________________
સાંસ્કૃતિક સંદભ' ગ્રન્થ ]
૨૫૫
કરે છે. પણ પિતાને ખબર છે કે પોતે ગમે તેટલે પરાક્રમી મુત્સદ્દી સંબંધી વિચારે આ રીતે વ્યક્ત કરે છે: હેય; મંજરીના શબ્દોમાં, “ નથી આવડતું સંસ્કૃત કે નથી મોટો
“ તમારા કાલની નથી. ત્રિભુવન ગજાવતા મહાકવિઓના ચાહો કે નથી પૂરા સંસ્કાર” અને એથી હતાશ પણ થાય છે. પણ કાલની છું, હું પાટણની બ્રાહ્મણી નથી પણ બ્રહ્મા, વિષ્ણુને રુદ્રને હારે તે કામ નહીં. આભારવશ બનેલી મંજરી એક વાત તો સ્પષ્ટ ખેળામાં છુપાવવાના હોંશ ધારતી બીજી અનસૂયા છું.' (પ્રકરણછે કે કાકની તે હૃદયેશ્વરી બનવા માગતી નથી. કાકને સ્પષ્ટ સમજાવે “મંજરીઓના સ્વામી ”). છે : “મારી વિરુદ્ધ મને પરણશે તો આખે જન્મ ધિક્કારીશ.’ લગ્નની મંજરીને વીરતા અને લક્ષ્મી જેટલાં નથી ખપત તેટલાં ખપે મિલનરાત્રિએ મંજરીનાં કઠોર વચનોથી કાક ભાનભંગ થાય છે અને છે સંસ્કાર અને શુદ્ધતા. આવી ભાવનાશીલ માનસવાળી મંજરી રવપરાક્રમે. તેને ચગ્ય બનવા, પુરુષાર્થ આદરે છે.
નવોઢાની લાલી અનુભવતી, સાસમિવ સુઈર્ષ: Twાનિમિત ધીમે ધીમે કામ પાટણના રાજકારણમાં અગ્રિમ ભાગ ભજવે છે. દુ:સઢ એવા તેજસ્વી ભાર્ગવ પરશુરામને આદર્શ તરીકે કપ્યા છે; પાટણનું રાજ્ય એક ચકે સ્થાપવાની તેની રાજનીતિ મુંજાલને મુખે તે લાટના આ સામાન્ય બ્રાહ્મણને શી રીતે પ્રેમ કરી શકે ? ઉદા પણ બોલાવડાવે છે કે, “ કાક પાટણની સત્તાને પ્રતિનિધિ છે.' કાક મહેતા સાથે તે લગ્ન કરવાની તેની માને સાફ ના પાડે છે એટલું જ પરાક્રમ માટે જ સરજાય છે અને તેથી ગુજરાતની ધરતીને તો નહિ, ઉદા મહેતાના પંજામાંથી બે બે વાર બચાવનાર કાકની તે આભારી ખૂંદી વળ્યો છે. પોતાના રાજા જયસિંહ, રાણકદેવડ પર જે પ્રેમબેટ હોવા છતાં “મને બચાવી છે માટે જન્મભર તમારા પર હેત રાખીશ મોકલાવે છે તે આપવા જવાનું મિત્ર કાર્ય કાક બજાવે છે, તેમ છતાં પણ મને મારી મરજી વિરુદ્ધ પરણાવશે તો આખે જન્મ ધિક્કારીશ !' તેને મિત્ર ખેંગાર, રાણકદેવડીનું હરણ કરી જતા હતા ત્યારે કાક એમ સાફ સંભળાવે છે. તેને રોકે છે. એકબાજુ મિત્રધર્મ અને બીજી બાજુ જયસિંહદેવ લગ્નની અનિવાર્ય પરિસ્થિતિમાં કાક સાથે પરણે છે ખરી, પણ તરફની વફાદારી. છતાં ય કાક મુંઝાતો નથી. સીધે રાણુકને જ પરણ્યા પછી પોતાના દાદાને ઘેર, (જુનાગઢ) મૂકી આવવાનું વચન સવાલ પૂછે છે, “દેવડી કેની થવા માગે છે ? રાણક ખેંગારની કે કાક પાસેથી લે છે. લગ્નની મિલનરાત્રિએ કાક તેને ચુંબન કરે છે
સિંહની ?” એને જવાબ : “હું તો સોરઠના ધણીની, તેના જીવતાં ત્યારે આ ગર્વિલી માનુનીનાં વાલ્માણ કાકનું હૃદય વીંધી નાખે છે : કે તેના મર્યો !” એ તે સાંભળે છે કે તરત જ પોતાની ઘોડી પણ
શું મને લાટની બ્રાહ્મણી ધારી કે આ બહાદુરી (ઉદા મિત્રને આપી દઈ મિત્ર કર્તવ્ય બજાવે છે. અને કાયમંજરી રાખેંગાર મહેતાના પંજામાંથી છોડાવી તે) પર વારી જઈ હું તમારી અને રાણકને વેશ લઈ જયસિંહ પાસે જાય છે, એમ જાહેરમાં રાજાનું હૃદયેશ્વરી થઈશ. કાક ભટ્ટજી! તમારામાં અનેક પ્રકારની ક્ષુદ્રતા નાક કપાતું પણ બચાવે છે.
