.
તે ભરપકે કઠોપકંઠ સચવાતા રહ્યા છે. આનંદની પળે લોકેએ સૌને પડ પિલી તેલ ગુણ ગાવ તારા રે,
માટે રચેલ હોવાથી તે સૌનું ધન છે, અને તેથી જ અભણ ગ્રામએકલડું કેમ રહેવાય પ્રભુ જ મારા રે.'
જનોએ એ ધનને સાચવીને મોઢે કરી લીધા છે. ભાષા, ઢાળ વગેરે અમાસ તો બાઈજી દીવાળી, શું કાંતુ મારી
સાદા હોવાથી તેમજ પદ્ય હેવાથી લેકેને તે જલદી મોઢે થઈ બાઈજી રે.”
જાય છે. વળી આ ગીત, રાસ-ગીત, વાર્તા બહુ લાંબા ન હોવાથી આ સહિત રામાયણ કે મહાભારત અને પુરાણના કઈ
ગાનાર એક એક કડી બેવડાવીને ગવરાવે, ગાય છે એટલે ગીત પણ પ્રસંગોને પોતાની રીતે વર્ણન કરીને ગાશે. આમ ગીતો, વાર્તા,
યાદ રહી જાય અને રચના લાંબે વખત સુધી લંબાય. જે કૌટુંબિક વ્રત વગેરેને આ લોકે પોતાની આગવી લેકભાષામાં છટાથી રજૂ
ગીત હોય તો તેમાં ક્રમવાર દાદા-દાદી, કાકા, મામા એમ દરજજા કરશે. તેના વર્ણને દરેક જણ સમજી શકશે તેવા સાદા હશે ભાષામાં પણ કશી અટપટી ભંગિમાં નહીં હોય, સાદાઈથી ઓળ
પ્રમાણે વર્ણનશ્રેણી ગોઠવેલી હોય છે જેથી ગીતો સહેજે યાદ રહી
જાય છે. આ ગીત કે કથા વગેરેમાં વસ્તુનું ટૂંકું છતાં સટ ખ્યાન ખાતી વનસંપત્તિ અને લાડીલા પશુ પણ સાથે જ વર્ણવાયા હશે;
સાદી ભાષામાં હોવાથી લોકોને તે વધારે રપર્શ કરી જાય છે. અને તેમાં વિશાળ કલ્પના અને ગગનગામી ઉઠ્યનને બહુ અવકાશ નથી,
તેથી જ એ ગીત પોતીકું લાગે છે. છતાં સુરેખ વર્ણનકળા અને સાદૃશ્ય તો છે જ. ધેઘૂર આંખો, જાડે
આમ આ આખા ગ્રામ–સમાજનું સાહિત્ય છે. તેથી તેના પરિજાંબુડો, લીલી આંબલી, ઘેરો વડલે અને પીળા ખાખરો, રૂડેરી
શીલને આખી ગ્રામસૃષ્ટિનું માનસ, તેના રીત-રિવાજ, તેનો આનંદ રીતે ગવાય છે. કૂલમાં પીળો, ચંપે રાતી કરેણ, ગંધી કેવડો ને
અને શાક-ઉદ્ગાર વગેરે આ સાહિત્ય પરથી જ જાણી શકાય છે. ભરે અને ગુલાબી ગલ તો વિસર્યા વિસરે નહીં તેવી રીતે ગવાયા
આમ આ કંઠસ્થ લોકસાહિત્ય દ્વારા ગ્રામપ્રજા સમરતના વિચાર વગેરે છે. પણ તો એનું મોંઘુ ધન છે, આંગણિયાની શોભા ગોરી ગાવડી
જોઈ શકાય છે. તે સંધવનનું ગાન છે, માત્ર એકલ વ્યક્તિનું અને ભગર ભેંશ. ધૂધરમાળ ધમકાવતાં ધારી ઢાંઢા અને રેજી,
પ્રદાન નથી અને તેથી જ તેમાંથી એકધારું સંગાવાદી મધુરંગાન તેજણ અને માણકીના નાચતહણાટ પણ રૂડીરીતે વર્ણવાયા છે. આમ પાદર સામેથી તે પાણી શેરડો, અને મોતિયાબંધ ખોરડાં સુધીનું
ચાલ્યા જ કરે છે. આમ સર્વ ઊર્મિનો એકધારો પ્રવાહ અહીં ઠલવાઈ સુંદર દર્શન આ ગીતોમાં જ જોવા મળશે.
