________________
૨૦૨
( બદ ગુજરાતની અસ્મિતા
કિયાભાઈ ઘેર અમરત આંબો રેપિ,
ઘણાં લોકગીતો વિશેષતઃ સાસરવાસી વહુઆરુઓની એની કિયાભાઈ ઘેર આવે વળતી છાય.
ભાષા છે. “ વઢિયારી સાસુ” ને “ સાધુકી નણંદ' પાસે જે નથી તું બેલે રે મારા રુદિયાની કેયલ.”
ઉચ્ચારાનું તે આ ગીત દ્વારા બહાર આવે છે. તે બધી જ વહુઓની કે પછી રંગભીની યવના ગાય છે તેમ
વાણી છે, તેમાં કોઈક જ બાકાત હશે. તેથી ગ્રામવધૂઓ પિતાના ફાગણ ફેર ફરે હળી રે.
પ્રણય કે કલહ વિરહ કે મિલન, સુખ અને દુઃખને આવા લોકગીત ચુંદડ્યું મારી કેશરમાં બળી રે, દ્વારા જ ગાય છે ને ? આ ગીતમાં ઠંડી કૂરતા છે. જેવી કે— કેશુડાં બહુ નાખ્યા ચોળી રે,
નો દીઠી પાતળી પરમાર્થ રે જાડેજી મા જમના જવા દ્યો પાણી રે.’
મેલમાં અને મોડિ રે. ” આમ જોકસાહિત્ય એ ગામ લોકેનું જ સાહિત્ય છે. તેથી તે
અથવા આવા જ બીજા ગીતની આ રહી તે કડીઓગ્રંથસ્થ થયેલું નથી, પણ કંઠોપકંઠ સચવાતું ચાલ્યું આવ્યું છે,
સોનલા તે વરણી બાની ચેહ બળે રાજ અઘરા શબ્દો જે સહજ લોકજીભે ન ચડી શકે તેવા હેય તેને
રૂપલા તે વગી બની રાખુ ઊડી રાજ’ લેકભાષાની સરાણે ઘાટ ઉતારી, બોલવામાં લેકગતે બોલી શકાય
આ ગીતમાં અગનના ભડકાએ બળતી કુલવધૂઓ છે. તે આવાં તેવા બનાવ્યા છે.
બીજાં કેટલાંય ગીતમાં રૂંવાડાં અવળાં કરી નાખે તેવી બળુકાઈ, શુરાતન રાજા જનરખનો અંગુઠા પાકીઓ
અને શૌર્યપ્રેમના ચિત્રો પણ છે. વળી તેમાં શૃંગારભરી વર્ણન-શ્રેણી અંગુઠા પાકોને પીડા બઉ થાય
પણ છે અને રૂપેરી રંગભરી ચિત્રામણુ પશુ છે. જીવનરસના જનરખ પેટ વાંઝીઆ. '
તલાવડામાં ઝીલતા લેક પાસે જીવનની ભર ભર મરતી છે. અને આમ દશરથનું જનરખ, કેકેલીનું બેંગા, વેટેડીનું વદરી વગેરે
ગાવાની હલકે અને રાગે તો કેક હૈયાને હલબલાવી અને ધબકાવી ટૂંકા પણ નવા જ નામ રાખી દીધા છે, છતા મળ કયું નામ દીધા છે. તેમાં અતર જ વેદના અને ઊર્મિ એ રસ નીંગળતી હશે તેનો ખ્યાલ તો તરતજ આવી જાય છે. બીજું “મૃછકટિક’ વાણીમાં ગવાય છે, જે કહેવાનું છે તે હદ બની જ સીધી સાદી વાણીમાં માંના શકારની જેમ ઘણા કથાગીતમાં પાત્રોની અદલાબદલી થઈ
કહી દે છે, તેમાં બુદ્ધિના ચમકારા નથી. તેમાં નરી સાદાઈ ઉચ્ચારાય
છે. નથી તેમાં અડવડિયા ઉચ્ચ આડંબર કે વાણીતૈભવ વિલાસ, ઓઢીને રાણી રાંદલ ચૂંદડી રાના દેવ,
માત્ર સાદાઈથી રસ નીગળતી રીતે સૌ એ ગીત ગાય છે. જેમાં હું કેમ એટશ એકલી રાના દેવ,
નરી સાદાઈ અને સૈર્યના દર્શન થાય છે, તે આવા ગીતો જોતાં નણદલ સુભદ્રાબાના વાંધા રાના દેવ.'
