________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્ય ]
છે. કાનજી અને જીવી પરસ્પર વ્યવહારશુદ્ધિ જાળવે છે પણ વહેમી જ્યારે કાળુના પિતરાઇઓ અને નાતીલા પંચના ખૂટલડાથી ધૂળે પોતાની જાતે પતન પામે છે અને જીવીને વૈધવ્યની ભેટ આપી તેમના વિવાહ તૂટે છે ત્યારે રાજુ જ કાળુ માટે ભલી શોધી આપે છે. વધુ દુ:ખી કરે છે. વીના જીવનની આ કરુણતા છે શ્રી સુન્દરમ્ કાળુ રખેને રાજુ નાનિયાનું ઘર માંડે એમ વહેમાઈ રાજુને ટાણે
- મારે છે કે જીવીનું સર્વાગી સમર્પણ સાવંત અનેરી કરુણ આલા
ભર્યું ભાદર્યું ઘર ને છેલછબીલો મુરતિયો હોય ને ઘર દકતા ધારણ કરે છે. '
માંડે એમાં વત્તાઈ શી ! વત્તાઈ તો ખાલી ઘર ફેર ને ગાંડાને ભગતનું પાત્ર કાનજી માટે મિત્ર, મુરબ્બી અને માર્ગદર્શક ડાહ્યો ગણી નિભાવે એમાં જ તો–' સમાન છે. વાર્તાના આરંભથી અંત સુધી “ બધી ઈશ્વરની ભાયા છે' ત્યારે પોતે બે ભવમાં ત્રીજે ભવ કરવાની નથી એમ કહી છાતી" એમ માની--- મનાલી ચાલનાર, સંસારની કોઈપણ ઘટનાથી નિર્લેપ કઠણ કરી ગૌરવપૂર્વક પોતાનું હવન જીવવું શરૂ કરે છે. સમય આવ્યે રહે છે. તેમ છતાં તે નિખિકય નથી. સર્વનિયતા જગદીશ્વરની માફક રાજુ જ ભલી સાથે વ્યવસ્થિત દામ્પત્યવન ગાળવા કાળુને સમજાવે છે. તેની હાજરી સર્વત્ર અનુભવાય છે. જીવી સાથેના કાનના પ્રેમની અસહ્ય દુકાળમાં જવવાની આશા નહિવત્ જણાય છે ત્યારે લોકોએ વાત તે નિર્લેપ ભાવે સંભાળે છે. જીવીને ધૂળા સાથે પરણાવ્યા પછી ઘરવખરી અને જાતિસુધ વેચી દીધી હતી ત્યારે પણ રાજુ ઘરની કાનજીને “લાવ્યો તે લાવ્યાપણું રાખજે' એટલું જ છતાં માર્મિક ગાય પણ વેચવાની ના પાડે છે. પોતે ભૂખી રહીને પણ કુટુંબ વાક્ય કહે છે. કાનને તે યોગ્ય માર્ગદર્શન આપે છે. હીરાને તેની સાચવી લેવા મથામણ કરે છે ત્યારે, રાજુમાં આપણને ગૌરવવંતી સમજ પ્રમાણે સમજાવે છે. પોતે કોઈ માયામાં લપટાયા થી છતાં નારીનું દર્શન થાય છે. દુકાળમાં પોતાના મનની સમતુલા વારંવાર બધી માયાઓ તેમણે જેઈ છે. લવીની મનોવેદના પ્રત્યે તેમને હમ- ધુમાવતા કાળુને રાજુ જ હૈયાધારણ આપી શકે છે. અંત સમયે દર્દી છે. સમય આવ્યે ધૂળાને ઠપકે પણ આપે છે. નાગધરામાં નવ- રાજુ કાળુના ખોળામાં જ પોતાનું જીવન પુરું કરવા ઈચ્છે છે. કાળુ ડાવવાથી જીવીનું પાગલપણું જતું કહેશે એવી લકવાયકાને જીવીના ભૂખે ભાંગી પડે છે, ત્યારે રાજુ જ અમીવ કરાવે છે અને કાળુના સુખ ખાતર તેઓ સત્ય માને છે અને પોતે લઈ જાય છે. કાનજી- ઉજડ જીવનમાં સંવની કંટાય છે. આમ રાજુ ઉદાત્ત ના યકા છે.
