________________
સાંસકૃતિક સંદભ ગ્રન્ય ]
૨૫૩ રાઈને પર્વત’ નાટકની ચર્ચા કરતાં વિદ્વાન વિવેચક શ્રી અ. નખશિખ કલાકૃતિવાળાં ખંડકાવ્યો રચનાર કવિશ્રી કાન્ત, પિતાના મ. રાવળ કહે છે,
વસંતવિજય ' ખંડકાવ્યમાં, પાંડનું આલેખેલું પાત્ર, માનવજીવનની “રાઈના નિરૂપણમાં નાટકનો તેમજ રમણભાઈને વિજય કરુણતાનું પ્રતીક બની રહે છે. મૂળે મહાભારતમાં આવતા પાંડછે...એ પાત્રમાં રમણભાઈએ પિતાને અભિપ્રેત ભાવનાઓ રાજાની આ કથાના વસ્તુને “મંથનશીલ સત્યશોધક' કાન્ત, પોતાની અને સંસ્કારોનું નિરૂપણ કર્યું છે.”
સર્વશકિતથી સુંદર બનાવ્યું છે. ધીરુભાઈ ઠાકર કહે છે તેમ, આ અર્થમાં રાઈ, સ્વ. રમણભાઇનો માનસપુત્ર છે. જાલકા
વસંતવિજય' માનવના જ્ઞાનમાત્રમાં રહેલી અપૂર્ણતાનું તેને “કાગળ અને શાહીને ' પંડિત કહે છે એનું વિચારચંક્રમણું દર્શન કરાવતું, નિયતિના અગમ્ય તવ પાસે માનવની અસહાઅને સ્વભાવ હેબ્લેટની યાદ આપે છે. અલબત્ત હેમ્લેટ જેટલે તે ! નિરૂપતું, પાંડુરાજાના જીવનકારુણ્યને આલેખતું આપણું અકર્તવ્યશીલ નથી. “ કપટથી મળનાર રાજ્યને મારે ખપ નથી” અનુપમ ખંડકાવ્ય છે.” એમ ભાવનાપરાયણ અને નીતિપ્રેમી રાઈ કહે છે ખરે, તેમ છતાં વનમાં મૃગયાએ ગયેલા પાંડુરાજા કિંદવઋષિને શાપ પામીને માતૃપ્રેમને વશ થઈ, રાજા બનવા તૈયાર થાય છે. પરંતુ પર્વતરાયનું પાછા આવે છે, અને તેથી ગૃહસ્થાશ્રમને ત્યાગ કરી સ્વેચ્છાએ વાનપાત્ર ભજવવા જતાં લીલાવતીના પતિ પણ બનવું પડશે, એવો પ્રસ્થાશ્રમ સ્વીકારે છે. પિતાની પત્નીએ કુંતી અને માદ્રી સાથે, ખ્યાલ આવતાં જ તેને અંતરાત્મા કકળી ઊઠે છે:
રાજાએ વનવાસ શરૂ કર્યો છે. તમય જીવન ગાળવા માંડ્યું છે; થાએ તિરસ્કાર ! વિનાશ થાઓ !
પરંતુ વસંતઋતુની અસર હેઠળ પાંડુરાજાના હૃદયમાં કામ ઉત્પન્ન ન એક થાજો પ્રભુપ્રીતિ નાશ ! "
થાય છે અને, આમ રાઈ નીતિપરાયણ આદર્શ યુવાન છે. ગુજરાતમાં ગાંધી
શાને થવું પતિત આશ્રમધર્મનાથી ? જીના આગમન પહેલાં ગુજરાતી સાહિત્યના ક્ષેત્રે સરસ્વતીચંદ્ર અને સૌન્દર્ય શું ? જગત શું ? તપ એજ સાથી!” રાઈ જેવાં પાત્રોમાં ગાંધીજીના કેટલાક ઉચ્ચ આદર્શો મૂર્તિમંત એમ એક ઘડી વિચારતો, અને બીજી જ પળેથયેલા જોવા મળશે.
