________________
૨૮૪
[ ગૃહદ્ ગુજરાતની અસ્મિતા
- “ કિયે ઠામ મેહની ન જાણી રે મહિનામાં કિયે હામ.’ નથી. અહીં સાહિત્ય ખાતર સાહિત્યનું સર્જન કરવા તરફ લેખકો
વળે છે. શોભા સલૂણા સ્યામની, તું જેને સખી...'
દલપતરામનું માનસ મધ્યકાલીન મંડિત છે અને તેથી તેઓ
સાહિત્ય દ્વારા ઉપદેશ આપવો જોઈએ એવા સૂત્રને વળગી રહે છે. “વ્રજ વહાલું રે...'
પણ ગુજરાતને એને સાચો કવિ મળે છે નર્મદમાં. દયારામની ગરબીઓમાં સંવાદનું ચાતુર્ય વિશેષ છે. જેથી એ
“જય જય ગરવી ગુજરાત નું ગાન કરી ગુજરાતની અસ્મિતાને ગરબીઓને આપણે નાટયાત્મક ઊર્મિકાવ્યો- Dramatic Lyrics
ઝળકાવનાર નર્મદ આપણો પહેલો સાચે કવિ છે. એણે સૌ પહેલી કહી શકીએ. આ ભક્તકવિની કવિતામાં પ્રણયના ભાવે એની મયદા પ્રકતિ. પ્રણય. દેશાભિમાનને લગતી કવિતા આપી. એનાથી જ ગુજઃ ઓળંગીને પણ વ્યક્ત થયા છે અને તેથી શ્રી મુનશી એને પ્રણયના રાતી કવિતાસાહિત્યનું મુખ નવી જ દિશામાં ગતિ કરે છે. નમક અમર કવિઓમાં સ્થાન આપે છે. કેટલીક વખત માનુષી મોર An કવિતામાં ઋતુ વર્ણનનાં કાવ્યકરવામાં પ્રણયનો ભાવ તીવ્રતા પામે. તે અંગતજીવન વિષે ઉતાવળિયો અભિપ્રાય અપાય એવું પણ બને. ગમે તે હો. ભક્ત યા પ્રણય
રૂડું ધનુષ્ય જણાયે પીત સૂર્યાસ્ત ભાસ
અતિ ઊજળું કુંડાળું ચંદ્રની આસપાસ દયારામની ગરબીઓમાં શબ્દ કલાતત્ત્વ પામે છે. છતાં દયારામની
વીજળી ઘણી દશાને, નૈઋતા વા શીતાળા ગરબીઓ વિષે કહેવું હોય તો કહી શકાય કે દયારામની કવિતા એક પંક્તિથી બહુ આગળ વિકાસ કરતી નથી. એમાં ઉમંગ ઉછળતો
સકળ જન કહે એ વૃષ્ટિના થાય ચાળા. ઉપાડ છે, પણ નિભાવ નથી. આમ સમગ્ર મધ્યકાલીન સાહિત્યની યાત્રા કરતાં લાગે છે કે
શોભા વર્ણ શું હું ઝટ પછી મેઘરાજા પધાર્યા, નરસિંહથી દયારામ સુધીની વહેતી પ્રેમલક્ષણાભકિત એક સૂત્રે ગૂંથેલી
વૃક્ષાદિએ હરખથી નમી સ્વસ્તિ શબ્દો પુકાર્યા. દેખાય છે. એમાં જ્ઞાન, ભક્તિ અને વૈરાગ્યની ભૂમિકા સાથે સાથે દેખાય
આ બધી પંક્તિમાં નર્મદની સ્વાભાવિક વાણી નીતરી રહે છે. છે. એકંદરે મધ્યકાલીન સાહિત્ય માતબર કક્ષાનું છે. એમાં વિષયનું
છે એમ વિપત નર્મદને પ્રિય શબ્દ છે “જે '. એ આવેશમાં એણે કાવ્યો લખ્યાં જૈવિધ્ય નથી છતાં હૃદયને પરિતોષ કરે એવું ઘણું બધું છે !
છે છે. કેટલાક કાવ્યો સારાં મળ્યાં છે. અત્યાર સુધી આપણે મધ્યકાળના કવિઓ જોયા હવે અર્વાચીન નેમદની કવિતામાં વિષયનું વૈવિધ્ય ઘણું છે. પશ્ચિમના કવિઓની કવિઓ અને લેખકે જોઈએ:
કવિતા વાંચી એણે આપણી કવિતાને સમૃદ્ધ કરી છે. એમણે કવિતા મધ્યકાળમાંથી અર્વાચીન સાહિત્યમાં પ્રવેશ એ નાનકડા ઝરણાં- દ્વારા પોતાના જમાનાના પ્રક
દ્વારા પોતાના જમાનાના પ્રશ્નો-અંધશ્રદ્ધા, ગુલામી, ખોટી ધાર્મિકતા, માંથી જાણે વિરાટ સાગરમાં પ્રવેશવા જેવું લાગે છે.