મેં ક૯પી હતી પણ આવી હતી ધારી.” આમ તેનાં પરાક્રમ ધીમે ધીમે, વખત જતાં મંજરીના હૃદયને આવા દામ્પત્યજીવનનો આરંભ જ શેષ જીવનને વિષમય-કલેશમય છતવા પણ સમર્થ બને છે. મંજરીનાં, પ્રેમના અનુજ્ય રૂપે પ્રગટેલાં બનાવી દે છે આંસુ જેઈ કાક વધુ કઠેર બનતો નથી તેનું હૃદય કૃનિ કુસુમા- તેમ છતાં નિરાશ ન થયેલા કાકે મંજરીને કલ્પના પુરુષ બનવા પિ બની કોમળતા ધારણ કરે છે. આમ કાકનું પાત્ર બુદ્ધિવંત અને મહેનત કરી. એના એક એક પરાક્રમ મંજરીના ખ્યાલો બદલવામાં તેજસ્વી છે. તે પ્રેમી, ત્યાગી અને પરાક્રમશીલ છે. સ્વબળે અને સ્વ- મહત્ત્વનો ભાગ ભજવે છે. કીર્તિદેવના મુખે સાંભરેલી કાકની પ્રશંસા, પ્રતિભાએ જ બીજા રાજ્યોમાં પણ તેને માન મળે છે છતાં પાટણને મંજરી માટે ગૌરવની લાગણી જન્માવે છે. હવે કાલિદાસ અને પરશુતે એટલે જ વફાદાર છે. આથી જ મુંજાલને પણ એના પ્રત્યે પુત્ર રામ કરતાં કાક જ તેને સાચો હૃદયેશ્વર લાગે છે. મંજરી પણ જેવી–જેટલી લાગણી થાય છે.
કાકનાં પરાક્રમમાં ભાગીદાર બને છે. મંજરીના રોમેરોમમાં રહેલું મંજરીએ શ્રી મુનશીની કલ્પનાસૃષ્ટિનું એક અનોખું સર્જન- સ્ત્રીત્વ હવે કાકને મેળવવા તલસતું હતું. બંનેના હૃદય પુનર્મિલન પુષ્પ છે. ગોવર્ધનરામની કુમુદ, કુસુમ કરતાં જુદી જ માટીમાંથી સાધે છે, કાકની જતી હેડી બતાવીને કાશ્મીરાદેવીને મંજરી કહે મંજરી ઘડાઈ છે. કાકના ચિત્ત ઉપર મંજરીને પડેલે પ્રભાવ જુએ : છે, કે પોતાની બધી જ પંડિતાઈ સમાઈ ગઈ ત્યાં!આમ કાકની
કાકની આંખે અંધારાં આવ્યાં, આવું સૌન્દર્ય તેણે ગૃહિણી બનવાની બધી યોગ્યતા હવે મંજરીએ પ્રાપ્ત કરી લીધી છે. જોયું કે કયું નહોતું. મેદાની કુમાશ પરથી તે બાલાની “પાટણની પ્રભુતામાં મીનળ ને અને મહેચ્છાએથી ઉંમર સત્તર અઢાર વર્ષની લાગતી હતી. તેનું શરીર ઉંચું ભરેલું, તરવરતા, ધાર્યું જ કરાવવાની ઘેલછામાં જિદ્દી, ખટપટી રાણી” પૂર્ણ કળાએ પામવાની આગાહી આપતું હતું.. કઈ અભુત લાગે છે જયારે ગુજરાતનો નાથ'માં સ્થિરબુદ્ધિ પ્રૌઢ રાજમાતા શિલ્પીની દેવી કલ્પના પરિણામ લાગતા વિધિએ અનુપમ રસ- લાગે છે. તેને મુંજાલ માટે અનહદ પ્રેમ છે. તે કહે છે: “મુંજાલ સૌન્દર્યની, રમૂર્તિ પેદા કરી હોય એવી લાગતી બાલાને જોઈ મારો જમણો હાથ છે.' મીનળ ચંદ્રપુરની કુંવરી હતી અને કાક સ્તબ્ધ થઈ ગયા.'
મુંજાલને લીધે પાટણની મહારાણી બની શકી. મીનળને રાજમાતા કેવળ બાહ્ય સૌર્ય જ નહિ, તેનું આત્મસૌન્દર્ય, તેનું આત્મ- બનાવવાની વફાદારીએ જ મુંજાલે સ્વસુખને ત્યાગ કર્યો હતો. બળ, તેની આત્મશ્રદ્ધા, તેને આત્મસંયમ પણ એટલાં જ પ્રશંસનીય આનંદસૂરિની ખટપટને બેગ બની મીનળ મુંજાલને કેદ કરે છે છે. તેનામાં ટેક, ગર્વ અને અણખૂટ હિંમત છે. તેને પોતાના કૂળનું, ત્યારે મુંજાલ અને સમગ્ર પાટણના લોકોને તેમને સામને કરે ધર્મનું, વર્ણનું ગૌરવ છે. પિતાને કવિકુલગુરુ કાલિદાસની પુત્રી તરીકે પડે છે. ઓળખાવે છે. કાશ્મીરાદેવી (પ્રસન્ન) આગળ તે પોતાના લગ્ન- મીનળ અને મુંજાલ રાજ્ય પ્રત્યે વફાદારી પ્રકટ કરવામાં પોતાના
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org