________________
૧૮૧
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્ય'
આ સ્થળેથી ચેતરફ નજર કરતાં અનેક ડુંગરાની. માખણિયા ગામના હરિજને બંધાવેલું છે. આ હરિજનને ગાળીઓ, ડુંગર ઉપરના અનેક વૃક્ષો, સર્પાકાર વહેતી હનુમાનજી પ્રસન્ન થયેલા અને તેને બુધેલથી માખણિયા સિહોરી નદી, અને સિહોર ગામનું દર્શન, આપણા ચિત્તને લાવવા સાજ્ઞા કરી. તેની સાથે એવી શરત કરેલી કે મૂર્તિ ખૂબજ પ્રશન્ન બનાવે છે. સુરમ્ય, શાંત અને એકાંત સ્થળે લઈ જતી વખતે વચ્ચે પાછું ફરીને જેવું નહી. પરંતુ માનસિક શાંતિ અને ભક્તિ માટેનું અલૌકિક વાતાવરણ બુધેલથી મૂર્તિ લઈને ઉપડેલા આ હરિજને ટીમાણાના સજે છે.
પાદરમાં આવતાં ભૂલ કરી અને પાધુ ફરીને જોયું પરિણામે કઈ કઈ કુટુંબમાં લગ્ન પછી વરકન્યાને આ સ્થાને મૂર્તિ ટીમાણુથી આગળ ખસી નહીં તેથી આ હરિજને દર્શન કરવા જવાનું ફરજિયાત હોય છે. તથા ધણું કે ત્યાં જ દહેરૂ ચણાવી આપ્યું આ જગ્યામાં અત્યારે વીરદાસ લગ્ન પછી છેડાછેડી છોડવાના પ્રસંગે અહીં જ આવે છે. મહારાજ રહે છે. તેણે હરિજન ભાઈઓના સાથથી સિહોર ગામ ઉપરથી સિહોરી માતાજી” નામ પડયું લક્ષ્મીનારાયણના મંદિરની પણ પ્રતિષ્ટ કરેલી છે. આ જગ્યા હોવાનું મનાય છે.
હરિજન તથા સવર્ણોના તીથધામ જેવી બની ગઈ છે. ગૌતમેશ્વર
| ચામુંડા માતા સિહેર ધણું પુરાતન શહેર છે. પૂર્વ આ શહેરનું નામ સિંહપુર હતું અને ગૌત્તમ ઋષિને આશ્રમ આ ગામના
મહુવા તાલુકાના ઊંચા કોટડા ગામ પાસે ચામુંડા એક છેડા ઉપર હતા. ગૌત્તમ ઋષિના આશ્રમ પાસેથી એક
માતાનું સ્થાન છે. સામે અરબી સમુદ્ર છે. કહેવાય છે કે નદી વહે છે. જેને ગૌતમી નદી કહે છે. સિદ્ધરાજ જયસિંહ
વર્ષો પહેલાં ચામુંડાના ત્રિશુળ સમુદ્ર પાર જતું અને આવતું એક કુંડ બંધાવેલ છે. જેને હાલ ગૌત્તમ કુંડ કહે છે.
આ ગામની નવિનતા એ છે કે અધું ગામ ઉપર અને અર્થે
ગામ નીચે છે. ઉપર જવા માટે બુગદા જેવું છે. જે ખંડાળ આ અને આવા બીજા સ્થળ ઉપર જાણી શકાય છે કે
ઘાટની ઝાંખી કરાવે છે. કદાચ સેંકડો વર્ષો પૂર્વ અહીં અષિ મુનિઓના આશ્રમ હશે અને કેળવણી તથા સંસ્કારની સુવાસ પ્રસારવાનું આ સમુદ્ર કાંઠે એક વાવ છે. જેમાં ચારેક ફૂટ પાણી રહે કેન્દ્ર બન્યુ હશે.
