________________
૨૨૨
કડક પત્રો લખ્યા, અને બે વર્ષ પછી એમની એ લડત સફળ થઈ તે જકાતનાકું નાબૂદ થયું. ગાંધીજીએ એ જીતને સત્યાગ્રહના પાયારૂપ માની છે. આ પૂ” થતાં, અમદાવાદમાં માલભાત્રિક ભાનું શાષણ કરતા હતા—એમની લાચારીને ગેરલાભ ઉઠાવતા હતા. ગાંધીજીએ આ જોયુ ને એમણે મારાને તૈયાર કર્યા. અમદાવાદમાં મા-મજુરાની નાળ જાહેર થઈ ને ગાંધીજીએ શાળમની પાસે પ્રતિદિન બાવળ નીચે બેસી મજૂરીને લનની પ્રેરણા આપી. એ પ્રસ'ગ ભારતમાં એમણે પહેલીવાર ઉપવાસનુ' હથિયાર પણ પાપ
અને આખરે મજૂરોની માગણી સ્વીકારાઈ
ખેડા જીલ્લામાં દુષ્કાળ, અતિવૃષ્ટિ એન એક પછી એક ખરાબ વર્ષો આવતાં ગયાં. સરકારી કાનૂન પ્રમાણે ચારાની પાકથી ઓછી ઉતરે તેનું જમીન મહેસૂલ માફ થઈ શકે. સરકારી અમલદારોએ ધાકધમકી કરીને, ખાટી આંકણી કરી. અને ચારઆનીથી ઉપર પાક થયા છે એમ જણાવ્યું. પરિણામે જમીન મહેસૂલ વસૂલ કરવાનું નક્કી થયું. લેાકેામાં મહેસૂલની વાત સાંભળતા તીવ્ર વિરાધના ભાવ પ્રગટયા ગાંધીજી તે વખતે બિહારમાં ચપારણની લડત ઘડી રહ્યા હતાં. દાદા માવલંકર વિઠ્ઠલભાઈ પટેલ વગેરેએ તપાસ કરીને જણાવ્યું કે આકારણી સાવ વાહિયાત હતી. એ લોકો સરકારી અમલદારને મળ્યા તે ધા નાખી, પણ સરકાર મકકમ હતી. એટલે ગાંધીજીને વિગતે જણાવી. ગાંધીજી ચંપારણથી ખેડા આવ્યા. એમણે પરિસ્થિતિ નું સર્વાંગી નિરીક્ઝુ કર્યું તે ૨૨મી માર્ચે નડિયાદમાં સત્યામની હાકલ કરીને સરદાર વલ્લભભાઈને સત્યાગ્રહ સંચાલનની ભાળવણી કરી. જોતજોતામાં આખું ચરોતર રણમેદાન બની ગયું. ગાંધીજીએ તથા સરદારે ખેડૂતને તૈયાર કર્યા હતા. બિલદાનની જાણે હરીફાઈ ચાલી. સરકાર પણ નમતું મૂકવા તૈયાર નહોતી. એને માટે આ પ્રજાના સવાલ હતો. એણે પેાલીસાને ઘેર આપી દીધો. મારપીટ, જપ્તી, પાક સળગાવવા, હરાજી બધા ઉપાયે એણે
અજમાવવા માંડ્યા. જપ્ત થયેલા ખેતરમાંથી કાંદાના પાક ઉતારવા ગાંધીજીએ મેાહનલાલ પક્કાને જણાવ્યું. એ કામ એમણે પાર પાડ્યું અને એ ડુંગળાચાર' કહેવાયા. જપ્તી તે કરી પણ હરાજીમાં જપ્ત થયેલા માલ ખરીદવા કોઈ તૈયાર નહતું આખરે સરકાર બેકની માગણી કબૂલ રાખી, મહેસુલ માફ કર્યું અને સરકાર સામે ત્ત્તતાના વિજ્ય થયો. ગુજરાતમાં ના-કરની લડતનાં આ શ્રીગણેશ હતા.
[ બૃહદ ગુજરાતની અસ્મિતા
પણ એ લાખમાંથી ફક્ત નવા રૂપિયા જ સરકાર વસૂલ કરાવી શકી. લોકોની મક્કમતા જોતાં, અંગ્રેજ સરકારે નમતું જોખ્યું, અને
પરિયા-રા ઉઘરાવવાનું માંડી વાજ્યું. બા સંગામનાં કાર્યો આને કેવી સરસ તાલીમ મળે કે માંધની અનુપસ્થિતિ હોવા છતાં સત્યાગ્રહના કાર્યક્રમ વ્યવસ્થિતરીતે આપ્યા. ગુજરાતની તળ– ભૂમિ પર લડાયેલા આ ચોથા રાષ્ટ્રીય સમાન હતા.