વીના જીવનનું કરુ ચુ નાટક પિતાની ચક્ષ સમક્ષ ભજવાતું જુએ છે તેના દિલમાં ઉદારતા ધીરતા અને ચારિત્ર્યશીલતા છે. અને તે પણ કરી તટસ્થતાથી. કાનજી જીવીના પ્રેમને જોઈ “વાહ રે “મારે ધરતીને ખોળે મેલ, મેથી મારીને રમતેરે મેરલો.' માનવી, તારું હૈયું ! એક પા લેહીના કોગળા તો બીજી પા વળી એમ ગાનાર પન્નાલાલ, ખરેખર કાળુના સર્જન દ્વારા પિતાની સર્જનપ્રીતના ધુંટડા !'... આથી જ સુન્દરમ કહે છે :
શક્તિનો ઉત્તમ પરિચય કરાવે છે. કાળુ તેમની સર્જનકલાનો મેઘેરે “એ ઉઝિંઝાઓમાં સુકાની જેવો બેઠેલે, ગીતાના મોર છે. કાળમાં નિર્ભયતા અને સચ્ચાઈના ગુણો પિતા તરફથી મર્મને પકડવા અને આચરવા મથતો, સદાને સ્વસ્થ છતાં કદીક વારસામાં મળેલા છે. દુ:ખને દળી ખાવું એ એને જીવનમંત્ર છે. આ ગઠન કણિકાથી કંપી ઊઠતો, સાચી રીતે હસતો છતાં નાની ઉંમરમાં જ પિતાનું શિરછત્ર ગુમાવતાં તેના માટે દુ:ખના પરમ સમભાવી ભગત એ પણ એક સંતેષપ્રદ આશ્વાસ વ્યક્તિ- દહાડા શરૂ થાય છે. બાળપણની એકએક પ્રવૃત્તિઓની સાક્ષી, રાજુ ત્વની છાપ મૂકી જાય છે.'
સાથે વિવાહ તૂટે છે અને મનમાં અણગમો છે એવી ભલી સાથે ‘માનવીની ભવાઈ ' કાળું રાજીના જીવનનાં સુખદુ:ખની ભૂખ, વિવાહ થતાં એક વખતની પ્રિયતમાં રાજુને તે ભત્રીજાજમાઈ બને ભીખ અને 'યેની લીલા રજૂ કરતી, અને તેની પશ્ચાદભૂમાં સમાજ છે એમાં જ એના જીવનની Irony of fate વિધિવક્તા રહેલી છે. આખાની સંધેદનાને મૂર્તિમંત કરતી, પન્નાલાલ પટેલની સર્જકતાની રાજુ જ્યારે દાળજી જેવા માંદલા પતિને વરી સાસરે જાય છે માટીને મેથેરે મેર છે, ધરતી ખોળે ખેલતાં ઇશાનિયા દેશનાં ત્યારે કાળુ માટે તે અસહ્ય બને છે છતાં : ધરતીજાયાની ભૂખ અને ભીખની વાત કરવા એના સર્જકે કાળુ અને “ બધાયના અવતારમાં કથા રાજુડીઓ છે ! એનું ય નમે રાજુને નાયક નાવિકા રૂપે ચીતર્યા છે.
છે તો થાકવાને ગણો કે શેખને ગણે પણ એ જ વિસામે સાત ખોટના દીકરા કાળુને વિવાહ રાજુ સાથે બાળપણમાં સાચે છે.' થયેલો, પણ માલીની વેરભાવના કાળનું લગ્ન થવા દેતી નથી. તેથી એમ મને મનાવી તેડી લાવે છે, રખે ને નાનિયાનું ઘર માંડે કાળુ ભલી સાથે પરણે છે અને રાજુ ઘાળજી સાથે. આમ છતાં કાળુ એવી દહેશત સેવતા કાળુને રાજુ પોતે બે ભવમાં ત્રીજે કરવાની અને રાજુનાં હૈયાં એકમેકની પ્રેમલિપિ ઓળખી-વાંચી શકે છે. નથી એમ કહે છે ત્યારે કાળુ પણ કબુલે છે : “તારા જેવી આપણી
ઝાલાના મેળે કાળુ અને રાજ પરિચયમાં વધુ નજીક આવે છે. નાતમાં ઘણી ઓછી બાઈઓ હશે. રાજુ, હું તો એકેય જેતે નથી.” યુવાનીમાં પ્રવેશતી રાજુનું રૂપ “ ચઈતર વઈશાખની ફૂલીફાલી વન- કાળુ એ સામાન્ય ખેડૂતપુત્ર નથી. “ પરથમીને પડી ” પ્રકરણમાં રાજની જેમ ’ ખીલવા માંડ્યું હતું. એની આંખમાં મસ્તી, ચાલમાં તે ખેડૂત સમાજને સારો પ્રતિનિધિ બનીને આવે છે. સદાવ્રતની ચમક અને વાતમાં યૌવનભસ્ત ઉખલતા આકર્ષક બની રહી છે. “ દોઢ પાશેરી ખીચડી ' ન લેવાને આગ્રહ કરનાર કાળુને જ્યારે રાજુ રાજુ કાળુની પ્રેરણામૂર્તિ છે. એ ડાહી, શાણી ને સ્વમાની સ્ત્રી પોતાની અનાજ લેવા સમજાવે છે ત્યારે કાળનું હૈયું વલોવાઈ જાય છે. તેને જવાબદારી સમજે છે. કાળુ પ્રત્યે તેને અપાર પ્રેમ છે અને તેથી જ મન આ ભૂખ અને ભીખ તે ' ગુમાનને ને આતભાને ય ઓગાળી મનના મેલા મનમાં જ રમાડવા અને એમ મનને પૂરો કરવો” નાખે તેવી ... લાગે છે, ધાનને પકવનાર જ ધાનથી વંચિત રહે એવા એમ વિચારી કાળુ માટે આત્મવિલેપન સાધે છે.
દલિતસમાજની જાગૃતિના પ્રતિનિધિ કાળુ ખેડૂતોનું લૂંટાતું અનાજ
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org