છે. આ વાવમાં બત્રીશ કેસ એક સાથે ચાલે છે. મદનશા વિલિને તકિયો
વારાહી સ્વરૂપ આ મદનશા વલિ પીરની મૂળ દર શાહ ઉમરાળા પાસે લેલિયાણામાં આવેલી છે. પરંતુટી માણાના સિપાઈ રહિમ
ગોહિલવાડને સીમાડે જાફરાબાદની પાસે સમુદ્ર કાંઠે ભાઈને ત્યાં એક વાર સે આવેલ છે. આ મદનશા વલિની
વારાહ સ્વરૂપ ભગવાનનું અતિ પુરાણું મંદિર આવેલું છે. તકિયા ગામની વચ્ચે રહિમભાઇને ધેર છે. આકાશમાં ઉડતી
મૃતિ પણ જર્જરિત થયેલી દેખાય છે. પ્રભુના ૨૪ અવતાર લીલી ધજા સૌને આકર્ષે છે. આ પીરની માનતા કદી અફળ
પૈકીના ત્રણ અવતાર કચ્છ સૌરાષ્ટ્રમાં થયેલાં જેયા કે, જતી નથી. મુસ્લીમ ભાઈઓના ખાસ તહેવારે અહીં
- કચ્છોવતાર (કચ્છને અખાત) વરાહ અવતાર (શિયાળ બેટ ઉજવાય છે.
પાસે) અને કૃષ્ણ અવતાર (દ્વારકા) થયેલ છે. સમુદ્ર કિનારે દેવધરીની ખોડિયાર
આવેલું આ સ્થાન તદન એકાંતમાં આવેલું છે. કેમાં
આ ધ્યાન બહુ જાણીતું નહીં હોવાથી તેનું મહત્વ બીજા બેટાદ તાલુકાના રંગપુર ગામથી ચાર માઈલ દૂર 'ટા & નથી ચંદન ના નામથી ઓળખાતા ડુંગરોની હારમાળા પાસે તેની સમાંતરે ત્રણેક માઈલ લાંબુ એક નહેરૂં છે. આ નહેરૂ
મહાકાળીની વાવ પણીની નહેરના જેક તદ્દન સીધુ- કોક વગરનું છે તેની ગામના પૂર્ણ ભાગમાં આ વાવ આવેલી છે. તે ખૂબ વિશિષ્ટતા છે. આ નહેરાને કાંઠે ખોડિયાર માતાનું મંદિર પરાણી છે. વાવને ઉગમણે કાંઠે શિવલિંગ અને પશ્ચિમ આવેલું છે.
ભાગમાં કાલિકા માતાનું સ્થાનક આવેલાં છે. મહાકાળીની રાજનાથ મહાદેવ
મૂર્તિ ખૂબજ પુરાતન છે. આવી બે ત્રણ મૂતિઓ છે. જેની ટીમાણાથી દેઢેક માઈલ દૂર જયાં શેત્રુંજી ઉતાવળી નીચેના ભાગમાં કંઈક અક્ષરે લખેલા છે. જે ઉકેલી શકાતા અને દાંત્રડી ત્રણેય નદીઓને ત્રિવેણી સંગમ રચાય છે.
નથી. આ વાવના પથ્થરો શી રીતે ચણતરમાં લીધા હશે, તે સ્થળે શેત્રુજીના ડાબા કાંઠા ઉપર રાજનાથ મહાદેવનું એ આશ્ચર્ય ઉપજાવે તેવું છે. કાલિકા માતાનું મંદિર અને નાનકડું શિવાલય ઉભું છે. આ સ્થળે ભાદરવી અમાસને જાજરમાન વાવ આપણને વાવમાં પડી ગયેલા એક કવિ અને દિવસે મેળો ભરાય છે. સ્થળ રમ્ય છે.
તેના ઉપર પ્રસન્ન થયેલાં કાલિકા માતાની યાદ આપી જાય ટીમાણિયા હનુમાન
છે. ટીમાણામાં આવનાર નવા આગંતુક કાલિકા માતા અને . ગામના દક્ષિણ ભાગમાં આવેલું આ હનુમાનનું દહેરૂ આ વાવની અવશ્ય મુલાકાત લે છે.
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org