અજ્ઞાન વહેમ વગેરેને માટે જંદગીભર લડ્યો છે. ગાંધીજી પહેલાં ગુજ| ગુજરાતી સાહિત્યની કાયાપલટ અર્વાચીન યુગમાં થાય છે. ઈ. સ. રાતી સાહિત્યમાં ગુલામી જે કાઈને ખૂચતી હોય તો તે નર્મદને.૧૮૮૭માં મુંબઈમાં યુનિવર્સિટી સ્થપાય છે. આપણા ગુજરાતી કવિઓ * દાસપણે શ્વાસ સુધી ?' એના થોડાક કાવડાએ અને થોડાક અને લેખકો એ કેળવણી લેતા થાય છે. એમની દષિમાં પૂર્વ અને નીચે ઉતાર્યો. “ પ્રેમશૌર્ય ' જીવનમંત્ર રાખી કરનાર નર્મદ ગદના પશ્ચિમની કેળવણી ભળે છે. દષ્ટિને વિસ્તાર થાય છે. આને લાભ ક્ષેત્રે પણું નવું પ્રસ્થાન કરે છે. ગદ્યને સાચો ચહેરે નર્મદામાં જોવા લે છે નર્મદઃ અર્વાચીન ગુજરાતી સાહિત્ય એના વિષય અને રવરૂપની મળે છે દષ્ટિએ લાક્ષણિક બને છે નર્મદ-દલપતયુગમાં. આ યુગમાં કવિતા અને
દલપતરામ પાસેથી ગદ્ય મળે છે પણ અવ્યવસ્થિત. નર્મદ પાસેથી ગધ ઉભય ક્ષેત્રમાં પ્રગતિ થાય છે. અને વિષયમાં જબરું વૈવિધ્ય ભાવ પ્રમાણે આરોહ-અવરેહવાળું, અંગ્રેજી ઢબનું ગદ્ય મળે છે. એણે આવે છે.
“મારી હકીકત' આત્મકથા આપી, નિબંધે આપ્યા; અને આમ કે ૬૦ ડાહના નામથી ગુજરાતના ખૂણે ખૂણે કરી વળેલા કવિ ગુજરાતી ગદ્ય ઠીક ઠીક રીતે વિકાસમુખ બન્યું. દલપતરામ ડાહ્યાભાઈ ગુજરાતના “કવીશ્વર 'નું પદ પ્રાપ્ત કરે છે. નર્મદા પાસેથી નિબંધ મળ્યા તે નર્મદના મિત્ર નવલરામ પાસેથી એમનામાં રહેલે સમાજ શિક્ષક કવિતા દ્વારા બહાર પડે છે. એમણે વિવેચનો મળ્યાં. એમણે ગુજરાતના ઊદાયમાન લેખકેને સાચી સાહિત્ય ગુજરાતને પિંગળનું જ્ઞાન કરાવ્યું ને જીવન અને નીતિને સાહિત્ય દૃષ્ટિ આપી. પણ ગદ્યનાં ક્ષેત્રે એક નવો વળાંક આવે છે નવલકથાથી. સાથે વણી લીધી. એમણે ગુજરાતને નીતિપોષક કવિતા આપી. એમની ૧૯મી સદીમાં ગદ્યના ક્ષેત્રે એક નવું પ્રસ્થાન થાય છે. શ્રી નંદશંકર કવિતામાં “સદાચાર ” હતો, વિનય હતો, કેળવણી હતી ઉમદા મહેતાની “કરણઘેલો' નવલકથાથી. ગુજરાતની આ પહેલી નવલકથા શીલનું સર્જન હતું.
છે. મધ્યકાલીન સાહિત્યમાં શામળ વાર્તારસ પાયો હતો પણ તે મધ્યકાલીન કવિતામાં કેન્દ્રસ્થાને ધર્મ હતો. અને કાવ્યસર્જનમાં પદ્ય દ્વારા. એ વાર્તા દ્વારા ઉપદેશ પણ પાઈ દેવાની તીવ્ર ઇચ્છા હતી. પ્રતીક તરીકે તે ઈશ્વર. અર્વાચીન સાહિત્યમાં એ રીતે ક્રાંતિ આવે આ વાર્તા ગદ્યમાં હતી અને તે પણ એવા ઉપદેશના બંધન વગરની. છે. એના કેન્દ્રસ્થાને આવે છે માનવતા અને માનવજીવનની આસપાસ સળંગ એક લાંબી વાર્તાનું સ્વરૂપ ગુજરાતને જોવા મળે છે. એ વાર્તામાં સમગ્ર સાહિત્યનું સર્જન થાય છે. અર્વાચીન યુગથી જ શુદ્ધ સાહિત્યના ઘણી કચાશે છે અને અંગ્રેજી સાહિત્યમાંથી ઊતારા કરેલા પણ માલૂમ સર્જન તરફ કવિઓ વળે છે. અત્યાર સુધી કવિઓને મન સાહિત્ય પડ્યા છે. પણ નવલકથાને એના સાચા સ્વરૂપમાં ગુજરાતે નિહાળી એક સાધન માત્ર હતું. અર્વાચીન કવિઓને મન સાહિત્ય એક સાધન ગોવર્ધનરામ કૃત “સરસ્વતીચંદ્ર ` માં.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org