________________
સાંસ્કૃતિક સંદર્ભ ગ્રન્થ ]
છે. આ ભાષા ધીમેધીમે અર્વાચીન ગુજરાતી તરફ સરકતી જાય છે અને દયારામની ભાષા જુઓ અને તેની સાથે નર્મદની ભાષા એ તો નિર્વિવાદ છે. ચૌદમા શતકની ભાષા તો એથી પણ વધારે સરખાવી જુએ અને તુરત જ બન્ને વચ્ચેનો તફાવત ખ્યાલમાં નજીક આવતી જણાય છે. ‘વસંત વિલાસની નીચેની પંક્તિઓ જુઓ- આવી જશે. पदमिनि परिमल बहकई लहकइ मलयसमीर ।
હિંમત ન હરીભાઈ ઝટ નાતરા કરે, मयणु जिहां परिपंथीय पंथीय घाइ अधीर ।।
ડગલું ભર્યું કે ના હઠવું, વેણુ કાઢયું કે ના લટવું મધ્યકાલીન ગુજરાતી પ્રેમાનંદથી શરૂ થાય છે. પ્રેમાનંદની અથવા ભાષા તો અર્વાચીનતાને આરે ઊભેલી છે જ, કથક ક્યાંક તેના સામે પારથી આવતી તરી કરી ધેનું ઊંચી ડોકથી. વિશિષ્ટ શબ્દપ્રયોગ અને લઢણ તે પ્રેમાનંદયુગની ભાષા છે તે બતાવી કે આપે છે. આ યુગની ભાષામાં સંયુક્તાક્ષર બને તેટલા ઓછા જટાની શોભ થી અતિશ શરમાઈ શિવ ઉડ્યા, વાપરવાનો પ્રયત્ન થયો છે. સમગ્ર મધ્યકાલીન યુગમાં પદ્યને જે જટાને સંકેલી વટ તજી ગિરિએ જઈ વસ્યા. વિકાસ થયો છે તે ગદ્ય તરફથી ઘેાડી ઉપેક્ષા અથવા તેને નિક આ અને આવા અનેક ઉદાહરણ ભાષા વિકાસની ભેદરેખા દેરી થયો છે.
આપે છે. ગુજરાતી ભાષાના વિકાસના ત્રણ સ્તબકે ગણાવી આમ ધીરે ધીરે અર્વાચીન ભાષાનું સ્વરૂપ પગ માંડતું જાય છે.
શકાય. પ્રાફ નરસિંહયુગની ભાષા અર્થાત નરસિંહ પહેલાના યુગની
ભાષા, મધ્યકાલીન ગુજરાતી ભાષા અર્થાત નરસિંહથી માંડીને અને કીધે ડખો ગોપાલે કીધી ઘેશ, દયારામ સુધીની ભાષા અને તેમાં પ્રેમાનંદના તથા દયારામના નરહરિએ કીધી રાબડી, બુટો કહે શિરાવા બેશ.
સમયથી આ ભાષા બરાબર ઘડાને અર્વાચીનતા તરફ પહોંચી એ લેક પ્રચલિત દેહે અથવા ધનદાસની “અર્જુન ગીતાની
ગઈ છે અને એટલે અર્વાચીન ગુજરાતી ભાષા કે જે આપણું નીચેની કડી–
ગદ્યપદ્યના આદ્ય પ્રણેતા એવા કવિ નર્મદથી રજુ થઈ ગણાય. સંસારમાં સરસ રહે અને મને મારી પાસ,
સંસારમાં લપાઈ નહીં તેને જાણ મારે દાસ. અથવા દયારામની કેટલીક ગરબીઓમાંની ભાષા–
Phone
GRAM કામણ દીસે છે અલબેલા તારી આંખમાં ?”
Office 31579
.NUTANHIND 'વ; મા જોશ વરણાગિયા, જોતાં કાળજડામાં કાંઈ થાય છે.”
Resi. 472845 ઊભા રહો તો કહું વાતડી, બિહારીલાલ.” ત્રજ વહાલું રે, વૈકુંઠ નહિ આવું, મને ગમે ન ચતુર્ભ જ થાવું, ત્યાં નંદકુંવર કય થી લાવું ?' “સામું જે નંદના ગાળા, મારૂં ચિત્ત ચરણવાળા” “ચાંદલિયા રે ચાલીશ મા અતિ ઉતાવળો રે.'
આ રીતે આ યુગની ભાષા અર્વાચીન જ લાગે છે છતાં | અર્વાચીન યુગને અરુણું તો નર્મદ જ. ઈ. સ. ૧૮૫૦ થી નર્મદ યુગ અને તેની સાથે સાથે અર્વાચીન ગુજરાતી ભાષાને સ્તબક શરૂ થયો ગણાય. અત્યાર સુધીની ગુજરાતી ભાષા ઉપર અંગ્રેજી ભાષાની અસર દેખાતી ન હતી પરંતુ ઈ. સ. ૧૮૫૭ માં યુનિવર્સિટીની સ્થાપના થઈ. અનેક ભાવનાશાળી યુવકે યુનિવર્સિટીના ગ્રેજ્યુએટ થયા અને ગુજરાતી ભાષામાં આંગ્લ ભાષામાં જેવો પ્રભાવ કેમ ન આવે તે વિચારવા લાગ્યા. કેટલાક અતિ ઉત્સાહી યુવકે આંગ્લ ભાષામાં જ વિચારવા લાગ્યા. પરિણામે જૂના શબ્દ પ્રયોગ ઘસાઈ ઘસાઇને ક્ષીણ થયા અને અંગ્રેજીના પાસવાળી ભાષા વપરાવા લાગી. નવા શબ્દો આયાત થયા, વાક્યો સાદાને બદલે સંકુલ અને લાંબા બન્યા અને શબ્દ રચનામાં ઘણા ફેરફારો થયા. પ્રેમાનંદ, અખો
સુમનલાલ નીમચંદ ૮, ચંપાગલી કોસલેન
મુંબઈ—ર
Jain Education Intemational
For Private & Personal Use Only
www.jainelibrary.org