નહીં મારે જેદએ, તપ કૂલ ભલે એ સહુ જતું.' “નાટકનું (“રાઈનો પર્વત' ) વિશેષ તેજસ્વી પાત્ર એમ વિચારતે શાપિત આત્મા પાંડુ, જબરદસ્ત માનસિક સંઘર્ષ સત્ત્વગુણી રાઈ નહિ પણ રજોગુણી જાલકા છે.” (અ. મ. રાવળ) મને મંથન અનુભવે છે. અંતે વસંતનો વિજય થાય છે, અને કામવિ
રાજા રત્નદીપદેવની રાણી અમૃતદેવીનું છૂપાવેશનું નામ જાલકા દૂવળ પાંડુને કરુણ પરાજય, સમગ્ર માનવજીવનની કરુણતાને સંકેત હતું. પિતાના પતિનું રાજ્ય છીનવી લેનાર પર્વતરાયના રાજ્યમાં બની રહે છે. જ માલણ તરીકે રહી, પોતાની કાર્ય સાધક તબુદ્ધિશક્તિ દ્વારા “સરસ્વતીચંદ્ર'ના સર્જન દ્વારા ગુજરાતી નવલકથાનું ઉત્તમ પિતાનું ધ્યેય સિદ્ધ કરવા મથે છે. પિતને પુત્ર રાઈ, આ જ શિખર સર કરનાર ગોવર્ધનરામ પછી શ્રી કનૈયાલાલ મુનશી ગુજરાતી રાજ્યની ગાદીએ બેસે તે જ પિતાની વેરતૃપ્તિ થાય, અને મૃત નવલકથાને એક ડગલું આગળ ભરાવે છે. શ્રી મુનશી પ્રતિભાવંત પતિનું સાચું તર્પણ થયું ગણાય એમ માને છે, અને તેથી સર્જક છે. એક કવિતાનું ક્ષેત્ર બાદ કરતાં, સઘળા સાહિત્યપ્રકારો સાધનશુદ્ધિની પરવા કર્યા વગર, પિતાની મહત્ત્વાકાંક્ષા સંતોષવા ઉપર તેમણે હાથ અજમાવ્યું છે. તેમ છતાં તેમની નવલકથાઓએ ઝુકાવે છે. તેનામાં સંકલ્પશક્તિ, ત્વરિત નિર્ણયશક્તિ આદિ ગુણોને તેમને ચિરંજીવ યશ અપાવ્યો છે. પ્રા. રવિશંકર જોશી કહે છે તેમ – સમન્વય થયે હતા.
| ‘ કાવ્યક્ષેત્રે જેમ કાને અભિનવ કલાવિધાન દાખવ્યું ચિરયુવાની પ્રાપ્ત કરવાના પ્રયોગમાં પર્વતરાય મૃત્યુ પામે છે. તેમ શ્રી મુનશીએ નવલકથામાં ગ્રંથનકલા અને સપ્રમાણતા રાજ્યમાં આ વાતની ખબર પડે તે કટોકટી જાગે અને રાજ્ય પરત્વે સાચું કલાવિધાન દાખવ્યું.' પરિવર્તન સરળ ન પણ બને; તેથી આદર્શવાદી રાઈ (કે જે વાચકચિત્ત ઉપર પકડ જમાવવામાં, તેઓ કુશળ કસબી પૂરવાર ખરેખર આ ગાદીને હકદાર છે જ.) ને રાજકારણની ફિલસૂફી થયા છે. એક સર્જકની પૂરી આવડતથી પાત્ર સર્જી પછી તેમાં સમાવે છે:
ઇશ્વરસિદશ તાટસ્થ દાખવી, તેમને રમતાં મૂકી દે છે. આદર્શપ્રિય “રાઈ અને જાલકા એ તો બાજીનાં સહુ સોગઠાં.' ભાવનાશીલ સ્વપ્નચ્છાએ, દ્ધાઓ, મુત્સદ્દીઓ, રાજવીએ, પ્રતાપી પોતાના પતિની વેરતૃપ્તિ માટે ખટપટી શિતલસિંહને પણ અને જાજવલ્યમાન સ્ત્રીઓ, સુકોમળ રમણીઓ એમ વૈવિધ્યવંતી પક્ષમાં લઈ લે છે. રાઈને રાજ્ય મળે તે માટે જાલકાનું અડગ પાત્રસૃષ્ટિ દ્વારા મુનશીએ ગુજરાતી નવલકથા સાહિત્યને સમૃદ્ધ મનોબળ, સાધનની શુદ્ધિ અશુદ્ધિ માટે તદ્દન બેતમાં હતું અને બનાવ્યું છે. તેથી જ એના પાસા સફળ થવા છતાં વ્યક્તિગત પરાજ્યના ઓછાયા, મુંજાલ, કીર્તિદેવ, કાક, મુંજ, પરશુરામ, સામંત જેવાં પુરુષતેના પર પડેલા જ છે, અરમાનેની પ્રતિમા સમી સૌન્દર્યમૂર્તિ પાત્રો તે મીનળ, પ્રસન્ન ( કાશ્મીરાદેવી), મંજરી, ચૌલા, ધ્રુવદેવી, લીલાવતી, મૃત રાજાની પત્ની હતી. તેના શીલની રક્ષાનો પ્રશ્ન, શશીકળા જેવી સ્ત્રીઓ એનાં થોડાંક ઉદાહરણ છે. જાલકાને મહત્ત્વને લાગતો નથી. તેથી જ લીલાવતીની આંતરડી શ્રી મુનશીની આરંભકાળની અને ઓછી પ્રસિદ્ધ એવી નવલકથા કકળી ઊઠી, અને તેના શાપથી જાજરમાન, મુસદી જાલકા ભાંગી “વેરની વસૂલાત માં આવતું તનમનનું પાત્ર અનુપમ રૂપ, ગુણ પડે છે. અને પાપને ખ્યાલ આવતાં, એક દુઃખી કરુણાસભર પાત્ર, અને શુદ્ધિએ ભરેલું છે. તેમ છતાં સામાજિક રૂઢિના પિંજરામાં નાટક ! અંત ભાગમાં બની રહે છે.
પુરાયેલા પંખો જેથી તેની દશા હતી. જગતકિશોર સાથે પિતાની
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org