Jain Education International
તે પછી ૧૯૨૬માં બારડાલીમાં રમારચા ભડાયા. સરકારે
k
નીનાની ફીથી કણી કરીને ત્રીસ ટકા જમીન મહેસુલ વધા એની સામે જનતાએ અવાજ ઉઠાવ્યા. ગાંધીજીએ એ વનના બાદ સરદારના શિર પર નાંખ્યા અને એ સંમામમાં વસાણાને સરદાર નું બિરુદ મળ્યું. સરદારે ગામેગામ ફરીને લેમાં મર્દાનગી ઝેરી. ગામેગામ છાવણી નંખાઇ. પેાલીસ આવતાં જ ગામના લોકો ઘરનાં તાળાં મારી અંદર પૂરાતા. સરકારે ખેડૂતને પકડ્યા. એમનાં ઢોરઢાંખર જપ્ત કર્યાં. ધરબાર લઇ લીધાં. રાચરચીલું જપ્ત કર્યું. પણ ખેડૂતો મક્કમ હતા. સરદારના પડતા ખેલ ઝીલતા. ગુજરાતને જુદે જુદે સ્થળેથી લોકસેવકો આવ્યા. મહારાજને મોહનલાલ પશ્ચા, દરબાર સાહેબને મ ુઘાલ દેસાઇ, કલ્યાણુભાઇ, મીડુંબેન પીટીટ, રાવજીભાઇ પટેલ એમ બારડોલી માર્ચે આપણું સૈન્ય સરકારની જુલ્મશાહીના પૂરા મુકાબલે કરી શકયું. ખેડૂતાએ લાડી દંડા ખાધા ઘર ને ઘરવખરી હરાજ કરાવી પણ પાછા પડ્યા નહિ.
ખરે સરકારે વવાદી સ્વીકારીને પી કદન કર્યાં. તે સરદારનો તથા બારડાલીના સત્યાગ્રહીને વિજ્ય ચમે.
ત્યાર પછી ૧૯૩૦ના સ્વાતંત્ર્ય સગ્રામ આવ્યા. એ સ્વાતંત્ર્ય
સંગ્રામના કર્ણધાર મહાત્માં ગાંધી હતા એટલે એ યુદ્ધનું આયેાજન
મારીએ યુદ્ધની હાકલ કરી, અને ગુજરાતથી યુદ્ધની શરૂઆત ધરી પણ ગુજરાતમાં અમદાવાદમાં જ થયું. ગાંધીજીએ ૨૬મી જાન્યુએમ નક્કી કર્યું. આ વખતે સરકારે ગાંધીજી કરતા સરદારને
વધારે ભયંકર માન્યા અને એમને પહેલાં જ ઝડપી લીધા. ગાંધીજએ અમદાવાદથી માંડી જા માં સમુદ્ર કિનારે મા ઉપાડવાને કાર્યક્રમ નક્કી કર્યો અને ઠંડીયાત્રામાં દેશભરમાંથી સુન’દા કાર્ય કરીને પસંદ કર્યા. આ ઐતિહાસિક યાત્રાની વિશેષતા એ હતી કે એ પદયાત્રા હતી. એમાં ગુજરાતભરમાં સત્યાગ્રહની આગ પેટાવતા દક્ષા સુધી પચવાનું હતું. બે યાત્રનો ઘા કાર્યક્રમ સદારને સોંપવામાં ભાવ્યા હતા. નવમી માર્ચ ૧૯૩૦ ને ગાંધીજીએ સત્યાગ્રહ આશ્રમમાંથી લાખોની જનમેદની સમક્ષ આકરા શામાં પ્રતિજ્ઞા લીધી કે, “ વડી રખડીને મરીશ, કાગડા કુતશને માળે મરીશ પણ્ સ્વરાજ લીધા વિના આશ્રમમાં પા નિહ કરૂ અને એમણે મહાવિનિધિનું કર્યું. બુદ્ધની જેમ જનતાના દુઃખના
*
તે પછી ૧૯૨૩-૨૪માં ખેરસદમાં પાછી એજ રામાયણ થઈ મેરસદ તાલુકામાં ખારાટિયામોના ત્રાસ હતો. બાવરિયા જોડે પૈસા મળેલા, એટલે ારિયા પકડાતા નહોતા. એવી સરકારે એ દોષ લોકો પર હત્યા અને લોક હારિયાને મદદ કરે
ૐ એમ જણાવી કોઠો પર હારવટિયાવેશ બે લાખ શુમાવેલાની ખેજમાં એ નીકળ્યા. ગામેગામ પગપાળા રામધુન
રત્નર રૂપિયાના વેશ-નાંખ્યા હતા. ગાંધીજી તો તે વખતે જેલમાં હતા. પરંતુ સરદાર વલ્લભભાઈ માના પન્ના, રવિશંકર મહારાજ, દરબાર ગોકળદાસ ભક્તિબા, અને અબ્બાસ તૈયબજી વગેરેએ ગામેાગામ છાવણી સ્થાપી. લોકોને તૈયાર કર્યા. લેાકાએ મહેસુલ ખાધું ન. સરકારી જુમે સહન કર્યા. ભાપીઠ ક, જેલ ગયા અને એવા ઉત્સાહ દર્શાવ્યા કે અપાર જુલમ કર્યાં પછી
માતા એ ગયા. અને ડીએ જઈ એમણે ગેરકાયદેસર મો ઉપાડયું ને નમક-સત્યાયનો દેશભરમાં આંરભ થશે.. આ વખતે ગુજરાતે લડતની પહેલ કરી, અને આખા દેશે એ લડત ઉપાડી લીધી. ગાંધીજીની પ્રેરણાથી નમક—સત્યાગ્રહની સાથે સાથે દારૂને પરદેશી કાપડની દુકાનો પર પીકેટીગનો પણ કાર્યક્રમ હાથ ધરાયો. ગાંધીજી ગુજરાતમાં ને દેશભરમાં લડતની દાવણી કરતા હતા. ત્યાં
For Private & Personal Use Only
www.jainelibrary.org