છે અને જે ગામડાઓમાં નિરગી માફક વહ્યા જ કરે છે. લોક| ‘કિયા ભાદને મોભારે મોતી જડ્યા રે,
જીવનમાં સર્વને સરખું માને છે. લોકસાહિત્યને રચયિતા ભલે કઈ
સ્ત્રી કે પુસા હોય પણ તે પોતાના નામને મેહ રાખતા રાજાનો બંગલો મેહુલ રંગ્યો રે.”
નથી. તેઓ માને છે—સમજે છે કે હવે સૂઝયું તે હોઠે આવ્યું. વળી નર-નારીનાં તે લળી લળીને મટ્યાં કંઈ કંઈ કેટલાંય અને તે ગાયું તે માત્ર તેના એકલાનો આનંદ માટે નહીં પણ ગીતો રચાયાં છે, જેમાં લેવું મંડાય તેવો ફડો જોબન ભર્યો લાડો, જનસમસ્તના આનંદનો ભાગ તેમાં છે. માટે માત્ર એક વ્યક્તિ જેની મૂછે લીંબુ રહે તે મર્દાનગીભર્યો માટી અને રૂપની અળા લેતી એકલપેટી જ નથી, તેને કલા પિતાના ખાતર જ છે તેમાં રસ લજજાળ નારીને સુપેરે વર્ણવેલ છે. કાળુડા બાળથી માંડીને સાધુ- નથી પણ તેના આનંદ સાથે જન સમસ્તના આનંદને તે છે સંતને અને બહાદૂર બહારવટિયાને પણ ગીતોથી નવાજ્યા છે. છે. અહીં રચયિતા પોતે એકલો જ આનંદ નથી માણતો પણ પોતાની આમ સમાજના દરેકે દરેક થરના નખરાળા પ્રસંગેને તથા રચના પરથી તે પિતાના હક્ક અને નામનિશાન ઉપાડી તેને જનલેઓને-દરેકને કાવ્ય કે થામાં ઉપસ્થિત કરી વર્ણવી બતાવ્યા છે. સમરતની બનાવે છે અને સૌનો આનંદ તે પોતાનો આનંદ એમ તે આમ લેકગીતને કથા વાર્તા વગેરેનો ફલક પર વિશાળ છે, તેમાં માને છે. તેથી જ લેકસાહિત્યની કૃતિઓ માત્ર એકની નહીં પણ સર્વની રણઝણતી ઉ નિને રણકાર જ દેખાય છે, નથી તેમાં ભાષાને થાય છે. તેના રચયિતા બધા જ છે. જેણે આ ગાયું, મઠાર્યું , સંધઆડંબર કે અર્થ ધન કુટતા. સાદી ભાષામાં, સૌ સમજી શકે તેવી વાણીમાં રીને કંઠે કરી રાખ્યું અને આગળ ધપાવ્યું તે સર્વ જીવનના ભણેલા--અનુભવેલા પ્રસંગે વર્ણવીને સાદા અખંડ.વ. આમને આમ સચવાતું અને વિશાળ રીતે ગવાતું ખેડાતું. નને ભીને સૂકે ચિતાર વર્ણવેલ છે. ભલા ભોળા શ્રદ્ધાળુ લોકો, વધતું આ લોકસાહિત્ય સૈકાઓથી ચાલ્યું આવે છે. શિષ્ટ સાહિત્ય પરથવીના એ બાળ, પરમકૃપાળુ પરમાત્માને તંબૂરાને તાલે અને મંજ. કરતાં આ સાહિત્ય જરા નિકૃષ્ટ કક્ષાનું હોઈ ગ્રામજનોમાં જ તે ફળ્યું રાના નાદે આરાધીને ગાય છે. ઈશ્વરની આંખના અમીના એ તરસ્યા લેક ફાવ્યું છે. પ્રાચીનકાળમાં જ્યારે સંસ્કૃત રાજભાષા હતી, પંડીતા ભગવાનને પણ આરાધીને ગાય છે ભજે છે. ઈશ્વર તરફનાં નેહ- અને ભજનોની તે ભાષા હતી ત્યારે સામાન્ય લેકે મોટે ભાગે પ્રાકૃત ઝરણુનું જે વહેણ વહ્યું તે ભજન. આ ભજનમાં માથડાં નમાવી બોલી બોલતા. વિદ્વાનો સંરકૃતમાં સુંદર સાહિત્યનું સર્જન કરતા અને ખેળો પાથરી તેઓએ દેવને આરાખ્યો છે. મંજીરાનો ઝણઝણાટી અને સૌ તેમાં આનંદ માનતા. પણ તે વખતે પણ સમાજ અમુક
Jain Education Intemational
For Private & Personal use only
www.jainelibrary.org