લાગે છે– તેમ જ
મારે આંગણિયે તળશીને કેરે, રામ પરભાતીને પ’ ૨,
તળશીને કેરે રૂડા રામ રમે, દેવકીજી માતાએ દાત ભાગીઆ,
રૂડા રામ રમે માર મોતી ચ. ગ્યા માગ્યા તે બે વાર,
| મોરે મોતી ચણે ટેલ્લું મૂંગે વળે.’ સીતાજીએ વચન લેપીયા’.
આ કંઠસ્થ લોકસાહિત્ય જે હંમેશા ગ્રામ સમુદાયમાં મોકળાશથી આમ પોતાની રીતે ભલે અજાણુથી આ નામે મૂકાયા પણ કરવું અને ગવાતું રહે છે તે લખ્યું કેણે ? આ પ્રશ્ન આપણને જરૂર જે કહેવાનું છે તે તો સને. પછી ભલેને ગમે તે નામ હોય ! થવાનો જ, આને કઈ રચયિતા હશેને ? તે તે કયુ એમ દરેકને આમ પ્રફૂલ્લ ઊર્મિના ઉછાળે આ સાહિત્ય રચાયું છે, અને ગવાયું થવાનું છે, તે તેનો જવાબ તો એ છે કે તેની રચના કરનાર આ છે, અને અદ્યાપિપર્યત જીવંત રહ્યું છે. લેકમાતા પિતાની આણા લેકસમૂહ છે. જે ગાય છે ને ઝીલે છે, અને, સાંભળીને જે મનભર વળેટ દીકરીને હીરે મઢ્યા ચણિયા ને કાપડા, જડાવ ઘરેણાંને માણે છે, તે બધા જ. આમ આ લોકસાહિત્ય સર્વ-સમૂહનું ચાકળા, ચંદરવા સાથે ગીત ને વતસ્થાઓને વારસો ય આપે છે. સાહિત્ય છે. દા. ત. કોઈ એક યુવતીને ગીત ર્યું, સાંજે ચેકમાં વળી વિશેષ ગ્રામકન્યાઓ, ભાભીઓ અને સરખી સહિયર પાસેથી તે ગીત ગાશે. સૌ તે ઝીલશે. અને સૌ આ ગીતમાં યાં કઠે અનેરી શીખ મેળવે છે તેમાં ઘણું ઘણું આવી જાય છે. આમ દરેક બેસી ના શકે તેવું હોય ત્યાં સુધારો કરીને ગાશે, અને પછી તે ગામડાંમાં લેકમાતા, સાહેલીઓ અને ભાભીઓ ચાલી આવતી સૌને છે અને હૈયે વસી જશે. આ ગીતની રચના સાવ સાદી સંસ્કૃતિનું દીકરીમાં યથા-સિંચન કરીને લેકસાહિત્યનું અખૂટ ભાથું જ હશે. તેમાં કેઈ અટપટી કડી નહી હૈયે, પણ આનંદેનિને
ધાવે છે. એટલે જ ગ્રામબાલિકા બધાય કામની સાથેસાથ હિલોળે તે હશે જ. આ ગીતમાં સીધે સીધું અને ઘણીવાર તે હાલરડાંથી માંડીને છાજી--મરશીઆ સુધીનું દરેક પ્રકારનું સાહિત્ય નિત્યક્રમનું વર્ણન ક્રમબદ્ધ રીતે આગળ ચાલ્યું જતું હશે. મેટે ભાગે કંઠસ્થ કરીને સાસરે જાય છે. આ રીતે એક ગામથી બીજે ગામ દાતણ દાડમી, નવાણુ તે તાંબાડી કે નદીયું ના નીર, ભજન તો સાસરે જતી કન્યા લોકસાહિત્યનો ફેલાવો કરે જ છે. આમ ગીતો લાપશી કે સાકરિયો કંસાર, મુખવાસ તે એલચી કે પાનનાં બીડાં, એક ગામથી બીજે ગામ અને પછી ત્રીજે ગામ જાય છે. તેથી પિોઢણ તે ઠેલિયા કે છતરી-પલંગ અને ઉલારે તે ઓરડા અને લોકસાહિત્યને ફેલાવો ખૂબ જ ઝડપથી થયા જ કરે છે. મેડિયુંના મેલ જ. આમ ક્રમમાં વ્યવસ્થિત રીતે ગવાતું, સંભળાતું
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org